________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩.
આ. કીતિ સાગરસૂરિ રચિત
ખાલી હાથે જવુ તેમાં જ કુશળતા છે. અને વિજ્ઞાન જે જાણ્યું તેની સાક્તા અને સફલતા છે. આમ વિવેક કરીને ખાલી હાથે આ વિદ્યાથી આવ્યા. અધ્યાપકે પુછ્યુ કે તારા સિવાય સઘળા વિદ્યાથીએ ઘરેણા ગાંડા લઈને આવ્યા. તું કેમ લાવ્યે નહી ? સાહેબ ? કેવી રીતે લાવું? મારી પાસે તા પહેરેલા સિવાય વસ્ત્રાભૂષણેા તથા સોનામહારા છે જ નહીં. ઘરમાં ચારી કરી ગુપ્ત રીતે લાવું તેા કરેલા અભ્યાસ વૃથા થાય. નીતિ ધર્મ ઉપર લાત પડે. અને જાહેરમાં આવુ તે હાંસીપાત્ર મનુ, તેમજ વળી તમે કહ્યું હતું કે કાઈ દેખે-જાણે નહી તે મુજબ લાવવી પરંતુ કદાચ સગાં સંખ'ધી દેખે જાણે નહી. પણ હુ· પાતે તે। દેખું અને જાણુ હું કે ચારી કરીને આ માલ લાવવામાં આવ્યા છે. માટે કાંઇ પણ લાખ્યા નહીં. મ્હને પત્ની કરતાં પ્રમાણિકતામાં અષિક પ્રીતિ છે. આ સાંભળી અધ્યાપક મનમાં ખુશી થયા. અને કહ્યું કે તું જ મારી કન્યાને લાયક છે, ચારી કરીને લાવેલા વિદ્યાથી ઓને કહ્યું, તમેા ભણ્યા-પણ ગણ્યા નહી. તમેાએ કષ્ટ કરીને વિજ્ઞાનના અભ્યાસ કર્યાં તે ફાગઢ છે, અભ્યાસ કરીને ચારી કરવાનું શિખ્યા તેથી તમારામાંથી કાઈને આ ખાલી હાથે આવેલા વિદ્યાથી સિવાય કન્યા દેવામાં આવશે નહી. મારી પાસે વસ્ત્રાભૂષણેાને તથા સેાના મહારાના તટે નથી. આ તે તમારી પરીક્ષા કરવા માટે કહ્યું. આમ કહીને પેાતાની કન્યા પ્રમાણિક અને પોતાના આત્માને ઓળખનાર વિદ્યાર્થીને પરણાવી. અને કન્યાદાન અધિક દીધુ, કન્યા પણ લાયક પતિ મળવાથી આત્મ સાધન
For Private And Personal Use Only