________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર નેતિ હા અને વિચાર વિવેક પણ આવ્યું નહી કે પારકાની થાપણ એળવવી તે મહા પાપ છે. મારે કયાં ઓછું છે આ ખ્યાલ પિસાના પૂજારીને આવ્યો નહી. થાપણ મૂકનાર સાત વર્ષે પિતાને ઘેર આવીને તેની પાસે જઈને પિટીની માગણી કરી. તેના કહેવાથી વખારમાંથી પેટી લઈ સ્વસ્થાને જઈને પેટી ઉઘાડી તપાસ કરે છે પણ ઝવેરાત–અને સોનામહેરો દેખી નહી. તેથી પેલા શ્રીમંતની પાસે આવી કહેવા લાગ્યું કે શેઠજી! પેટીમાં અખરોટના ફલે નીચે મૂકેલ ઝવેરાત વિગેરે નથી. શેઠ બોલ્યા ઝવેરાત કેવું અને સેનામહેરે કેવી? અખરોટની પેઢી કહી તેને તે વખારમાં મૂકાવી નાહકને ગળે પડે છે. તેણે કહ્યું શેઠજી! શા માટે તકરાર કરાવે છે? અખરોટ નીચે મેં ઝવેરાત-નામહેર મૂકી હતી. તે તમારા વિશ્વાસને લઈને. નહી આપે તે ફરિયાદ કરવી પડશે. જા જા કચેરી ઉઘાડી છે. ઘણી આજીજી કરી પણ માન્યું નહી. ત્યારે કેર્ટમાં કેશ દાખલ કર્યો. ન્યાયા. ધીશે સાક્ષી પૂરાવા નહી મળવાથી શેઠને ગુનેગાર ઠરાવ્યનહી. છેવટે રાજાની પાસે જઈને ફરિયાદ કરી. રાજાએ ઘણા વ્યવહારમાં કુશળ બુદ્ધિમાનને કહ્યું કે તમે આને નિકાલ લા. તેણે પેલી પેટી મંગાવી. અને તપાસ કરી કે સાત વર્ષ સુધી આ અખરોટ સારા રહે નહી. સડી જાય. આતે. નવા તાજા દેખાય છે માટે તેનું ઝવેરાત વિગેરે લઈને નવાં પેટીમાં ભર્યા છે માટે જરૂર આ શેઠે ઝવેરાત વિગેરે લીધું છે. શેઠે કહ્યું કે જેવાંભર્યા તેવા છે જે તેવા રહેલ હોય તે વેપારીઓને બોલાવી પુછે. વેપારીઓએ કહ્યું. બે વર્ષમાં
૨૮
For Private And Personal Use Only