________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ,
૪૨૯ વર મળે તે તેને સુખશાતા રહે લાયક વિનાને પરણાવવામાં આવે તે પગલે પગલે વિડંબના થાય. આમ વિચારી બીજે સ્થલે તપાસ ન કરતાં પોતાના વિદ્યાથીઓને કહ્યું કે તમે શ્રીમંતના નબીરા છે અને વિજ્ઞાનને જાણી સારી રીતે પટુતા-કુશળતા મેળવી છે તેથી મારી પુત્રીને લાયક વરની જરૂર છે માટે તમારામાંથી તમે વસ્ત્રાભૂષણ અને હજાર સેનામહે કેઈ દેખે નહી અને કેઈ પણ જાણે નહી તે લઈને આવે તે અમને પસંદ પડશે તેની સાથે લગ્ન કરાવીશું. વિદ્યાર્થીઓએ તે કન્યાને દેખી હતી. રૂપવતી અને વિવેકી તથા વિજ્ઞાનમાં કુશળ હેવાથી તેના ઉપર સઘળા વિદ્યાથીઓને ઘણે પ્રેમ હતું તેથી તે વસ્ત્રાભૂષણ તથા સોનામહ લેવા માટે પોતાના ઘેર ગયા. પણ પોતાની પાસે ન હોવાથી ઘરમાં છાની માની રીતે ચોરી કરીને લાવીને અધ્યાપકને આપી. તે વિદ્યાથીઓ પૈકી એક વિવાથી પ્રમાણિક હતું અને ન્યાય નીતિ ધર્મમાં તથા આત્મ જ્ઞાનમાં પ્રવીણ હતે. તે વિચાર કરવા લાગ્યો. મારી પાસે તે તે કન્યાને ચગ્ય વસ્ત્રાભૂષણ નથી તેમજ એક પણ સેનામહોર નથી. ચેરી કરીને માતાપિતાને છેતરી લઈ જઉં તે મારું જ્ઞાન લજવાય-હાંસીપાત્ર બને-માટે માત પિતાને છેતરી ગુપ્ત રીતે જવામાં કાંઇ માલ નથી. તથા માતપિતા વિગેરે દેખે નહી. પણ હું પોતે તે દેખું છું અને અધ્યાપકે તે કહ્યું છે. કેઈ પણ દેખે નહી અને જાણે પણ નહીં આ મુજબ લાવવી, તે પછી તે વઆભૂષણ વિગેરે છાના લીધા કરતાં
For Private And Personal Use Only