________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ
૨૭. છે પણ નીકળતું નથી, તે માગે થઈને જતાં સાસરા પક્ષના સંબંધીએ તેને ઓળખીને બેલા. જીવરામભટ્ટ ! આ ઘરના પાયામાં પડી શું કરે છે ? ફીસીઆરી કરતાં કહ્યું કે મારે પણ બંગલે બંધાવે છે તે માટે આ ઘરના પાયાની તપાસ કરું છું. જરાક ટેકે આપ ભટ્ટજી બહાર નીકળ્યા. સાસરાના ઘેર આવ્યા. સાસરીયાએ સન્માન આપી બેસાડયા. સાસુએ કંસાર બનાવી થાળીમાં પીરસ્યું તેવામાં આંગણામાં ફરતી પાડી અને કુતરી આવીને તે કંસાર ખાઈ ગઈ સાસુએ કહ્યુ થાળીમાં પીરસેલે કંસાર કુતરી અને પાડી ખાઈ ગઈ શું તમે દેખતા નથી? હુંશીઆરી બતાવતાં ભટ્ટે કહ્યું કે અમે સારી રીતે દેખીએ છીએ પણ તમારી પાળેલી અને માનીતી હાવાથી દૂર કરી નહી. સાસુ સમજી ગઈ કે રાત્રિમાં ભટ્ટ દેખતા નથી, તેથી આ ખેડને છુપાવવા અસત્ય જવાબ આપે: છે. પણ અત્યારે મૌન રહેવું આમ સમજીને કહ્યું કે હવે જે આવે તે આ લાઠી તેઓને લગાવજો. ભાગી જશે. આમ કહી બીજી થાળીમાં કંસાર પીરસે. સાસુ ઘી લેવા ગઈ. લઈને આવતાં. રતાંધળા ભટ્ટે જાયું કે પાડી આવી છે. આમ સમજી લાઠી લગાવી સાસુના માથામાં. સાસુ રાડ પાડતી ખસી ગઈ. ભટે જાણ્યું કે પાડી નાશી ગઈ એવામાં સાસરીઆ પક્ષના સર્વે સગાં ભેગાં થઈને કહેવા લાગ્યા. ભટજીતે. રતાંધળા દેખાય છે. તેવામાં ટેકે આપનાર સગે આવીને કહેવા લાગ્યા. માર્ગમાં રહેલા ઉંડાપાયામાં પડી ગયા હતા, પરાણે ટેકે આપીને બહાર કાઢયા અને અત્રે આવ્યા. પુછયું ત્યારે કહેવા લાગ્યા કે મારા બંગલાને કે ઉંડે પાયે,
For Private And Personal Use Only