________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૭ ઉદ્યમ કરનાર, ઈષ્ટ લાભ મેળવવા સમર્થ બને છે.
એક માણસ એ પ્રમાદીને સુખશીલી હતું. જે સ્થલે ચાકરી કરે તે સ્થલે કષ્ટ સહન થતું ન હોવાથી. કેઈ તેને નોકર તરીકે રાખતું નહી. ઘરમાં આવીને માતપિતા આગળ કહે કે ઈ મહને નેકર રાખતા નથી. માતપિતાએ કહ્યું કે આપણી સાધારણ સ્થિતિ છે. અને પ્રમાદી બની ઘરમાં બેસી રહીશ તે આગળ જતાં તું ઘણે દુઃખી થઈને દુર્ગતિનું ભાજન બનીશ. કષ્ટને સહન કરતું નથી તે તને નેકર તરીકે કેણ સખે ?તું કષ્ટથી ઘણે ગભરાય છે પણ ભવિષ્યને વિચાર કરજે તારી શી ગતિ થશે. તેને વિચાર કરે જરૂર છે. લાભ દુઃખ સહન કર્યા સિવાય કદાપિ મળતું નથી. માટે વિચાર કરીને દુખ સહન કરતાં શીખવું તે શ્રેયસ્કર છે. સાંભળ? તને એક સુખશીલીયાની વાત કહું.
ધનાઢય શેઠને આઘેડ ઉમ્મરમાં એક પુત્ર થયે તેથી તેનું લાલન પાલન સારી રીતે થતું હોવાથી કઇ કહે તે માનતે નહી. તેફાન કરવામાં બાકી રાખતે નહીં. મોટી ઉમ્મરને થયે પણ તેફાન કરવામાં જ પ્રેમ હોવાથી કઈ માણસ તેને માર મારતા ત્યારે ઘરમાં આવી રડવા પૂર્વક ફરીયાદ કરતે કે અમુકે મને ગાળો ભાંડી ઘણે માર માર્યો. માતાપિતા કહેવા લાગ્યા કે, હવે તું મટે થયો છે. તે કાન કરવું જોઈએ નહી. સર્વેની સાથે હળી મળીને વર્તવુંત્યારે તેને આ શીખામણ ગમતી નહી. અને માતાપિતાની સાથે પણ કલહ કંકાશ કરતે વખતે વખતે શીખામણ આપતાં છતાં માનતે નહી. અને તેફાન-કલહ કંકાસાદિક
For Private And Personal Use Only