________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ તમારા વિશે આપેલ દાન, પાછુ લેવાય તેમાં પ્રતિષ્ઠા હાનિ થાય આમ સાંભળી માનસિંહે લંકા લેવાની બંધ રાખી અને પ્રધાને ખુશી થયા તે માટે કહેવાય છે કે સત્યપૂતં વાચન ૮૮પરાક્રમી પુરૂષ પ્રતિજ્ઞાનું પાલન, પ્રાણેના જોખમે પણ કરી શકે છે. પ્રતિજ્ઞા લેવી તે સહેલી છે પણ તેનું પાલન કરવું તે મુશ્કેલ છે. અને મમતા-અહંકારને ત્યાગ
કરી ધર્મને ધારણ કરે તેજ બનવું શકય છે. તે પછી ધનાદિકના ભાગે કથન કરેલા વચનનું પાલન કરે તેમાં આશ્ચર્ય શું? તે પ્રતિજ્ઞા પાલકોને આપેલા વચનની કિંમત પ્રાણે વિગેરે કરતાં અધિક ભાસે છે. તેઓનું મન્તવ્ય એવું હોય છે કે, જીવ જાય તે જાય પણ વચન ભંગ ન થાય, તેઓ ઘડીમાં વચન આપે અને ઘડીકમાં તે વચનને વૃથા કરે એવા હતા નથી, ત્યારે તેમને યશ જગત ભરમાં ફેલાય છે. વ્યાપક બને છે. તેઓ મહાભાગે પરલેકે ગમન કરે તે પણ યશ કીર્તિરૂપે આ લોકમાં જીવતા છે. વચનને ભંગ કરનાર આ લોકમાં જીવતા હોય તે પણ મરણ પામેલ છે. માટે પ્રાણેના જોખમે પણ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવું તે આવશ્યક છે.
એક મહેટા ધનાઢય વેપારી શેઠને ઘણે સ્થલે વ્યાપાર કરવાની પેઢીએ હતી. તથા વચન પાલનમાં પણ મક્કમ હતા. જે પ્રમાણે બેલે તે મુજબ પાલન કરતા ધનાધિકમાં મમતા–રાખતા નહી એક વખત તેમના વફાદાર મોટો મુનીમે જથ્થા બંધ તંબાકુ વિગેરે ખરીદ કરી બીજે સ્થલે
For Private And Personal Use Only