________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત પિતાના દેને ગુપ્ત રાખવા જાહેરમાં આવે નહી તે માટે જેટલી બુદ્ધિ હોય તેટલી મહેનત કરે છે બોલવામાં ચાલાકી વાપરે છે પણ છેવટે તે દોષી જાહેરમાં આવતાં વાર લાગતી નથી. માટે તે દેને દૂર કરવા જેટલી બુદ્ધિ હોય તે પ્રમાણે પ્રયાસ કરે. પછી ભય શંકા ખેદ જેવું કાંઈ પણ રહેશે નહી. મનમાં પોતાની ઉન્નતિ થાય. તેવી બુદ્ધિ અને બલ રહેલું છે. પણ તેને સદુપયોગ કરવાનું આવડતું ન હોવાથી ઉન્માગે વાપરી દેશે કરતા રહે છે. અને મહાવિપત્તિઓમાં ફસાઈ દુઃખી બને છે. માટે વિવેક પૂર્વક વર્તન કરે, ઘણે ભાગે જગત્ જર કરતાં પત્ની પરિવાર અને જમીન-ઘર મકાન માટે દેવદાનવ અને માન, દેને સેવી સુખી થવાના અભિલાષી હોય છે. પણ દોષે કપટ-પ્રપંચ કરવાથી તે કદાપિ સુખી થવાની અભિલાષા સફલ બનતી નથી. પણ વેર વિરોધાદિક વધે છે. અને બુદ્ધિ બલ તથા સંપત્તિને હાનિ થવાને પ્રસંગ આવે છે. બુદ્ધિ બલને ઉન્માગે વાપરી કપટ કલા કરીને કુંટુબમાંથી-કંપનીમાંથી જુદા પડતા. અગર ફારગત થતાં વધારે ભાગને માગશે વધારે ભાગ ન મળતાં તેફાન કકાસ કરશે અને સામે રહેલ સંબંધી પ્રેમ સાચવવા ખાતર અને સલાહ-સંપ રહે તે માટે વધારે ભાગમાં જ જમીન આપશે પણ જે ભાગ્યમાં નહી હોય. અગર સદ્વર્તન નહી હોય તે ભાગમાં આવેલ ભાગવા માંડશે. સરખુ મળે. અગર એાછું મળે તે પણ સારા આચાર-વિચાર અને વિવેકવાનેને ભાગ્યાનુસારે અધિક મળી આવે છે અને
For Private And Personal Use Only