________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર જાતિ અન્ય રસમાં જે આસકિત રહેલ છે. તે દૂર ખસશે. અને સાથે સાથે આધિ-વ્યાધિની વિડંબના ટળશે અને તે ટળ્યા પછી પુનઃ આવવાને અવકાશ મળશે નહી. અમે સર્વ સંકટોથી મુક્ત બનશે.
૩૨ બાહ્યઆત્માઓ, જે જે બહારથી રૂપમાં અધિક હોય તેમજ સરસ હોય તેવી વસ્તુઓમાં આસકત બનીને તે તે વસ્તુઓને મેળવવા માટે પોતાની કેટલી શક્તિ રહેલી છે. તેને પણ વિચાર કરતા નથી. અને વિવિધ ઉપાયે કર્યા કરે છે. પણ સાથે સાથે અપાયને વિચાર કરતા નહી હોવાથી અનેક વિડંબનાઓમાં ફસાઈ પડે છે. અને મરણાંત કષ્ટ પણ આવી લાગે છે. માટે ઉપાયો કરતાં અપાને પણ વિચાર કરવાની ટેવ પાડવી તે હિતકર છે કારણ કે અપાયે ઉપસ્થિત થતાં પહેલાં તેઓને હઠાવવાને વિચાર જાગ્રત થએલ હેવાથી સુખપૂર્વ દૂર કરી શકાય છે અપાયેને હઠાવવાને વિચાર અને પ્રયત્ન અન્તરાત્મામાં થયા વિના મન અશકય છે. માટે આધ્યાત્માઓએ કાર્યો કરતાં અપાયે કન્ટેને નિવારવા માટે અન્તર દષ્ટિમાન બનવાની ખાસ જરૂર રહેવાની કારણ કે અપ ય-વિદ્ધ કષ્ટ કઈ પણ પ્રાણીઓને પ્યારૂ લાગતું નથી માટે ઉપાયે કરતાં અપાને પણ વિચાર અને પ્રયાસ કરશે ત્યારે નિધિને સુખશાંતિ પૂર્વક કરેલા ઉપાયે સફલ અનશે. અને જે બહારની વસ્તુઓ તથા વ્યક્તિમાં જે આસદિત રહેલા છે તે ઓછી થશે પછી દુન્યવી વસ્તુઓ માટે
For Private And Personal Use Only