________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે અને જ ગઈ છે
મેં મેરી ૧ વખત આ
૨૭*
આ. કીતિસાગરસૂરિ રથિત અને ભીખારી જેવી હાલત થશે. તમારી તાકાત કયાં ગઈ? હુશીઆરી-બહાદુરીની ડંફાસ તે સર્વ પાણીમાં ગઈ. થેડી પણ ઉદારતા પિતાના પરિવાર માટે અને પિતાના માટે રાખી હેત તે આવો વખત આવત નહીં. મારવાડી કહેવા લાગે મેં મેટી ભૂલ કરી. હવે સાવધાની રાખીશ. માટે ઉદારતા સમય સૂચકતા-નિર્લોભતા વિગેરે ગુણેથી માનવતા શેભે છે અને ખીલે છે. તમારી પાસે ભરપૂર ચક્રવર્તી જેટલી સંપત્તિ હશે તે પણ ઉદારતા વિગેરે ગુણે વિના માનવતા ભશે નહી અને મેક્ષ માગે વિવિધ વિદને આવી હાજર થશે. માટે પ્રથમ ડહાપણ લાવીને ગુણેનો સંગ્રહ કરો. પ્રસિદ્ધ થવા કે કીર્તિ પ્રતિષ્ઠા માટે તમે ધનાદિક વાપરતા હશે. પણ તે ઉદારતા નથી. ઉદારતા તે આમિક ગુણ છે. કીતિ પ્રતિષ્ઠા તે જડતાના પડછાયા છે પડછાયે કાયમ રહેતું નથી. પડછાયાને ગુણ માનવાની ભૂલ કરતા નહિ. અને પડછાયામાં મુંઝાતા નહી. ૧૪૮ યશ કીર્તિ-પ્રતિષ્ઠા-મહટાઇ મેળવવાની તમન્ના સુને પણ છેતરે છે એટલે તેઓને ગુણ માની તે મેળવવા ખાતર લાખોની હાનિ કરે
છે અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે વિપત્તિ વિડંબના આવી લાગે છે. ત્યારે હદય બંધ થતાં વિલંબ થતું નથી. કારણ કે મેહમમતાને ત્યાગ થએલ નથી. ધીરતા-ઉદારતા સ્થિરતા આવી નથી. તેવા પ્રસગે કીતિ વિગેરે કારગત થતી નથી. જુઓને મુંબઈના હુલડ પ્રસંગે કેટલાક નામાંકિત પ્રતિષ્ઠિત આબરૂદાર માણસે
For Private And Personal Use Only