________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ તિ બોલાવવામાં આવ્યા, જુબાની લેવામાં આવી. શેઠે કહ્યું કે
મેં ખંજર માર્યું નથી પણ જેને ખંજર વાગ્યે હતું તેના શરીરમાં રહેલા ખંજરને બહાર કાઢયું છે. ન્યાયાધિકારી સાક્ષી માગે છે. તે અરસામાં જે પેલો ખંજર મારીને નાસી ગયેલ તે રસ્તે જતાં બીજા પિલીશે તેને પકડ અને કેર્ટમાં હાજર કર્યો. તથા જેને ખંજર વાગ્યું હતું તે માણસ પણ કેટમાં હાજર થયે તેણે કહ્યું કે સાહેબ! શેઠે મને ખંજર માર્યું નથી. પણ મારા ઉપર દયા આવવાથી શરીરમાં રહેલ ખંજરને બહાર કાઢયું છે. મારનાર તે આ પિલીશના હાથે પકડાએલ સામે ઉભે તેજ છે ખંજર મારનાર કાંઈ બેલી શકયે નહી. કાર્ટમાં લેવા આવનાર માસે સમુદાયને દેખતાં ન્યાયાધીશે બીન શહેગાર અને નિષ તરીકે જાહેર કર્યો. દયા કરતાં શેઠની કસોટી બરાબર થઈ, પણ કસેટીમાં આવતાં હહ થયા. ત્યારે પ્રશંસા પાત્ર બન્યા. સેવા ભક્તિને પ્રભાવ વારો અને શેઠ આનંદ પૂર્વક તથા સન્માન સહિત પિતાને ઘેર આવ્યા માટે સેવા-ભક્તિ કરતાં સંકટ આવે તેને કાટી માનીને દઢ બનવું.
૪૧ અજ્ઞાની મનુષ્ય પ્રાણે કરતાં તથા પુણ્ય કરતાં પૈસાઓને અધિક સુખદાયક માનતા હેવાથી પ્રાણે-૫ણય કર્યો તથા ધર્મના ભેગે પણ પૈસાએનું રેક્ષણ કરવા ઘણા પ્રયાસ કરતાં માલુમ પડે છે. ભલે પોતાના પ્રાણ નાશ પામે, પુણ્ય ક્રિયાઓ હાશિ તથા સલાચાર નાશ પામે પરંતુ પૈસા રહો
For Private And Personal Use Only