________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
આ. કીતિસાગરસૂરિ રચિત ખાવાની માગણી કરી ભેજન હોવા છતાં પણ તને થોડું પણ આખું નહી અને ધૂતકારી કાઢી મૂકે તે મેં તે વખતે સારું કર્યું નહી. અત્યારે પસ્તા કરું છું અને માફી માગું છું. આ મુજબ સાંભળી તેણે શેઠની પાસે ફળાદિક તથા પાણીને ભલે ઘટ મુકીને કહ્યું કે સુખે યથેચ્છ ફળાદિક ખા અને પાણી પીવે શેઠે શરમીંદા બનીને ખાધું અને પીધું તેને ઉપકાર માની વિચાર કર્યો કે, હું માટે કે ભાતુ પાણી આપનાર માટે? હવેથી કેઈપણ આંગણે આવેલાને નિરાશ કરે નહી. યથાશકિત સહારો આપ ધનાદિક હેતે શા માટે કૃપણુતા કરવી દુનિયામાં નીતિશાસ્ત્રનું લખાયું છે કે
અન–પાણી અને મધુર વાણી આ ત્રણ રત્ન છે જેણે મધુર વાણ પૂર્વક અન–પાણીને સહારે આવે તેણે ત્રણ રને આપવા સમાન છે તૃષાતુરને ખીસ્સામાં રહેલા રત્ન વિગેરે તૃષાને મટાડતી નથી. તેમજ ક્ષુધા બલવતી લાગી હોય ત્યારે ખીસામાં રહેલ રત્ન-સોના મહેરે અગર કરન્સી નોટે સુધાને ખસેડતી નથી. તે વખતે મધુર વચન પૂર્વક મૂકેલ અન્નપાણી જીવનમાં પ્રાણેને સતેજ કરે માટે અન્ન-પાણી અને મધુર વાણનું દાન દીધા કરી શક્તિ હેતે પણ જે અનાદિ ત્રણ રત્ન આપીને જીવનમાં પ્રાણેને સતેજ કરતા નથી તેઓને કેઈ પ્રસંગે સહારે મળતું નથી અનુકંપા દાનને કઈ પણ શાસ્ત્રમાં નિષેધ નથી તેથી માણસે સારા નિમિત્તો મળતાં ધર્મ પામી સદાચારાનું પાલન કરી સદ્ગતિનું ભાજન બને છે. ૮૪ હજાર-લાખો રૂપિયાનું દાન કરનાર ધનિકના
For Private And Personal Use Only