________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત વ્યભિચારી છે પેલે બુદ્ધિમાન છે પણ ઉઠાવગીર છે પિલી સી બેલવામાં જુઠ્ઠી છે અને શેટ્ટી છે ઘરમાંથી ચોરી કરીને છાનું સંતાડે છે. આ પ્રમાણે વિવિધ નિન્દા કરીને મળેલ સુઅવસરને વૃથા ગુમાવે છે. અને તેમાં કેવી વિડંબના ગુપ્ત રહેલી છે. તેને ખ્યાલ આવતું નથી. અવસર મળે કે લવરી–નિન્દા કરવામાં બાકી રાખતી નહોતી.
એક વતન રાજાની રાણી એળેય શણગાર પહેરી દાસદાસીઓની સાથે ઉદ્યાનમાં કેલિ કરવા ગમન કરી રહેલ છે મુખે પાન ચાવતી અને દાસ દાસીઓ સાથે હસીને વાતે કરતી એવી રાણીને શેઠ પુત્રીએ દેખીને પાસે રહેલી બેઠણને ખીજવાઈને કહેવા લાગી કે, “સાંભળ બેન !.આ રાણીએ સળ શણગાર પહેર્યો છે. મુખમાં તાંબુલ છે અને પાછી દાસ દાસીઓ સાથે હસી-મશ્કરી કરવા પૂર્વક બોલી રહી છે કે પ્રકારની લજજા નથી તે આ રાણી કેવી રીતે શિયળ પાળતી હશે? મને તે બેન! તેના શીયળ પતિવ્રતા ધર્મમાં શંકા થાય છે નહીતર આ પ્રમાણે વર્તન હોય નહીં. આ રાણી કોઈની સાથે વ્યભિચાર કરતી હેવી જોઈએ. આવું વર્તન રાજાની રાણીને શોભે નહી. આ પ્રમાણે પોતાની બેઠવણને કહેતી શેઠ પુત્રીની વાતને પાછળ રહેલી દાસીએ સાંભળી. દાસીએ રાણીને વાત કહી. રાણીએ નૃપને પિતાની નિન્દા કરતી શેઠ પુત્રીને બોલાવવાનું કહ્યું નૃપે શેકપુત્રીને બોલવી નિન્દા કરતી હતી તેણીને પુછયું કે તું જે રાણી સંબંધી વાત કરતી હતી તે નજરે ખેલ
For Private And Personal Use Only