________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
આતર પતિ
એક શેઠ, શ્રીમંત અને સરલ હતા. તેમની પેઢીમાં સનીમ અને તેના હાથ નીચે ગુમાસ્તા હતા. શેઠની આવક અને શ્રીમંતાઈ દેખી મુનીમને અદેખાઈ થઈ અને માનવા લાગ્યું કે, મારી કુશળતાથી શેઠ બહુ કમાય છે. અને મનમાનતો પગાર આપતા નથી. માટે એ ઉપાય કર કે શેઠની હલકાઈ થાય. અને નિન્દા પાત્ર બને અપાય ન હેવાથી ગુમાસ્તાઓની આગળ ગુમ છાની નિંદા કરવા લાગે. કે શેક. ઘણુ કૃપણ છે. મુંઝી છે. માટે તેમને છેતરી રૂપિયા અદ્ધર ઉઠાવી લેવા. તમને પણ ભાગે પડતુ આપવામાં આવશે કેઈને કહેવું નથી. ગુમાસ્તાઓ પણ લોભી બની તેની વાત માની રૂપિયા ઉઠાવવા લાગ્યા. જ્યારે શેઠ પુછે છે. કે ચેપડામાં જમે છે. અને ત્રિજેરીમાં રૂપિયા નથી. કયાં ગયા? અમને શી ખબર? તમે જાણે આ પ્રમાણે કહીને ગુમાસ્તા તથા મુનીમ, ઉઠાવગીર બનેલ હતાં. નિ. જતા પિતાની જાહેર કરે છે. અને કહે છે કે, બીજાઓ ઉઠાવી જાય છે. અને અમારા ઉપર ચારીને આપ મૂકે છે. તે ઠીક નહી. શેઠ વિચાર કરે છે કે તેના ઉપર વિશ્વાસ રાખે પણ બરાબર તપાસ રાખી નહી. તેનું આ પરિણામ આવ્યું, હવે બરાબ૨ તકેદારી રાખવી. દરરોજ જમેળ તપાસે છે અને આવકની તપાસ કરે છે. તેથી ડોક વખત લાગ ફાવતું નથી, પણ તેઓની લુચ્ચાઈ કરવાની જે ટેવ પડી છે તે કયાંથી જાય ?
ભૂંડા માગુસે ભલાઈ કરનારના ઉપર ફાવી જાય છે અને ભલાઈ કરનારના ઉપર ઉષ આપણુ કરતાં પણ આ
For Private And Personal Use Only