________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ન્યાતિ
૬૧.
કરી પણ પત્તો લાગતા નહાતા. આજ સવારે તેના ઘરમાંથી પકડયા છે કહેા, માને શી શીક્ષા કરવી ? શેઠ મુખે મેલ્યા નહી પણ સ્થાલીમાં રહેલ એક પુષ્પનું ખીજ ુ તાડી સજ્ઞા કરી. પેલા ચારણ સમજી ગયા કે, મસ્તક દૂર કરવાની શિક્ષા ફરમાવી છે હવે બુદ્ધિ જો નહી વાપરૂ તે પ્રાણુ જશે. આમ જાણી તે વખતે કોટવાળને કહ્યું-ડે જિશા શેઠ તમાને હજી છનૈશ્વર તારાતાર મળ્યા નથી તમા દરાજ જીનેશ્વરની પૂજા કરી છે પણ ખરાખર જીનેશ્વરના ગુણાને જાણ્યા નથી. અને જો જીનેશ્વરના ગુણામાં તારાતાર મળ્યા હાત તા જે હાથે જીનેશ્વર પૂજ્યા હાય તે હાથે મારી નાંખવાની શીક્ષા ફરમાવત નહીં. જિગુહાને આ વચન સાંભળી બહુ લાગી આવ્યું અને મનમાં વીજળીને આંચકા જેમ લાગે તે પ્રમાણે દુઃખ થયું. વળી ગળ ચારણે કહયુ* કે હું શેઠ ? ચારણે ઉંટ ચેયુર તે તા તેના ઘરમાં સમાતું નથી પણ તમાએ તે જીનેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ એવી ચારી કરી છે કે જાણે ભુવનમાં તે ચારી સમાતી નથી. આ સાંભળી શેઠે થાળી નીચે મૂકીને ચારશુના પગે પડયા. અને થએલ ભૂલની માફી માગી મનમાં ધણા પસ્તાવા કરવા લાગ્યા અને કહયું કે તે મ્હને ખરેખર જ્ઞાન આપ્યું. ચારણને મૂક્ત કરવામાં આવ્યા. શેઠ પણ હવે પૂજાની સાથે પ્રભુના ગુણૈામાં રમણતા કરવા લાગ્યા.. આવા અધિકાર પદે ચાલે છે.
જગતમાં જે જે રસ મીઠાશને મનુષ્યાએ
For Private And Personal Use Only