________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જાતિ રૂપી મારાઓ નજરે દેખાતા નથી. માટે તેઓની સારી રીતે તપાસ કરવાની જરૂર છે. એક ક્ષણ માત્ર પશુ પ્રમાદ કર નહીં જે પ્રમાદમાં પડયા અને સામને કર્યો નહી, અગર નાસી ગયા નહીં. તે આવી બન્યુ સમજવું, હુતિના ગહન ગર્તામાં ધકેલી દેશે માટે દુન્યવી મારાઓ કરતાં, આ પાપ-અને વિકારે ઘણું ખરાબ છે. સંસારના મારાથી સ્વસંપત્તિ અને પિતાના પ્રાણનું રક્ષણ કરવા ખાતર તમે સારી રીતે સાવધાની રાખી તે હવે તદ્દન ગુપ્ત રહેલા તે મારા સર્વસ્વ લુંટે તે પહેલાં સાવધ કયારે બનશો? તે મારાથી લૂંટાએલ પિતાની સંપત્તિ પુનઃ પુનઃ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. માટે સાવધાની રાખી સાવધ બની ક્ષણે ક્ષણે નિરીક્ષણ કરો અને સભ્ય જ્ઞાનાદિથી સામને કરે. સામને એ કરે કે પુન તેઓ સર્વસ્વ લુંટવા આવી શકે નહી. ૩૪ વિષય કક્ષાના વિચારે અને આવકારેની કારમી કતલને જાણે તેઓને હઠાવે તે પંડિત
અને શૂરવીર કહેવાય! અરે પંડિત અને શૂરવીર? તમે અશુભ વિચારો અને વિકારોથી કારમી તલ જે થઈ રહેલ છે તે દેખી ન હોય તે તે દેખવા જેવી છે અને દૂર કરવા જેવી છે. તેણે એવી કારમી કતલ કરી છે, કે તમેને તથા રાગીઓને માં માંહી શુદ્ધ કરાવી તથા સર્વસ્વ લુંટી લઈ, ઉન્માગે ધકેલી દીધા છે. આવા વિચાર અને વિકારને તમે જોઈ
For Private And Personal Use Only