________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ રહી નહી. શાંતિથી સર યોગ્ય કરવા લાગે. માટે જે અવ
સ્થા પુણ્યાનુસારે. પ્રાપ્ત થએલ હોય તેને વધાવી લેવી. અને આનંદ પૂર્વક ધર્મની આરાધના કરવી. સાંસારિક પુત્રાદિક મળે અગર સાહ્યબી મળે તે પણ સાચા સુખની પ્રાપ્તિ થવી અશક્ય છે. આમધારી-શંકાને દુર કરે. ૧૫૯ સંસાર રસિક, સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ વિગેરે ઉપર ઘણે પ્રેમ રાખે છે. ત્યારે આત્મજ્ઞાન તત્વના રસિયા મહાશય, આત્માના ગુણેમાં
અધિક પ્રીતિને ધારણ કરે છે.
સ્પર્શ-રસાદિક ક્ષણમાં પરિવર્તન પામતાં તેના રસિયા એને ચિન્તા, પરિતાપ, સંતાપ, શક થાય છે. તેથી આત્મા મલીન બની સુખની ભ્રમણામાં પડે છે. અને સુખ શાંતિની પ્રાપ્તિ માટે મહારંભ સમારંભે પડી અધિક પીડાય છે. સમ્યમ્ જ્ઞાનીઓને તે વિષમાં આસકિત નહી હોવાથી આત્મિકગુણે ઉપરના આવરણે દુર ખસતા આનંદની ઉર્મિઓ આવ્યા કરે છે, વિષયોમાંથી આસકિત ખસતાં માનસિક વૃત્તિઓ શુદ્ધ બનતી હોવાથી તે વૃત્તિઓ આત્મિક ગુણેમાં અને તેના પર્યાયામાં રમણ કરે છે. પછી વિપત્તિ કદાચ આવે તે પણ સંપત્તિ ભાસે છે. અને જ્ઞાનયોગે સહી લેતાં અનુભવ આવતે રહે છે પછી તેમને મુઝવણ કયાંથી થાય? માટે જેમ તમે વસ્ત્રાભૂષણ વિગેરે મલીન થતાં તેઓની શુદ્ધિ કરવા પ્રયત્ન શીલ બને છે. અરે પહેરવાના પગરખાં તથા શરીરને મેલાં દેખીને માલીશ કરે છે અને કરાવે છે તે મુજબ ખરાબ વિચારો અને વિકારોથી મલીન
For Private And Personal Use Only