________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
આંતર જાતિ આપે. અને ઓઢવા માટે કેમલ રજાઈ આપી ઉપકારને બદલે આપ જોઈએ. તેના બદલે હરિજનનું મકાન તથા સાહ્યબી સુખ દેખીને અદેખાઈ કરવા લાગ્યો. કે હરિજન આવી સાહ્યબી ભગવે છે અરે ટેક્ષ કર ભરતા નથી. માટે દરેક ઢેડ ઉપર કર નાંખ જોઈએ. પ્રાતઃકાલે સહચારિ સેવકે ત્યાં આવ્યા. તેઓની સાથે સવનગર જઈને અધિકારીને હરિજનની સાહ્યબીથી વાત કહી તેના ઉપર કર નાંખે. આવા દાનવ જેવા માનવ, ઉપકારને બદલે અપકાર કરી વાળે. તેઓને પોતાના દેશ તરફ દષ્ટિ કયાંથી પડે. ?
છે સહન કરે છે ૮૬ મનુષ્યોને વિપત્તિ આવે છે તે માણસાઈને
વિકાસ કરવા આવે છે, આ મુજબ જે જાણતા નથી તે અધિક દુખી બને છે. કેઈ સમ્યજ્ઞાની સમજાવે ત્યારે તેઓની શિખામણ પસંદ પડે તે જે આવી પડેલ સંકટનું જેર ચાલે નહી. અને સહન કરવાની શક્તિને આવિર્ભાવ થાય. સાંસારિક સાધને સર્વદા અને સર્વથા સુખશાંતિ આપવામાં સમર્થ છે જ નહીં. તે સાધને પ્રથમ આનંદ એટલે વિકારી સુખશાંતિ આપીને ખસી જાય છે. ત્યારે ભોગ વિલાસમાં રક્ત બનેલને મહાન દુઃખ થાય છે. કારણ કે સહન કરવાની શક્તિને કેળવી નથી તેથી જ આત્મભાન ભૂલી પાગલ જેવા બને છે. માટે પુર્યોદયે ભલે ભેગવિલાસના સાધને મળ્યા હોય. તેના આધારે સુખ ચેનમાં રહેતા હે તે પણું સહન કરવાની શક્તિને કેળવવી જોઈએ. કયારે દુઃખદાયક સંકટ
For Private And Personal Use Only