________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરિ ચિત રૂને ધકકો પહેંચે ઘરના ઘરેણાં ગીર મૂકાય તે પણ પ્રતિકાની હાની થાય છે તેથી એક સુંદર પેઢીની પાસે જઈને લાખ નાણાની માગણી કરી. પેઢીના શેઠે કહ્યું કે કાંઈક ગીર મૂકે તે નાણું આપું. આ શેઠ બડા કુશળ હતા તેમ મારવાડી શેઠ પણ ટેકીલે હતું તેથી કહ્યું કે ઘરેણાં તે મુકી શકું એમ નથી, પણ મારી મુછને એક વાળ ગીરે તરીકે મૂકું છું. આમ કહીને એક વાળ તેડી આપે.પ્રવીણ પેઢીના શેઠે કહ્યું કે આ વાંકે છેમારવાડી શેઠે કહ્યું કે વાળ વાંકે પણ માહે આ પ્રમાણે કહેવાથી ટેકીલે જાણી ઈચ્છા મુજબ રૂપિયા આપ્યા તે લઈને જે દેવું હતું કે ચૂકવ્યું આ બીના બજારમાં જાહેર થઈ તેથી બીજે ધૂર્ત આવીને નાણુ માગવા તે પેઢીના શેઠની પાસે આવ્યે શેઠ ગીરે મૂકવાનું કહ્યું ત્યારે ઠગારાએ મૂછને વાળ ચૂંટીને આપે શેઠે કહ્યું કે, આ વાળ તે વાકે છે. ત્યારે બીજે ચૂંટીને આપે. તેને પણ વાંકે કહો આ મુજબ અડધી મૂછના વાળ, ચૂંટીને આપ્યા તેથી શેઠ ધૂર્ત જાણું ધકેલો મૂક્યું અને કહ્યું કે તને મૂછના વાળની કિંમત નથી તે આબરૂની કિંમત કયાંથી હશે ? ઠગારે દેખાય છે. જેને મૂછની વાળની કિંમત છે. તેને જ આબરૂ પ્રતિષ્ઠાની કિંમત હોય, આ ઠગારે મસ્તકને ખતે ચાલ્યો ગયે. અને કાંઈ મળ્યું નહી. અને ઠગ તરીકે જાહેર થશે. તેને કોઈએ વિશ્વાસ રાખે નહી. આવા માણસેને નીતિન્યાય કે ધાર્મિક કાર્યોમાં ટેક હોય કયાંથી? હાલમાં ઘણું માણસે મૂછે રાખતા નથી તેથી તેઓમાં ટેક હશે કે નહી હોય તે શંકા તે થાય જ, પછી ભલે શેઠીયા હોય કે વેઠીયા હાય. મારવાડી શેઠ તે ટેકીલે
For Private And Personal Use Only