________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ કહ્યું. કદાચ આ કન્યાના રૂપમાં મુગ્ધ બની તે નાશી ગયે હોત તે હું શું કરત? કયાં શેધત? માટે કઈ કહે તે પણ અજાણ્યાની સાથે કદાપિ મોકલું નહી. આ મુજબ વિચાર કરીને ધીમે ધીમે ચાલવા માંડયું. જ્યાં પેલે ઉભે છે ત્યાં આવી પહોંચ્યા પેલે કહેવા લાગ્યા ડેસીને ફસાવવા. ડેસીમા ડેસીમા-જગતમાં રહેલા ઝાડે, છાયા ફુલ ફલાદિક આપી ઉપકાર કરે છે. નિર્મલનીર ભરેલી નદીઓ શીતલ જલ આપી પ્રાણીઓને શાંતિ અર્પણ કરવા પૂર્વ કે ઉપકાર કરે છે તથા પશુ પંખીના હાડકા-તથા પીછાં લેકે લઈમે પોતાના કામમાં લે છે તેથી પશુ પંખીઓ પણ ઉપકાર કરે છે પણ મનુષ્ય જે મનુષ્ય થઈને કોઈ પણ પ્રકારે ઉપકાર કરે નહી તે તે પશુપંખી કરતાં પણ નીચ હલકે ગણાય. માટે તમારી આ કન્યાને સુખેથી સાંઢણું ઉપર બેસાડે તમે કહેલ ગામમાં ઉતારીશ. ડોસીએ કહ્યું કે, “તને જે કહી ગયે તે મને પણ કહી ગયે “મારી પુત્રીને બેસાડવી નથી. તું તારે માર્ગે ચાલ્યું જા, અમે ધીમે ધીમે ઈષ્ટ ગામમાં પહેચીશું. પેલે પણ વિચારવા લાગ્યું કે મારા વિચાર બદલાયા તો ડેસીના વિચાર પણ બદલાયા. આમ વિચારી ચાલવા માંડયું. ડેસી. દિકરી સાથે પોતાના ઈષ્ટ ગામમાં પહોંચી.
આ ઉપરથી માલુમ પડે છે કે વિચારોની અસર બીજા ઉપર પડે છે અને વિચારે બદલાય છે માટે દરરોજ અશુભ વિચારને ત્યાગ કરી શુભ વિચાર કરતા રહે.
૪૮ કેટલીક વાર સામા માણસનો આશય
For Private And Personal Use Only