________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત રહેલા શેઠને ખબર આપી કે અમુક વસ્તુઓની જથ્થા બંધ તમાકુ ખરીદ કરી છે તેવા વખતે ખરીદ કરેલ વસ્તુના ભાવ નરમ પડતા હતા. તેથી શેઠે કહેવરાવ્યું કે, નરમ પડતા ભાવમાં જે ખરીદ કરી છે. તે સારૂ કર્યું નહી. નફે આવે કે નુકશાન થાય તે તારે શીરે. નુકશાનની જવાબદારી હું રાખતા નથી. આ પ્રમાણે કહ્યા પછી બનવા જોગ છે કે, ખરીદ કરેલ વસ્તુના ભાવ વધી ગયા અને બે લાખ રૂપિયાને લાભ થયે. શેઠ ખુશી થયા. અને કહેલા વચન મુજબ મુનીમને કહ્યું કે, આ જે લાભ થયો તે તારા ભાગ્યથી થયે છે. તેમાં મારી માલીકી નથી માટે તું રાખ? નીમે કહ્યું કે મારાથી થએલ લાભ રખાય નહી. માટે આપ જ રાખે. શેઠે કહ્યું કે, હું બેલ્યો છું કે, ખરીદ કરેલ વસ્તુથી જે લાભ કે નુકશાન થાય તેને જવાબદાર કે માલીક હું નથી માટે તને જ અર્પણ કરવામાં આવે છે. મારાથી વચનને ભંગ થશે નહી. આતે બે લાખ રૂપીઆ લાભ થયે. કદાચિત એથી અધિક લાભ થયે હેત તે હું રાખી શકું નહી રૂપિયા કરતાં વચનની કિંમત અધિક માનું છું. અને નુકશાન થયું. હત તે તું વફાદાર રહેવાથી માંડી વાળત, તને દેવાદાર રાખત નહી. ત્યારે વચનનું પાલન કરવામાં પાગલ અશક્ત શેઠે જ્યારે લાભ મળે ત્યારે પિતાની તિજોરી ભરે છે અને નુકશાની આવે ત્યારે ખરીદ કરનારના નામે ઓઢાડે છે. આવા અસ્તવ્યસ્ત માનસિક વૃત્તિમાને ઉપર કઈ વિશ્વાસ રાખતું નથી. કોઈ વખતે એવાની પેઢીને ઘણી નુકશાની આવી જાય છે. ત્યારે પ્રતિજ્ઞા મુજબ પાલન કરનારની પેઢીમાં કદાચ
સચિવ મા 2 વાળાએ
For Private And Personal Use Only