________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
તે વિશ્વાસ ઘાત કર્યાં. તા પછી લાગ મળે મારા વિશ્વાસના ઘાત કેમ નહી કરે તારા જેવા સેતાનને મંત્રીપદ કેવું ? આમ કહીને તેના પણ શીરચ્છેદ કરાવ્યેા મનની મનમાં રહી અને દ્રુતિમાં ગયા માટે સારા સગુણવાળુ કે ખરાબ ગુણવાળું કાય કરતાં ભવિષ્યમાં તેનું ફૂલ કેવુ આવશે તેને વિચાર આવશ્ય કરવા જોઈએ સારા કાર્યોંમાં પશુ વિચાર અને વિવેક કરતાં સુદરમાં સુદર લાશ પ્રાપ્ત થાય માટે દરેક કાર્યો કરતાં ભાવિના વિચાર કરવા લાલને લઈને પેલા બ્રાહ્મણે વિશ્ર્વાસઘાત કર્યો, પણ પેાતાના જ પ્રાણા ઉગારી શકયા નહી. માટે કાઈની સાથે પ્રસ'ગ પાડતાં પણ વિચાર કરવાના છે.
૪૨ શ`કા લાવીને અન્યને મારી નાંખવાના ઉપાય કરવા નહી.
70
કાઇ એવા માણસા હાય છે સદાય શ'કા. ખીજાઓના વચના સાંભળીને કરતા હાય છે અને એવું માની બેસે છે કે આ માણસા મારી વાતા કરી રહેલ છે અને મારી ફજેતી લેાકમાં કરશે ખીજા માણસો તેા બીજી સામાન્ય વાતા કરતા હાય છે પણ દોષી હાવાથી પાતે એમજ માનતા ડાય છે. કે મારી વાતા જ કરે છે તેથી જ શકાતુર ખની અન્યજનાને દુઃખ દેવા અગર સકૅટમાં સપડાવવા વિવિધ ઘાટ ઘડનારને જ નુકશાન થાય છે અને પાતાનાના અનાચારા જાહેરમાં આવે છે।
એક ગામમાં રસિકલાલ કરીને વષ્ણુવ હતા તે
For Private And Personal Use Only