________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
FOR
આ. કીતિ સાગરસૂરિશિયન
રશો તેમજ અનિત્યાદિક ભાવનાના વિચારા કરવાથી ખામ વિચારા ખસે છે. અને શુભ વિચારાને સ્થાન મળે છે. ડાશીની સ્થા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ડાશી વૃદ્ધાને પરિવારમાં એક રૂપાળી કન્યાં હતી, તે કન્યાની સાથે ડાંસી પાંચ ગાઉ દૂર બીજા ગામમાં જવા માટે નીકળી. માળમાં કન્યાને થાક લાગ્યા. તેથી એક વડના વૃક્ષની છાયમાં આરામ લેવા બેઠા. તેવામાં એક સાંઢ પીવાળા જતા હતા તેને તે આળખતી ન હતી છતાં કહેવા લાગી
2
·
અરે સાંઢણીવાળા મારી કન્યાને થાક લાગ્યા છે. માટે તું સાંઢણી ઉપર બેસાડ અને અમુક ગામ આવે ત્યારે ઉતારજે. હું ધીમે ધીમે તે ગામની ભાગાળે આવીશ. આ પ્રમાણે ડાસીનુ વચન સાંભળી સાંઢણીવાળા કહેવા લાગ્યા. મારે જલ્દી જવુ છે. હું રાકાઈશ નહિ, તમે ધીમેધીમે ચાલી ગામમાં જાઓ. આમ કહી તેણે ચાલવા માંડયુ, અડધા ગાઉ થયા પછી તેના વિચાર મલીન થયા. અને વિચાર કરવા લાગ્યા કે, મે મ્હાટી ભૂલ કરી. તે કન્યાને એસાડી નાશી ગયેા હાત તે। આ દેશી શું કરવાની હતી T પછી તે કન્યાને સમાવી,
+
1
લગ્ન કરીને પત્ની અનાવત આ પ્રમાણે વિચાર કરીને સાંઢણીને ઉભી રાખીડાસીની અને કન્યાની રાહ જોવા લાગ્યા. દાસીને પણ વિચાર આવ્યે કે હું કેવી મૂખી” કે જેને ઓળખતી ન હતી છતાં મારી દીકરીને એસાડવા માટે
For Private And Personal Use Only