________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
આ. કીતિ સાગરસૂરિ રચિત
૪૫ પાસે અનંત લાભદાયી વસ્તુઓ પણ જાણી શક્તા નથી.
કારણ કે. તેની નજર બહાર પરિભ્રમણ કરતી હાય છે ત્યારે આન્તર દૃષ્ટિ અન્તરામ મહાશયે . પેાતાની સમીપમાં રહેલ અમુલ્ય વસ્તુઓને તથા કીમતી વસ્તુઓ જાણી તેના વિવેક કરીને આ લાક અને પરલેાકમાં સાથે રહેનારી વસ્તુઓ ગ્રહણ કરે છે તેથી જ તેમને દીનતાહીનતા ભાસતી નથી. અને આનંદમાં ઝીલ્યા કરે છે ત્યારે માહ્ય દૃષ્ટિવાળા મનુષ્યા. પાતાની પાસે સત્ય વસ્તુઓ હાવા છતાં અજ્ઞાનતાથી પેતાને દીન-હીન અને દુઃખી માની વારે વારે વલાપાત કરે છે
ચિન્તામણિ રત્નની સ્થા
એક શેઠ, પૈસા-પરિવાર-પ્રતિષ્ઠા વિગેરેથી સપન્ન હતા. તેથી પોતાને સુખી સમજતા-પણ અજ્ઞાનતા–રાગ–દૂષ માંહ વિગેરે કેવા કેવા દુઃખ દાયક છે અને કારમી કતલ છે તથા ખાદ્ય દૃષ્ટિની કેવી ભય’કરતા છેતે સમજતા નથી. એકદા બહાર પરિભ્રમણુ કરતા ચિન્તામણિ હસ્તગત થયા પણ તેના સ્વરૂપની તથા પ્રભાવની ખબર નહી હાવાથી તેને રૂપાળા પથ્થર માની કેાઈ ખપમાં આવશે આમ માની ઝવેરાતની પેટીમાં સૂકા ચારાએ તેના ઘરમાં ખાતર પાડયું. શેઠ ભર નિદ્રામાં રાવાથી તેમને ખબર પડી નહી. પ્રમાદ મગ્નને કેટલી, અને કાણુ ચારી કરી રહેલ છે. તેની ખબર કયાંથી પડે ? સવારમાં શેઠ જાગ્યા ઘરમાં ખાતર પડેલ હોવાથી શાક સતાપ કરવા
For Private And Personal Use Only