________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
આ. કીતિ સાગરસૂરિ રચિત
પડી કે, વાગ્ ભટ્ટ મહામત્રી શત્રુંજયના પુનરૂદ્ધાર કરવા તત્પર અન્યા છે તેથી તેઓ આ પવિત્ર કાય માં પુણ્યના ભાગી બનવા માટે પાલીતાણા આવ્યા. અને શક્તિ મુજમ કેાઈએ હજાર દશ હજાર તથા કોઇ ધનિકે કરાડાપતિ હાવાથી લાખ રૂપિયા ટીપમાં ભરાવ્યા. તે વખતે ભીમજી કરીને શ્રાવક હતા તેને પશુ ટીપમાં શકય રૂપિયા ભરવાની ભાવના થઈ પણુ પાતાની પાસે રૂપિયા હતા નહી. મુડીના એક રૂપિયાના આધારે ઘીના વેપાર કરતા. ખહાર ગામના ડીઆએ આવેલ હાવાથી ઘીની સાથે પાતાના ભાવ વધ્યા. એક રૂપિયાના અશ્વિક લાભ થયા તેથી શ્રીમાન્ વાગ્ભટ્ટમંત્રોજીની પાસે આવી ટીપમાં એક રૂપૈયા ભરાવવાની ભાવના દર્શાવી. મંત્રીજીએ પૂછ્યું. તમારી પાસે કેટલી મિલ્કત છે ભીમે કહ્યુ` કે એકજ રૂપિયાની છે. પુણ્યવા હેારા લાખા ટીપમાં ભરાવે છે. તે જાણી મારી ભાવના વધે છે માટે આ રૂપિયા લઇ મારી ભાવના પૂરી કરા. તેની ભાવના અને સર્વસ્વ દાનની કદર કરી ટીપમાં તેનું પ્રથમ નામ લખ્યુ. તેથી ધનાઢયા નાખુશ બન્યા અને કહેવા લાગ્યા કે આમ કેમ કર્યું* ? મહામ'ત્રીજીએ કહ્યુ કે તમારી પાસે જે સ'પત્તિ છે. તેમાંથી શતાંશ ભાગે તમાએ આ પુણ્યના કામાં અર્પણ કરી નથી. અને સુંદર ભાવનાવાળા આ ભીમજી શ્રાવકે સઘળી મિલ્કત મુડી અપણુ કરેલ છે. તા તમારા સર્વેમાંથી વધારે ભાવનાવાનું કાણુ ? પાતાની આજીવિકાની દરેકાર કર્યા વિના તેની મુડી એક રૂપિયાની હતી તે આપણુ કરી. તેથી તેનું નામ પ્રથમ લખ્યું. શેઠીઆ પણ શાણા હાવાથી ખુશી થયા. ભીમાજી પેાતાને ઘેર આવી સ્ત્રપત્નીને સઘળી
For Private And Personal Use Only