________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રસિક શકો અને હટાવી શકે એવી તાકાત તમાશમાં છુપી રહેલી છે. આવી તાકાતને પ્રગટ કરવા માટે પ્રથમ તત્વજ્ઞાન મેળવી શુભ વિચારે નિરન્તર કર્યા કરવા. તેથી અશુભ વિચારે જે હશે તે ખસવા માંડશે અને સાથે વિકારે જે કારમી કતલ કરી રહેલ છે તે નાશ પામશે આ સિવાય કારમી કતલને હઠાવવાને અપાય નથી. લાખે પંડિત અને શુરવીરેએ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શુભ-અને શુદ્ધ વિચારે કરવા પૂર્વક અશુભવિકારને હઠાવી સત્ય વિજયમાલા પહેરી છે એટલે તેઓએ સુખશાન્તિને મેળવી છે. તમ–પણે સદગુરૂદ્વારા તત્વજ્ઞાન-આત્મજ્ઞાનને મેળવી અશુભ-વિચારેને તથા વિકાસને ખસેડવા પૂર્વક તેમની ભયંકર અને કારમી કતલ જે સદાય થઈ રહેલ છે તે બધ કરાવે. અને પ્રાપ્ત થએલ સત્તા સંપતિ–સિદ્ધિ અને શુદ્ધિનું રક્ષણ કરે તથા કંચન-કામિની-કુટુંબ, કંકાસ અને કંપની કd સદ્વિચારની તથા વિવેકની હિંમત, અખત ગુણી માને અને જે સદ્વિચારે દ્વારા કંચન-કામિની વિગેરે જે મળેલ છે. તેની સાર્થક્તા કરે.
૩૫ જે તિભાવે રહેલી તમારી સંપત્તિસત્તા અને શકિત છે. તે તમારી વાટ-રાહ જોઈ રહેલ છે તેને કયારે પ્રાપ્ત કરશે?
તમે તે સંપત્તિ-સત્તા અને શકિતને મેળવવા માટે અન્યત્ર પરિભ્રમણ પુનઃ પુનઃ કર્યા કરે છે પણ ધમાં અને મામાને ભૂલી જુનિયામાં જે સાચી સંપત્તિ છે તે
For Private And Personal Use Only