________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ કષાયનેને વિકાર વધતું રહે છે. રાગ-દ્વેષના બંધને દષ્ટિ ગોચર થતાં નથી. તે રાગ-દ્વેષથી ઉત્પન્ન થએલ નિન્દા તેને ઈન્દ્રિયગોચર ન થતી હોવાથી વેર વિરોધાદિક વધારી નિન્દા દુખ દેવામાં બાકી રાખતી નથી. કહેવાય છે કે દેવની નિન્દા કરવાથી દરિદ્રતા આવે અને ગુરૂઓની નિન્દા કરવાથી કુલ ક્ષય થાય. સમ્યમ્ જ્ઞાનના સાધન તથા સમ્યગ જ્ઞાનીઓની તથા ધમીજનેની નિન્દા કરવાથી વિવિધ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય જીવેની નિના કરવાથી પાપ બંધાય છે તે દેવ ગુરૂ અને ધર્મની નિન્દા કરવાથી પાપ શું નહી બંધાય? જરૂર બંધાય જ નિદાને ત્યાગ કરે, અને નિદા કરવી જ હોય તો પોતાના અપરાધોની ભૂલોની ના કરે. અને તેની ભૂલે તથા અપરાધ થાય નહીં તેવી કાળજી રાખે નિન્દા કરવાની ટેવવાળા. ભલે પંડિત હોય કે ધાર્મિક કહેવાતા હેય. તે પણ તેથી તેમને વિડંબના આવીને વળગે છે.
કે એક શહેરમાં શેઠની પુત્રી સારી રીતે વ્યવહારિક અને ધાર્મિક અભ્યાસ કરીને નિપુણ અનેલ હતી. તેથી ઘરમાં પાડોશમાં અને સારા શહેરમાં તેને સઘળા માણસે સન્માન સત્કાર કરતા પણ આ પુત્રીને પર નિન્દા કરવાની બુરી ટેવ પટ્ટી હતી. તેથી કેકના દેને દેખી બીજાની આગળ નિદા
સ્વા મંડી પડે પેલે મૂ છે. પેલે છે તે પતિ પશુ
For Private And Personal Use Only