________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરિ રચિાદ ધારો કે. મોટી પેઢીના માલીક શેઠના મુનીમ હુશીચાર છે પગાર ઈચ્છા મુજબ શેઠ આપે છે તેથી સ્તુતિ પ્રશંસા કરે છે પણ મુનીમ આજ્ઞા માનતા નથી. તે એક તેને રાખીને પગાર આપશે કે નહિં જ જ્યારે કાઢી મૂકે ત્યારે આમ કહે કે બીજા ગુમાસ્તા ઉપર શેઠ, પ્રેમ રાખે છે અને હું હુંશીયાર હોવા છતાં પણ પક્ષપાત કરી હને કાઢી મૂકે છે. આ પ્રમાણે તેનું કથન વ્યાજબી કહેવાય કે? નહિ. કઈ પણ ડાહ્યો માણસ તેને કહેશે કે તું આજ્ઞા માનતું નથી. અને તેમનાથી અવળું કરે તે તને કેણુ રાખે? ભલે તું હુંશીયાર કે બહાદુર હેય. માટે આજ્ઞામાં સ્તુતિ ભક્તિ સમાય છે જેનામાં આજ્ઞાને પાલવાની શક્તિ નથી તેમજ ભાવના નથી તેઓને પક્ષપાત ભાસે છે અને જેને આજ્ઞા પાલન કરવાની શક્તિ છે. તેઓને પક્ષપાત ભાસને નથી. તે તે આજ્ઞા પાલનમાં પરાયણ હેય છે.
એક શિષ્ય ઉપર ગુરૂ મહારાજને આજ્ઞા પાલન કરતે હોવાથી અધિક પ્રેમ હતું. ત્યારે બીજા શિષ્ય કહેવા લાગ્યા કે ગુરૂમહારાજ, પક્ષપાત કરે છે. પેલા શિષ્ય ઉપર અધિક નેહ રાખે છે. આ પ્રમાણે સાંભળી ગુરૂ મહારાજે કહ્યું કે મારે કઈમાં પક્ષપાત નથી. પણ ભક્તિ પૂર્વક આજ્ઞાનું જે પાલન કરનાર છે તેના ઉપર સવાભાવિક પ્રેમ થાય છે તેને પક્ષપાત મનાય નહિ. તમે જે શ્રદ્ધા પૂર્વક આજ્ઞા માનો તે તમારા ઉપર પ્રેમ થશે. નાહક અદેખાઈ કરી કમને બાંધે નહી. આજ્ઞા માનતા નથી અને જેના ઉપર પ્રેમ રાખું તેની પક્ષપાત કહી નિજા કરે છે તે ઉચિત કહેવાય
For Private And Personal Use Only