________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
號
આ. કીતિમારિ રચિત
રૂપિયાની માગણી કરી. અને ત્રણ મહિનામાં રૂપિયા પચાશ વ્યાજ તરીકે આપીશ, પેલીએ ગણી આપ્યા. અને ધૃતારીએ કહ્યા મુજબ વ્યાજ સાથે પાંચસા પાછા આપ્યા. આ પ્રમાણે કોઈ વખત હજાર રૂપિયા લઈને સા રૂપિયા વ્યાજ તરીકે તે ભૂતારી આપતી. શેઠાણી ઘણી ખુશી થતી. અને કહ્યા પ્રમાણે રૂપિયા આણુ કરતી. લાલચુને લેાભ વધારે હોય છે. તેને માલુમ પડતી નથી કે આટલું અધિક વ્યાજ શા માટે આપે છે તેતે વધારે લાભ થાય તેમાં લપટ બને છે. એક વખત ધૂતારીએ આવીને કહ્યું કે મારા દીકરાને પરણાનવા છે. અને મારી પાસે અત્યારે સાધન સામગ્રી છે નહી માટે બેચાર સેનાના ઘરેણાની સાથે એક હજાર આપે તે લગ્ન પતી ગયા પછી તે ઘરેણાની સાથે લીધેલા રૂપિયા જરૂર આપીશ તથા સે રૂપિયા અધિક આપીશ. શેઠાણીએ શેઠનો સલાહ લીધા સિવાય ઘરેણાની સાથે હજાર રૂપિયા આપ્યા. પેલી લઈને પેાતાને ઘેર ગઈ પુત્રના લગ્ન પતી ગયા પછી એ મહિના થયા પણ તે ઘરેણાં અને રૂપિયા પાછા આપવા આવી નહી ત્યારે શેઠાણી તેણીના ઘેર જઈને માગણી કરો. તેણીએ કહ્યુ કે અરે શેઠાણી ધીરજ રાખેા. તમારી વસ્તુઓને વર્કને નાસી જઈશ નહી, બે મહિના પછી આપીશ. આ પ્રમાણે પુન:પુનઃ ટલ્લે ચઢાવવા લાગી. શેઠાણી કટાળીને પકા આપવા લાગી. ત્યારે ધૂતારો કહેવા લાગી કે ઘરેણા અને રૂપિયાની વાત શી ? કોઈ બીજી આવીને લઇ ગઈ હશે અરે ધૂતારી કોઈનું ઘર ભૂલી લાગી છે. મે તા કાંઇ પશુ લીધુ નથી. અહીથી ખસે। જેણે તમારીૠતુઓ લીધી હોય તેને ધરે જામ નજીક ઢમકી આપે ની.
For Private And Personal Use Only