________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ તિ જીંડાએ શું કરવાના છે? હું તેઓને પહોંચી વળવાની શક્તિ ધરાવું છું. પોલીસને પૈસા આપવા પડે તે મને પાલવે નહીં. સીએ કહ્યું કે બીજા માટે ઉદારતા ભલે રાખે નહી. પણ તમારા–અમારા ને પરિવાર માટે તે રાખે. કારણ કે ગુંડાઓની પાસે છરા વિગેરે શા હોય છે તમારી પાસે શસાદિક છે નહી. માટે લુંટાઈ જવાને સંભવ રહે છે પણ આ લેભી અને હઠીલે મારવાડી શેને માને ? ચાલેને, કાંઈ પણ થવાનું નથી. સ્ત્રી વિગેરે સાથે લઇને આગળ જાય છે તેવામાં જ એક ગુંડે આવ્યો. અને કહેવા લાગ્યું કે તમારી પાસે દાગીના-રૂપિયા હોય તે મૂકી દે. માનતું નથી ત્યારે ખંજર સામે ધર્યું. એ નહી મૂકે તે પેટમાં લગાવી દઉં છું. પુત્ર પત્ની વિગેરે કંપવા લાગ્યા. મારવાડીને ધ્રુજારી છૂટી. હાશકાશ ઉડી ગયા. પાંચસો રૂપિયા જે છુપાવ્યા હતા તે આખા ગુડ લઈને પલાયન થઈ ગયે. વળી આગળ જતાં બીજે ગુડ સામે આવ્યો. તેણે પણ ધમકી આપી ને તપાસ કરી તે પાંચસોની નેટે મળી. તે પણ લઈને નાઠે. આ પ્રમાણે પિતાની પાસે હજાર રૂપિયા હતા તે ગુમાવી બેઠો અને રડવા લાગે અને ઈશ્વરને ઠપકે આપવા લાગ્ય, સીએ કહ્યું કે ઈશ્વરને ઠપકો આપે છે, તેના કરતા તમારી હઠીલાઈને તથા લેભીપણાને ઠપકે આપો. પ્રભુ તે કૃપાળુ છે પણ તેમની આજ્ઞાને માની નહી ત્યારે રડવાને પ્રસંગ આવી લાગે. પિલીસને ઈનામ તરીકે દશ રૂપિયા આપવા પડત તેમાં તમે મુંછ બન્યા તે હજાર ગયા. હવે વતનમાં ગયા પછી કેવી રીતે આજીવિકા ચલાવી શકાશે.
For Private And Personal Use Only