________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ મિશ્રિત સુખ માટે પ્રયત્ન કરતા હોવાથી તેને નિર્ભય સત્ય સૂતેષ મળે કયાંથી? અમૃતના ઘડામાં વિષય વિષને દેખતા નથી અને ઠંડી કરી તેઓ અમૃતની આશાએ. વિષનું પાન કરી રહેલા હોય છે. ૧૩૬ નિર્ભેળ સધની ઇચ્છા હોય તો સંયમ
સમતા–ઉપશમ-વિવેકને ધારણ કરે.
વિષ હશે તે દુર ખસી જશે. અને આત્મિક શુદ્ધિને. આવવાને અવકાશ મળશે અન્યત્ર કાં પરિભ્રમણ કરી છે! શક્ય સંયમને આદર કરી સંવરમાં મનવૃત્તિને જોડે સંતોષ ગેરહાજર નથી. ક્ષશુનિવાસી સાંસારિક સુખમાં મુગ્ધ બનેલાને શાશ્વત સતેષ મને નહી જ. અને થએલી ખરજાને દુર કરવા કૌવચને લગાડવાથી ખજ વધવાની કે ઘટવાબી ? તેને વિચાર કરવાની ક્ષણે ક્ષણે જરૂર છે જ્યારે ખરજ વધશે. ત્યારે વેદના જ થવાની
વિષય સુખમાં લંપટ બનેલને તે મળેલ સુખ, સંસાર સાગરમાં ખરાબે ચઢાવી ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે અને સુખને બદલે વિવિધ સંકટમાં ફસાવી દે છે કારણ કે સેવા કાલ્પનિક સુખ, તેઓને સત્ય સુખ તરીકે ભાસતા હોવાથી સજનેને ઉપદેશ-માતપિતા વિગેરેની શિખામણ ગુરૂદેવની પ્રેરણાને ઠકકરે મારે છે તેઓ સહુથી કહે છે કે વિષય સુખમાં લપટ બનવું તે સુતેલા પાપને જગાડવા જેવું છે અને અગ્નિમાં ધૃત-હેમવા જેવું છે માટે લંપટ અનવું તે મહાન દુઃખનું કારણ છે આ મુજબ શ્રવણ કરી મુખે તે બરાબર તમે કહેશે પણ મારાથી તે મુજબ બનશે -
For Private And Personal Use Only