________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ ગ્રતા અને આત્મ ચિન્તવન બનવું દુષ્કર છે. તથા આત્મ બલ: વધતું નથી, સમયની અનુકુળતા મુજબ એકાંતમાં આધિવ્યાધિ અને ઉપાધિ રહિત ધીરજ પૂર્વક શાંત મનથી કરેલી નેશ્વરની આરાધના અનેક ભવના સંચિત કર્મોને દુર કરે છે, પણ બેદરકારીથી-એકાગ્રતા વિના કરેલી ઉપાસના યથાર્થ ફેલવતી બનતી નથી. ફક્ત કાંઈક પુણ્યબંધમાં કૃતાર્થ બને છે. આપણે તે કર્મ મલને દુર કરે છે. તે સ્થિરતા વિના કયાંથી બને ? પુણદયે પારસમણિ પ્રાપ્ત થએલ હોય. તેને સ્પર્શ થતાં સુવર્ણ થાય છે. અને સુવ. નથી સાધન સંપન્ન બનાય છે. આજીવિકાદિકની ચિન્તા
હતી નથી પણ તેનાથી કર્મકાટની શુદ્ધિ થતી નથી. પરંતુ ભક્તિ ભાવ પૂર્વક એકાગ્રતાથી કરેલી ઉમસના, મને
અદ્ધિ કરીને કમલને કાઢવા સમર્થ બને છે. માટે દરરોજ જય કાલ જીનેશ્વરની પ્રાર્થના-પૂજા-સ્તુતિ કરવી જોઈએ
સિવાય આધિ-વ્યાધિ-વિડંબના ખસતી નથી. અને અનસિક વૃત્તિ સ્થિર થતી નથી. તે માટે સત્ય સુખના મિલાષીજને ઉપકત ઉપાસના કરીને સાચા સુખના જામી બન્યા છે. ૧૫ “જીનેશ્વર-પરમેશ્વરના ગુણેની દઢ શ્રદ્ધા અને આત્મામાં પૂર્ણ વિશ્વાસ વિના એકાગ્રતાથી
ભકિત ઉપાસના બનાવી અશકય છે.
શ્રદ્ધા અને વિશ્વાસથી સદ્દગુણી બનાય છે. અહી કે ચિન્તા–સંતાપ વિગેરે કરવાથી કર્મોના આધારે સંસાર સારમાં અનંતવાર પરિભ્રમણ સામેલ છે અને થશે આ
For Private And Personal Use Only