________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
આ કીર્તિસાગરસૂરિ રચિત શમાં રહેનાર એક છોકરાને તેના પર ઘણું વહાલ હોવાથી દાડમ વિગેરે ફલ મૂકી છાની રીતે તેને પકડી ગજવામાં મૂકી. તે વખતે તેને માલીક બહાર ગયા હતા. તે આવીને બાલવા લાગ્યો. પેલા છોકરાના ગજવામાં રહેતી મેના બેલી કે, “એ હું આ રહી” આમ સાંભળી છુપી રીતે ચેરી કરીને ગજવામાં રાખનાર પેલાને બે તમાચા મારી મેનાને ગ્રહણ કરી પછી પાંજરામાં નાખી. એક સમ્યગજ્ઞાની એ બીના દેખીને જાણીને મેનાને પાલનાર બ્રાહ્મણને કહ્યું કે તું ગમે તેવું આ પંખીનું પાલન પોષણ કર, પણ તારી ગેરહાજરીમાં બીજાના હાથમાં જવાની જ, તું ગમે તે પ્રયત્ન કરે પણ રહેશે નહી. આટલે પ્રયત્ન આત્મશક્તિ માટે કર્યો હોત તે તે આવેલી શક્તિ ખસી જાત નહી. મનહર મેના જેવી દુન્યવી સત્તા–સંપત્તિ ભાસે છે, પણ પુણ્યની ગેરહાજરીમાં બીજે
સ્થલે ખસી જાય છે. માટે આત્માના ગુણને મેળવે અને પિષણ કરો સદાય સમીપમાં જ રહેશે ૧૭૭ તમે નિરંતર સુખી રહેવા માટે અથાગ પ્રયાસ કરીને દુન્યવી વસ્તુઓને મેળવશે તે પણ સુખી રહેવાની અભિલાષા પુર્ણ થશે નહિ અધુરી
રહેવાની જ. કારણ કે તે વિકારી અને બનાવટી સુખના સાધને છે તમારે તે નિર્વિકારી અને અસલી સુખના સાધને જોઈએ છીએ અને મેળવ્યા છે ? વિકારી. અને બનાવટી તે તે અભિલાષા કયાંથી પૂર્ણ કરશે? વિકારી સાધને રાગ-દ્વેષ અદેખાઈ, મારામારી કરાવી દૂર ખસી જઈને હાંસી કરાવે
For Private And Personal Use Only