________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર યાતિ
२०५
ના કહી. તેણીએ પણ ખુશી થઈ ને અનુમેદના કરી. અધિક ભાવના પૂર્વક કરેલ દાન તત્કાલ ફળે છે સાંજરે ગાયને માંધવા માટે ખીલાને ખાદતાં ઝવેરાતના ભરેલા કળશ નિકળ્યે તે પણ લઈને આપણુ કરવા ગયા. પણ મંત્રીએ કહ્યુ કે તારા ભાગ્યનુ છે તારી ભાવના તત્કાલ ફળી. અમારે પુરતું ધન આવી મહ્યુ છે. માટે પાછા કળશ લઈ જા. અધિષ્ઠાયક દેવ કપટ્ટી યક્ષે પ્રગટ થઈને કહ્યુ કે તારૂં પુણ્ય વધ્યું. માટે લઇને ઘેર જા તેથી ભીમજી શ્રાવક-સુખી થયે દાનાદિક પુણ્ય કરીને સદ્ગતિનું ભાજન થયેા માટે સદ્ભાવના પૂર્વક અલ્પ આપેલ દાનથી મહાન મનાય છે.
•
એકલા ધનાદિકથી મહાન્ મનાતુ નથી.
ટેકીલા માણુસા વ્યવહારિક કાર્ટમાં જેમ ટેકના ત્યાગ કરતા નથી તેમ ધાર્મિક કાર્યોમાં પણ લીધેલી ટેક શ્રદ્ધાને વિવિધ લાલચ આપનાર મળે તા પણ છેડતા નથી કહેવાય. છે કે જે રાખે ટેક, તેને મળે અનેક ૫ 'તુ જે ટેક શ્રદ્ધાને રાખતા નથી તેની પાસે કાઈ સજ્જન આવતા નથી તેના ઉપર કોઇ વિશ્વાસ ધારણ કરતા નથી. સંભળાય છે કે મારવાડી એક શેઠ - અમદાવાદ જેવા શહેરમાં માટા વેપાર કરે છે હજારો રૂપિયાના માલ ખરીદ્ધ કરવા પૂર્વક યથેચ્છભાવ આવે ત્યારે વેચીને હજારો-લાખા રૂપિયાની કમાણી કરે છે એકદાલાખ રૂપિયાના તૈયાર માલ ખરીદ્યો પણ તેના ભાવ એસી ગયા. તેથી તે માલ વેચી શકાયા નહીં. અને જેની પાસેથી માલ લીધા છે. તે આવીને મુદ્દત પુરી થતાં રાણી વારે વારે કરે છે મુદ્દત મુજબ નાણા જે ચૂકવાય નહી તેા આમ
For Private And Personal Use Only