________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર જ્યાતિ
બુદ્ધિના ભ્રષ્ટ કરે છે. માટે નાટક-સીનેમા તકરાર લડાઇ વિગેરેને જોવામાં આસકત બનવુ નહી.
એક યુવાનને નાટક–સીનેમા વિગેરેને જોવામાં ઘણી પ્રીતિ હતી. દરરોજ જોવા જાય. અને પૈસાએાનું પાણી કરે માતપિતા સારી રીતે સમજાવે તે પણ માને નહીં. અને કહેતા કે. નાટક સીનેમા વિગેરેને જોવાથી ઘણી હુંશીયારી આવે છે. અને વ્યવહાર કાર્યોંમાં પ્રવીણુ મનાય છે. માતપિતા, કહેવા લાગ્યા કે, વ્યાવહારિક કાર્યોમાં કેવા તુ પ્રવીણુ અનેલ છે. તે અમે તારી ચાલ ચલગતથી જાણીએ છીએ. ન્યાય નીતિ-સદાચારને ભૂલી ઉન્માર્ગે ગમન કરી પૈસાની સાથે મુદ્ધિબલનું લીલામ કરી રહેલ છે, માટે આ ખૂરી ટેવના ત્યાગ કરેતા જ અમાને સુખ શાંતિ રહે. તારી સ્થિતિ દેખીને અમાને ઘણી ચિન્તા થાય છે. અમારે કાયા એટલા વર્ષો હવે કાઢ્યા નથી. પણ તારી ભવિષ્યમાં કેવી સ્થિતિ થશે. આવી ચિન્તામાં ધાર્મિક ક્રિયાઓમાં સ્થિરતા રહેતી નથી. પણ યુવાન શેના માને ? વૃદ્ધો ભલે ટક્ ટક્ કર્યા કરે. બંદા તા દરરોજ નાટકાદિકને જોવા જવાના જ, એક દિવસ સુસલમાનએ હુલ્લડ કર્યું. તેને બંધ કરવા પેાલીસેાએ ઘણા પ્રયત્ન કર્યો છતાં શાંત થયું નહી. અને ગેાળી બહાર ચાલુ થયા. તે જેવા ખાતર આ યુવાન ખહાર નીકળ્યેા અને હુલ્લડ નજીક આવ્યે તેવામાં એક ગાળી તેને મમ સ્થલે વાગી, અને પ્રાણા
..
For Private And Personal Use Only
૨૨૭
'.