________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
આ. કીર્તિ સારમણિ રચિત લિમાં દરિયે પીધે. તમે જે સમુદ્ર પીએ તે દાન-માન સત્કારાદિક આપું. બ્રાહ્મણ વિચારમાં પડશે અને કહેવા લાગ્યું કે હે રાજા! “માગણે ભલે નહી સગા બાયકે” આ કહેવત જાણું છું. પણ એકેય ઉપાય નથી ત્યારે તારા જેવા રાજા પાસે માગવા આવેલ છું. પરંતુ તમે સૂર્યવંશી રાજા કહેવાઓ છે અને રામચંદ્રજી પણ સૂર્યવંશી નૃપ હતા. તેમણે મહાન દરિયામાં પથ્થરને તરાવ્યા. અને પૂલ બાંધી લંકામાં જઈ રાવણને જીતી સીતાજી લાવ્યા. તમે દરિયે તે નહી પણ એક નદીમાં એક પથ્થરને તરાવે તે મહાત્માનું. માટે યુક્તિને ત્યાગ કરી ખુશી થઈને દાન આપે. રાજાએ છેવટે દાન આપ્યું. બ્રાહ્મણ દાન લઈને ગયા, પણ જે લાભ જોઈએ તે મળે નહી.
- આ રાજા દાન દેવામાં કંટાળતું હોવાથી તેણે યાચકો પિતાની મેળે સમજીને ચાલ્યા જાય તેવી યુતિ શોધી કાઢી. સવારના વખતે વધેલી દાઢીના વાળાને ફેરવતા ફેરવતા અગર વાળતાં જેટલા વાળ હાથમાં આવે તેટલી સેના મહારનું દાન દેવું તે સંકલ્પ કર્યો. કરજ દાઢીમાં હાથ ફેરવતાં મેં વાળા એક-બે-ત્રણ આવે, તેટલી સેના મહોરનું દાન દેતે. અને આ માટે નિયમ છે એમ યાચકોને તે રાજા જણાવતે, કઈ વખતે એકેય વાળ હાથમાં આવે નહી ત્યારે કહે કે તમારા ભાગ્યમાં નથી નહીતર હાથ ફેરવતા એક તે આવે ! માટે તમને આપવામાં આવશે નહીં. આમ કહીને આશા ભરેલા યાચકે ને વિદાય કરો. એક વખત સવારમાં એક પંડિત બ્રાહણે આજે આશીર્વાદ
For Private And Personal Use Only