________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર
કીતિ સાગરસૂરિ સૂચિત
બીજે દિવસ મારી નખાવે છે મનમાં એવા વહેમ ભાઈ મેઠી છે કે સઘળી સ્ત્રીઓ ખરામ દુષ્ટાચારવાળી હોય છે આમ ધારણા રાખી જેની સાથે સાદી કરે છે. તેણીના ખીજે દિવસે નાશ કરાવે છે. તેથી સઘળો પ્રજામાં હાહાકાર વતી રહ્યો. ખાદશાહ માગણી કરે અને જો પેાતાની કન્યા પર ણાવે નહી તે તેનું પણ આવી મને. માગણી નામ જીર થાય નહી. દરરાજ એક પુત્રીને આપવી પડતી. પણ કાઇનાથી સામનેા થાય નહી અને સમજાવી શકાય નહી. આવી આદશાહની કતલ દેખી વજીરની એક પુત્રી કંપી ઉઠી. ભલે મારૂં મૃત્યુ થાય પણ સ છેકરીઓને મરણુમાંથી બચાવુ, આમ વિચારી સ્વપિતા વજીરને કહેવા લાગી કે પિતાજી માદશાહ સાથે મને પરણાવે. વજીરે કહ્યું બેટા ? તને માલુમ નથી કે તે એક દિવસ પરણીને બીજે દિવસે તેને મારી નખાવે છે. હાથે કરીને મરવાનું શા માટે માગે છે? તે માદશાહ ઘણા ક્રુર છે. માટે તેની સાથે સાદી કરવાનુ માંડી વાળ. પુત્રીએ કહ્યું કે ભલે મારૂં મરણ થાય પશુ સઘળી કન્યાઓનું રક્ષણુ કરવાની મારામાં તાકાત છે. બુદ્ધિબલે બાદશાહને વશ કરી તેણીનું રક્ષણ કરી શકીશ. અને હું પણુ મરણુ પામીશ નહી. માટે ખાદશાહ સાથેજ પરણાવે. બીજા સાથે સાદી કરવી નથી. પુત્રીને કદાગ્રહ જાણી વજીરે આદશાહને પેાતાની પુત્રી સાથે સાદી કરવાનુ કહ્યું રાજાએ કહ્યુ અરે વજીર ! તારી પુત્રીને જાણી જોઈને શા માટે મારી નાખે છે તુ' જાણે છે તેા ખરા .ખીજે દિવસે પર્ણીને એગમને મારી નખાવુ છુ.... વજીરે કહ્યું, મારી પુત્રીએ તમારી
આ.
For Private And Personal Use Only