________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંતર ચાતિ
રહેશે નહિં. એય ખાખતમાં લાભ મળતા રહેશે. અસાય ચિન્તાલાપાતાદિ થાય છે તેનુ કારણ તમાએ જાણ્યુ નથી. એકાગ્રતાપૂર્વક સાંસારિક પ્રવૃત્તિની ઉપેક્ષા કરી મન તન અને વચનની મલીનતાને દુર કરવા લાગશી રાખી નથી અને પુટ્ટુગલાની બની સગે મળેલી વસ્તુઓમાં મુગ્ધ બન્યા છે તેથીજ અસાષ વિગેરે વારેવારે સતાવ્યા કરે છે. માટે તેને પ્રથમ ટાળવાના ઉપાય કરા સમગ્ર સાંસારિક પ્રાણીઓ ભલે પછી માનવ-દાનવ હાય તથા પશુ પ`ખી, નરકાદિકના જીવા ચાય તે સઘળા સંતોષ વિગેરેને ઈચ્છી રહેલા છે. કેટલાક માનસિક સંતુષ્ટને ઇચ્છી રહેલ ડાય છે. પણ મિથ્યાત્વ. અવિરતિ-કષાય વિગેરેને દુર કર્યા સિવાય તે અથાગ કાર્ય પ્રવૃત્તિમાં રાચી માચી રહેલા ડાવાથી તેને માનસિક સ ંતેષના અનુભવ આવવા અશકય બને છે કેટલાક વચન, ઉપદેશ દ્વારા સતાષાદિ ઈચ્છી રહેલ ડાય છે. અને ઉપદેશ શ્રવણુ કરવા ઉપાશ્ર ચાદિ સ્થલે જાય છે. પણ સાંભળીને અંશે પણ વનમાં મૂકે તેા દેષા દુર જાય. અને સતાષ આવી મળે. આ મુખ ઢાષાને હઠાવવા માટે પ્રવૃત્તિ રાખે તેા લીધેલા પરિશ્રમ વૃથા જાય નહિ. પ્રવૃત્તિ તે સાધન છે. સાધ્ય નથી. સાધ્ય તે મિથ્યાત્વ અવિરતિ કષાયાક્રિકને હઠાવવાનુ હાવુ જોઇએ સાંસારિક સાધનામાં જે તમાને સાષ ભાસે છે તે મસ્તકને ફાડી શિરા ખાવા જેવુ છે..
એક ઘરમાં શેઠ-શેઠાણીને પાંચ દીકરા અને પાંચ વધુ હતી. વસ્તાર હાવાથી એક શેઠાણી કરકસર કરીને
的神
For Private And Personal Use Only