________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ છે અને એવા પ્રસંગે પ્રાણેના જોખમમાં પણ ફસાવે છે.
બે મિત્રે બજારમાં ફરી રહેલા છે. તેવાથાં એક ગૃહસ્થના ગળામાંથી રે તૂટી જવાથી મોતીનો હાર ભાગમાં સરકી પડે તેની ખબર ગૃહસ્થને રહી નહી. અને ચાલી નીકળે માર્ગમાં પડેલા હારને બે મિત્રોએ દેખે બે જણે લેવા માટે દેડ્યા. તેમાંથી એક મિત્રે લઈ લીધો બીજે કહેવા લાગે “મને આપ” જ્યારે આપે નહી ત્યારે મિત્રતાને સંબંધી વિસારી બોલાબાલી કરવા લાગ્યા. અને મારામારી ઉપર આવ્યા. પહેલા હારના મેતી વીખરાઈ છૂટા પડી ગયા અને ધૂળ ભેગા થયા. પણ મારામારી કરતા બંધ પડયા નહી. અને માથાં નાં કુટયાં. લેહી વહેવા લાગ્યું હારના માલીકને ખબર પડવાથી પાછા આવી તે મતીઓને લઈ ગયો બે મિત્રો વિલખા બનીને વૈદ્યની પાસે દવા કરાવા ગયા. પીડા થતી હોવાથી હવે ભાન આવ્યું અને વૈદ્યને કહ્યું કે તુટેલા મોતીને હાર લેવા જતાં અમે લડી પડયા લેહીલુહાણ થયા. કહે અમને શું લાભ થયે? વૈદ્ય તે આ સાંભળી પેટ પકડીને હસવા લાગ્યા તેમને કહેવા લાગે કે તમારા માથાં કુટયાં પણ મને તે બે રૂપિયાને લાભ થયે તમેને તે માંથામાંથી લેહી નીકળ્યું તે લાભ. બે મિત્રો ચસ્તા કરવા લાગ્યા કે બનાવટી વસ્તુ માટે કલહ થયે મારામારી પણ કરી તે વસ્તુ બીજે લઈ ગયા અને મૈને લાભ થયો. ૭૮ લાલચ બુરામાં બુરી છે સગાવહાલામાં વેર વિરોધ કરાવી તથા મારામારી કરાવીને ખસી જાય છે
For Private And Personal Use Only