________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
મા. જ઼ીતિ સાગરસૂરિ રચિત
૬૬ દુન્યવી પદાર્થાંમાં આસકત બનેલા માનવા તુચ્છ વસ્તુ માટે પણુ ગાળાગાળી પૂર્વક મારામારી ઉપર આવે છે છતાં જે માલ વિનાની તુચ્છ વસ્તુઓ માટે કરવા લાયક નહી એવી તકરાર—મારામારી કરીને તે વસ્તુને મેળવી શકતા નથી.
અલબુદ્ધિની હાનિ થતી હોવાથી પરિણામે દુઃખદ સ્થિતિ આવે છે. તુચ્છ વસ્તુ તમારી હાંસી કરતી હાયની શું કે મારા માટે તમારી મહત્તા શામાટે ગુમાવેા છે ? હું તેા કોઈની થઈ નથી અને કેાઈની થવાની નથી. જે શાંત અને પુણ્યવાન છે તેને આધીન છુ. શા માટે ક્રોષાતુર અની શક્તિને ગુમાવે છે અને જનતામાં હાંસી પાત્ર અને છે. આ પ્રમાણે તુચ્છ વસ્તુ મહેાટાઓને કહે છે પણ મહાટાએ માનતા નથી ત્યારે તે વસ્તુ ખીજાના હાથમાં જાય છે અને તકાર-મારામારી કરનાર હતાશ અને છે. શહેરના શેઠીને કાઠાની ચટણી ઉપર પ્રાયઃ ઘણે ભાગે અધિક પ્રેમ હાય છે અને કોઠાએ શહેરમાં આછા પ્રમાણમાં વેચાતા મળે છે. એકાદ બે શેડીઆ સહેલગાહે નીકળ્યા. જંગલમાં હવા ખાઈ રહેલાં છે તેવામાં કાઠીના ઝાડ ઉપરથી પરિપકવ અનેલ એક કે।ઠું નીચે પડ્યું. જુડાલાઈને તે પડેલું દેખાયુ અને મીઠાભાઇએ તે કાઠું ઉપાડી લીધું. જીઠાભાઇએ કહ્યું કે પહેલાં મે' દેખ્યુ` માટે તે મારૂ છે માટે મને આપ, મીઠાભાઈએ કહ્યુ કે ભલે તેં દેખ્યુ પણ ઉપાડી લીધુ મેં તેથી તને આપુ નહી. તેની ચટણી બનાવી અમા ખશું. અને
For Private And Personal Use Only