________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયોતિ નાના ભાજન બનાવે છે. ત્યારે દંભીઓ, ધર્મને દેશ કાઢી અન્યાયના માર્ગે આરૂઢ થઈ બમણુ વેદનાઓ ભોગવે છે. ત્યાં ધર્મ છે ત્યાં દંભ નથી. અને જ્યાં દંભ છે ત્યાં ધર્મ નથી. ખેડણ પણ વાળ સાચે રૂપિયે હોય તે પણ તેને સ્વીકાર થયેલ છે. તે મુજબ દંભ વિનાને ખેડ ખાંપસુવાળ પણ ધમી જે હોય તે તેનું સન્માન કરાય છે. પણ દેખાવમાં મનહર હેય પણ ખેટે હોય તે તેને સ્વીકાર થતું નથી. જ્યાં ત્યાં અથડાઈ અંતે ખીલાને ભેગ બને છે. માટે રાજ સત્તામાંથી તેમજ કર્મ સત્તામાંથી મુક્ત થવું હોય, અને સન્માન-સત્કાર તેમજ પ્રશંસા પાત્ર બનવું હોય તે દંભ રહિત વ્યાવહારિક કાર્યો કરે અને ધાર્મિક ક્રિયાએ પણ કપટ રહિત કરે. જે ગુણે જોઈતા હશે તે આવી મળશે. અન્યથા ખોટા ઉપર જેમ ખીલા વાગે છે. તેમ ખીલા વાગવામાં બાકી રહેશે નહી. અને ભર બજારમાં લીલામ થશે. કેઈ એક દંભી મુનિમહારાજના વ્યાખ્યાનમાં આવતે અને ઉપદેશ સાંભળી મસ્તક ધૂણાવવા પૂર્વક ખુશી
તે પણ તેની નજર કયા કયા શ્રીમતે આવ્યા છે. અને તેઓ શે વ્યાપાર કરે છે તે ધનાઢયે ચતુર છે કે ભેળા છે. તેની પણ અન્યને પૂછી તપાસ કરી લેતે અને તપાસ કરી તેને કેવી રીતે છેતરવા તેને ઘાટ ઘડીને તેઓના નીચે રહેલા છત્રી જેડાઓને વહેલા ઉઠી લઈ જતો. આ મુજબ દરરોજ ચોરી કરતે અને દરરોજ બરોબર નજર રાખો. તપાસ કરતાં પકડાતો નહી. એક દિવસ છત્રી અને ડાઓની ચોરી કરતાં કોઈ એક ચાલાકે પકડી પાડ
For Private And Personal Use Only