________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
“ આમ વિચારણા કરે છે, તેવામાં શેઠની નજર તેના સામી પડી. અને પૃચ્છા કરી કે ભાઈ શી વિચારણા કરે છે. તેણે કહ્યું કે આધિ-વ્યાધિ અને ઉપાધિ રહિત બનવા માટે દેવની આરાધના કરી. દેવે પ્રસન્ન થઈને કહ્યું કે તારે કેવું સુખ જોઈએ, મેં કહ્યું કે આધિવ્યાધિ વિગેરે વિનાનું. દેવે કહ્યું કે એવી કઈ વ્યક્તિ હોય તેને શોધી તપાસ કરી મારી પાસે લાવ! તેથી તપાસ કરતાં હે શેઠ! તમે સઘળી બાબતે સુખી દેખાવે છે. આમ, વિચારણા કરતે હતા. શેઠે કહ્યું કે મારા જે કઈ દુઃખી નથી. જે જે મારા જેવું સુખ માગતે નહી. નહીતર પસ્તાવાને પાર રહેશે નહીં. અરે શેઠ! આમ તમે કેમ બોલે. છે હું તે તમને સઘળી વાતે સુખી દેખું છું. શેઠ કહે, સાંભળ પૈસે ટકે સુખી તે છું પણ એક પુત્ર જમ્યા પછી ઘરમાં પત્નીને અસાધ્ય વ્યાધિ થયે. દવામાં ઘણા પૈસા ખર્ચા પણ તે વ્યાધિ નષ્ટ થયું નહીં. ત્યારે મારી પત્ની નાના પુત્ર માટે અશિસ કરવા લાગી. અને કહેવા લાગી કે આ થએલ રેગ મટતો નથી અને મરી જવાશે. આ બે વર્ષના બાળકની શી વલે થશે ? તમે મારા મરણ પછી બીજી બાયડી કરવાના. તેણને પણ પુત્રાદિક થશે. પછી તે મારા દીકરાને કઈ પુછશે નહી. શક્ય માતા શક સંતાનેને સંભાળશે કે મારા દીકરાને? શેઠે તેને શાંત કરવા કહ્યું કે ભલે અપર માતા કદાચ સંભાળ રાખે નહી. પણ દીકરો મારે પણ ખરો? હું સંભાળ કશું નહી રાખુ? મારા પર વિશ્વાસ છે કે નહી. તેણુએ કહ્યું કે
For Private And Personal Use Only