________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત દરમ્યાન અનંત યાતના ભેગવી હશે. અને જોગવવી પડશે માટે દેવ દુર્લભ માનવ ભવ પામીને એવી ઉમદા ઉપાસના કરે કે અનંત ભવના કર્મો ખસવા માંડે અને લઘુકમ બની અલપભવમાં સંસાર સાગરને પાર થાય. સોનુ ચાંદીકે તેને સંગ્રહ કરવાથી શેક–ચિન્તા-કલેશ-કંકાસાદિ સંસારને આરે આવશે નહી. પાર પહોંચાશે નહી–ઉલ્ટી કર્મ બંધ સાથે ચિન્તા પરિતાપાદિ જવાલાએ વધવાની જ.
એક ઝવેરીની એવી માન્યતા હતી કે સોનુ ચાંદી-વિગેરેને સંગ્રહ હશે તે ચિન્તાઓ નાબુદ થશે. નિશ્ચિત રહી શકાશે આ વિચારી તેને સંગ્રહ કરવા લાગ્યું કે પારસમણિ મળે તે શાંતિ મળે. આ વિચાર કરીને પારસમણિની શોધમાં ગામેગામ-નગરે નગરે ભટકે છે. પણ તે પ્રાપ્ત થએલ નહી હોવાથી કંટાળી કેઈ એક ગામની બહાર વૃક્ષની છાયામાં આરામ લેવા બેઠા. તેવામાં ભરવાડના મહાટા ઘેટાના ગળામાં બાંધેલ પારસમણિ દેખી ઘણેખુશી થયે હદયમાં ઉત્સાહ આ ભરવાડને તેની ઇચ્છા મુજબ રકમ આપી તે ગ્રહણ કરીને પિતાના સ્થલે આવી ગામમાં જેટલું લેખંડ હતું તે એકઠું કરી પારસમણિના સ્પર્શથી સેતુ બનાવ્યું. તે પણ ચિન્તા વલોપાત ગયે નહી. બીજા ગામમાંથી તથા શહેરમાંથી લોખંડ લાવી સુવર્ણ બનાવ્યું. હવે તે તેનું રક્ષણ કરવાની ચિન્તા બાળવા લાગી. એક ઘડી પણ ચેન પડતું નથી. જ્યારે પારસમણિ હતું નહી ત્યારે ઘડી ભર શાંતિ રહેતી તેથી ચિન્તાને દૂર કરવા માટે ગુરૂદેવની પાસે આવી વંદના પૂર્વક હોય દાહ મટે અને શાંતિ મળે. તે માટે પુછવા લાગ્યા. '
For Private And Personal Use Only