________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ અધિક કિંમતી અને મહિમાવંત છે. ૧૭ “મેહમુગ્ધ અજ્ઞજનેને માલુમ પડતી નથી કે દેવદુર્લભ મનુષ્યની કાયા મલી છે. દેવે પણ આ કાયાને ઈચ્છી રહ્યા છે. કે ક્યારે મનુષ્યની કાયા-શરીર મળે, ને અમે જ્ઞાનક્રિયા વિશેરેની આરાધના કરી અપાર સંસાર
સાગરને પાર પામીયે. આવી કાયા, સર્વ શક્તિઓનો તથા સિદ્ધિ-શુદ્ધિને પ્રાપ્ત કરવા મલી છે. તેને સદુપયોગ કરવા પૂર્વક સંસાર સાગરને પાર પામીએ અને આધિ-વ્યાધિ અને ઉપાધિઓ મૂલમાંથી ખસે તે પ્રયાસ કરીએ. સાંસારિક વિષમાં તે પરિણામે પરિતાપ જ છે. આવી સમજણ નહી હોવાથી અમુલ્ય કાયાને જેમ તેમ વિષય કષાયના વિચારોમાં અને વિકારોમાં વૃથા વેડફી દે છે, કે એક માળીના બગીચામાં વિવિધ વેલડીએ સુગંધથી મહેકી રહેલ છે. વૃક્ષે પિતાની શીતલ છાયા વડે ભાગમાં આવેલને આરામ આપી રહેલા છે. તથા ન ઓળખાય એવી જડીબુટ્ટીઓની વનસ્પતિ પણ ઉગી રહેલ છે. તથા તેઓ અંદર ઢેર ઢાંખરને ખાવા લાયક ઘાસ પણ ઉગેલ છે. બગીચાને માલી–ઉગેલા ઘાસને ઉખેડી નાંખતા હતા. અને ઘાસ સાથે ભેગી રહેલ જડીબુટ્ટીઔષધિને ઉખેડી નાંખવા લાગ્યું. તેવામાં આવેલ કુશળ વઘે કહ્યું કે અરે માલી! ઘાસ ભેગી આ રોગનાશક ઔષધિને ઉખેડી નાંખ નહિં–જે તેનું રીતસર પિષણ મળશે તે તને અને જન સમુદાયને ઘણે લાભ થશે. આવી
For Private And Personal Use Only