________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
આંતર જ્યોતિ કે આ કામ કરવા જેવું છે તે તે કામ કરે નહી. બીજું કરે. તેથી શેઠને ધાર્મિક ક્રિયા કરતાં પણ સ્થિરતા રહેતી નહી.
એક વખત ઘરમાં મેમાને આવ્યા ત્યારે શેઠે કહ્યું કે એમને-સગાંવહાલાં ઘણે વર્ષે આવ્યા છે માટે રસોઈ સુંદર બનાવજે, સ્ત્રીએ કહ્યું કે “મૂઆ તમારા મેમાને હું તો તબીયત નરમ હોવાથી રાઈ કરવાની નથી.” શેઠે કહ્યું કે તારા માટે નવા સાલા તથા સુંદર ઘરેણું ઘડાવીશ' તે તેણે કહ્યું “રસેઈ સુંદર બનાવીને સન્માન પૂર્વક જમાડીશ. કેટલી વાનીઓ બનાવું.” “પંદર બનાવજે’ આમ કહી શકે મહેમાનની સરભરા-સન્માનાદિક કરવા લાગ્યા. રાઈ તૈયાર થઈ, મહેમાને જમવા બેઠા-પંદર વાનીઓ પીરસવામાં આવી છેવટે ભજીઆં માગ્યા ત્યારે સ્ત્રીએ કેપ કરીને કહ્યું કે, પંદરવાનીઓ કહી હતી. ભાજીની વાત કયાં કહી હતી? આમ કહી, મૂઆ તમારા મહેમાને હું તો સંધી રાંધીને મરી ગઈ. આ પ્રમાણે મહેમાને સાંભળી મનમાં હસવા લાગ્યા. અને ખેદ કરવા લાગ્યા. શેઠ તે સ્વભાવે સારા છે. વિવેકી પણ છે પણ બાયડી માથાની મળી છે. શેઠ વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રીએ તે મારી આબરૂ લીધી. હાંસીપાત્ર બનાવ્યા મહેમાને જમીને પિતાના સ્થાને ગયા.
એક વખત ગુમાસ્તાએ તેના પિયરમાંથી આવેલે કાગળ આ આગળ વાંચે. કે તમારા માતા પિતા ઘણા માંદા પડયા છે. આ સાંભળી સ્ત્રી પિયરમાં જવા તૈયાર થઈ, શેઠે કહ્યું કે વરસાદ ઘણે પડવાથી નદીમાં ઘોડાપૂર આવેલ છે, માટે
For Private And Personal Use Only