________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર યાતિ
૪૦:
શ્રીમતાની સ`પત્તિ કે સાહ્યમીથી કે મામજા કરવાથી માણસાઈ જૈનત્વ આવતું નથી પણ નીતિ નિયમ-ત્રતાની આરાધનાથી માણસાઈ જૈનત્વ અને તેના ચાળે દિવ્યતા પ્રગટે છે. ૧૬૨ ધનાદિકમાં માહ પામેલા ધનાદિકને શાધતા પ્રયત્નશીલ ખનશે અને અ ંતે-મરણુ વખતે પણ તેની આશાથી મુક્ત થશે નહી. કરોડપતિ-લાખાપતિ તા થયા પણ અબજપતિ થયા નહી અને માટાઈની ગણત્રીમાં માન્યા નહી. આમ અસેસ કરતા કિલષ્ટ કર્મોનું ભાતુ લઈ પરલેાક જાય છે ત્યારે નીતિ નિયમ તેની આરાધના કરનાર ધનાદિકમાંથી માહ એ કરી સુદર ધર્મ ધ્યાનના ચેાગે શુભ કર્મોનું ભાતું ગ્રહણ કરી પરલાકે પધારે છે.
૧૬૩ શરીરે લષ્ટ પુષ્ટ દેખીને તથા મનેાહર મકાના અને સાથી દેખીને વ્રત નિયમને મૂકશે નહી તાજ આ લાકમાં પણ સુખશાતા રહેશે.
અને પરલેાકમાં સારા સંસ્કારા પડેલા હાવાથી સપત્તિ સાહ્યખી મળશે ધનાદિકમાં સુખ માનનારા એક વ્રતધારી– નિયમ પાલનારને કહેવા લાગ્યા કે અલ્યાભાઈ ! વ્રત-તપાદિ કરવાથી તારી કાયા કરમાઈ છે તારામાં અમારા જેટલુ ખલ રહ્યુ` નથી. માટે વ્રત નિયમેાના ત્યાગ કરી અમારી માફક ધન મેળવા માટે દરરાજ પ્રયત્ન કર. પાંચમ આઠમે ચોદશે લીલેાતરી ખાવી નહી. અને ઉપવાસ વિગેર કરીને પૌષધ કરવા તેથી તને શા લાલ થયા ? ઉલ્ટા દુકાને નહી જવાથી તારા ગ્રાહકી અન્યત્ર જાય છે તેથી ગેરલાભ
For Private And Personal Use Only