________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાતર જ્યંતિ
કે આ રીછના માથામાં સૈાના મહાશ હાય ખરી કે ? લાભી મનુષ્ય, જ્યાં ઇષ્ટ વસ્તુ હાય નહી ત્યાં તે વસ્તુને દેખતા હાય છે તેથી મ્હોટા સક્રેટમાં આવી પડે છે અને પાછળથી પસ્તાવા કરી દુઃખનુ ભાજન અને છે લેાભીના કહેવાથી વણિકે કહ્યું કે, તુ' પણ રીંછના કાનાને પકડી માથુ હલાવીને સેાના મહારાને મેળવ, લેાલી, તેના કાન પકડી તેનુ મસ્તક વારે વારે હલાવવા લાગ્યા પણ એકેય સેાના અહાર નીકળતી નથી. ત્યારે કહેવા લાગ્યો તારૂ ભાગ્ય એવું હું શું કરૂ? આમ હી જમીન ઉપર પડેલી સેાના મહાશને લઈ ગામ અને ઘર ભેગા થયે આ લાલી છે. ઘડી માથુ` હલાવ્યા કરે છે. છતાં એક પશુસાના મહેદર નીકળી નહી. પરંતુ હાથ દુઃખવા આવ્યા ત્યારે પસ્તાવા કરવા લાગ્યા હવે શું કરવું? જે રીછના કાનાને મૂકી દેવામા આવે તેા ખીજાએલ આ રીંછ માર્યા વિના મૂકશે નહી. લાલી જનાના આવા એ હાલ થાય છે જો કોઈ શસ્ત્રધારી આવે તેા આ રીંછની ચુંગાલમાંથી મૂકાવી શકે. અને ઘર ભેગા થાય.લાભ કરવા હાય તા ધમની આરાધનામાં કરા આ સિવાય અન્ય લાભ કરવામાં કુમામી આવશે તમા ધારતા હશે કે લાભ કરવાથી લાભ મળતા રહેશે. અને લાભ મળે છે. પણ કયા સ્થલે ? તે તા વિચારશ ? જ્યાં કાંઇ પણ મળવાનુ નથી અને ગુમાવવાનુ તા નકકી છે. ત્યાં લાભ કરવાથી શું પ્રાપ્ત થવાનું ? પરિશ્રમ-તથા અમુલ્ય અવસર વૃથા જવાના માહરૂપી રીંછ તમારી પાછળ છે અને તમે સંસાર રૂપ મહાભયંકર જંગ
For Private And Personal Use Only
بی