________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરિ હિટ જાપવામાં આવે છે તેથી માલુમ પડશે. એક સારા શકે. રમાં સામા રહેલી દુકાનના ઓટલા ઉપર ચાર પાંચ ગાડીમાં બેઠા છે. (મિ) માંહોમાંહી વિકથાની વાતે તથા ગામ ગપાટા મારી રહેલ છે તેટલામાં એક ભાઈના હાથનું સો રૂપિયાનું ઘડીઆળ નીચે સરકી પડયું. તેની તેને ખબર રહી નWી. બીજે સ્થલે માનસિક વૃત્તિ દોડતી હોય ત્યારે સરકી પડતી વસ્તુઓ ભલે કિંમતી હોય તે પણ ખબર પડતી નથી. આ ભાઈ શાલી ગયા અને સરકી પડેલી કિમતી ઘડીઆળ એટલે બેઠેલા પાંચ બેઠીઆએ દેખી તેને ગ્રહણ કરવા તેઓ પાંચે ય દેડ્યા. તેમાંથી આગળ આવેલા એકે તે ઘડીઆળ લીધી. બીજાએ કહ્યું કે, આ ઘડીઆળ મૂકી, છે નહી મૂકે તે બે ચાર તમાચા-લાફા લગાવીને લઈ જઈશ પ્રથમને ઘડીઆળની આસક્તિ ઓછી હતી. તેમજ મારની ભીતિ હતી. તેથી મૂકી દીધી, બીજાએ તે ઘડીઆળ ગ્રહણ કરી ત્યારે ત્રીજાએ કહ્યું કે, આ ઘડીયાળ મહને આ૫-જે આપીશ નહી તે માર મારીને પણ લઈશ. બીજાને રાગ અધિક હોવાથી ત્રીજાને આપી નહી. ત્યારે તેણે પેલાએ ત્રણ ચાર તમાચા લગાવ્યા. અને અધિક મારવા જાય છે. ત્યારે વધારે મારની ભીતિ હોવાથી ચાર તમાચા ખાઈને તેણે ત્રીજાને આપી. ત્રીજાના કરતાં ચોથા અધિક બલવાન અને આસક્તિમાન હવાથી. તેને કહ્યા વિના ચાર પાંચ લાફા લગાવીને કહ્યું કે આ ઘડીઆળ તારી નથી માટે મૂકી દે. નહીતર માર મારીને અધમુઓ કરીશ, પિતાએ ઘડીઆળનો ત્યાગ કર્યો કહી. જેથી હાથમાં રહેલી સોટી
For Private And Personal Use Only