________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આ. કીર્તિસાગરચરિ સરિત તકરાર-કજી વિગેરે ન કરે તે પાંચ રૂપિયા ઈનામ તરીકે આપીશ. ભલે પાંચ રૂપિયા ઈનામ તરીકે આપતા હે તે હું મન ધારણ કરીને મને પેલું કામ કરીશ, બીજા દાસ-દાસીઓ તેને કેપ કરાવવા, ખીજવવા માટે ઘણે પ્રયાસ કરે છે. તેની સામે છણકા મશ્કરી વિગેરે કરે છે. તે પણ તે નેકર ધનાદિકની ખાતર કંઈ પણ બેલ નથી, ઉલ્ટ મનમાં હસ્યા કરે છે. તે સમજે છે કે જે તકરાર કે કંકાસ કર્યો તે શેઠ રૂપિયા આપશે નહી. ભલે તેઓ બાલ્યા કરે કે હાસી મશ્કરી, કર્યા કરે, પણ મૌન ધારણ કરવું તેમાંજ લાભ અને હિત છે. બીજા દાસ દાસીઓ છેવટે થાકયા અને કહેવા લાગ્યા કે આજે મારે બેટે કે શાંત બની બેઠા છે. બીજા નેકરે કહ્યું કે આજે શેઠ પાંચ રૂપિયા આપવાના છે. તેથી બીલ્ડીબાઈ ૨૫ થયા છે. નહીતર ગુસ્સે થયા વિના રહેતી નહિ. ઠે સાંજે આવી મૌન રહેલો હેવાથી અને કલહકંકાશ વિગેરે નહી કરવાથી પાંચ રૂપિયા આપીને કહ્યું કે એક મહીના સુધી શાંત બની કંકાશ વિગેરેનહી કરે તે જ પાંચ રૂપિયા આપીશ અને કહ્યું કે એક મહિના સુધી શાંત બની કંકાશ ન કરે તે વધુ ઈનામ તરીકે પચીસ રૂપિયા આપીશ. પચીસની લાલચે મહિના સુધી મૌન રહ્યો ત્યારે તેને આનંદ પડવા લાગે. હવે શેઠ ઇનામ આપે નહી તે પણ જીવન પર્વત કરીએ કંકાસ કરીને મગજને ગુમાવવું નહી આ વિચાર કરે છે. તેવામાં શેઠે કહ્યું કે રૂપિયાની ખાતર તે મહિના સુધી મૌન ધારણ કર્યું. તે પ્રમાણે દગાની સુધી શાંત અને મિનજ ગુમાવે નહી તે આત્માને વિકાસ થાય. અને
For Private And Personal Use Only