________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ રચિત
માયુ" છે. તેથી તમા ગુન્હેગાર અન્યા છે શેઠે કહ્યું મે ખ ંજર માયુ નથી મારનારા ખજર મારીને નાશી ગયા છે. આ પીડાતાના ઉપર દયા આવવાથી શરીરમાં રહી ગએલ ખજરને બહાર કાઢું' છુ. પેાલીસ અને તેના અધિકારીએ કહ્યુ કે તમેજ આ માણસને માર્યું છે તમારી ચાલાકી હવે ચાલશે નહી. આમ કહીને હાથમાં મેડીએ લગાવી જેલની કાટડીમાં તેએ લઇ ગયા. અને કહેવા લાગ્યા. એક હજાર રૂપિયા આપેા તે મુક્ત કરવામાં આવે નહીતર તમારા પર ફાદારી કેશ માંડવામાં આવશે. તમા વધારે દુ:ખી થશે। માટે પ્રથમ ચેતી એક હજાર રૂપિયા આપી ઢો આ સાંભળી શેઠ નિર્ભય બની કહેવા લાગ્યા. આમ દમદાટી આપવાથી હું ગભરાતા નથી. તમારાથી થાય એટલ કરી લા ! સેવાભક્તિ કરતાં દયાને કરતાં કોટી આવે, પણ જે ગભરાય નહી. તે પણ્ણિામ સારૂ આવે છે. પેાલીશ અધિકારીએ પેાતાના સ્વાર્થ ખાતર શેઠને માર માર્ચ તા પશુ હિંમત રાખીને કહેવા લાગ્યા. મેં તે તે માણસના શરીરમાં ખંજર બહાર કાઢ્યું. મારનારા નાસી ગયા છે. એક પૈસે પશુ તમેને આપીશ નહી. જેને મજર વાગ્યુ છે. તેના સગાં વહાલાંને ખબર પડતાં ત્યાં આવી તેને ઘેર લઈ ગયા. દવા સારવાર કરતાં સાન્ન થયા. અને સગાં વહાલાંને તથા અન્ય માણસાને કહેવા લાગ્યા કે પેલા બજર મારીને નાશી ગયા પણ અમુક શેઠે શરીરમાંથી ખંજરને બહાર કાઢી મરતા બચાવી લીધે તેમના ઉપકાર ભૂલાય એમ નથી. પાણીથે રાજદારી કેશ માંસ. શેઠને ફામાં
For Private And Personal Use Only