Book Title: Anand Kavya Mahodadhi Part 7
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/004841/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદકાવ્ય મહોદધિ. મીતિક ૭ શું. જે. એસ, જવેરી Page #2 -------------------------------------------------------------------------- ________________ - - -- શેઠ દેવચન્દ લાલભાઇ જૈન પુસ્તકેદ્વારે પ્રસ્થાક દદ. (જૈન ગુર્જર સાહિત્ય દ્વારે ગ્રન્થાંક ૭.) શ્રી આનન્દ કાવ્યમહોદધિ. (પ્રાચીન-જૈન-કાવ્યસંગ્રહ.) મૌતિક ૭ મું. સંગ્રાહક અને સંશોધક: મુનિરાજ શ્રીસંતવિજય. પ્રકાશક: શેઠ દેવચંદ લાલભાઇ જેન પુર ફંડ માટે, જીવણચંદ સાકરચંદ જવેરી, મુંબઈ | (સર્વ હકક ફંડના કાર્યવાહકેને આધીન છે.) વીર સંવ ર૪૫ર, વિકમ ૧૯૮૨, કાઇ ૧૯૨૬. પ્રતિ ૧૦૦૦. વેતન રાખ્યું. Page #3 -------------------------------------------------------------------------- ________________ Published by Jivanchand Sakerchand Javeri FOR Sheth Devchani Lalbhai Jain Pustkod har Fund. AT THE 114/116 JAVERI BAZAR, BOMBAY. PRINTED AT THE JASHVANTSINHJI PRINTING PRESS LIMBD. Page #4 -------------------------------------------------------------------------- ________________ Sheth Derchand Lalbhal Jain Pustakoddhar Fund Series, No. 66. THE ANAND-KÂVYA-MAHODADH!. ( A collection of Old Gujrati Poems. ) PART VII. Collected and Edited by Muni Shree Sampatavijay. Published by Jivanchand Sakerchand Javeri. A TRUSTEE. Sold by The Librarian Sheth Devchand Lalbhai J. P. Fund. Clo. Slet's Devchand Lalbai Durrms'ala. Badekha Chakla, Gopipura, SURAT. (All Rights Reserved by t'ie Trustees of the Furd.] 1926. Rs. 1-9-0. Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ | આનંદ કાવ્ય મહેદધિનું પ્રકાશન જારી રહે, તો ! આ બહુ સારું. જૂની ગુજરાતીના અભ્યાસને માટે જૂનાં જૈન કાવ્ય બહુ જરૂરનાં છે. પંદરમા સોળમા સૈકા પછી તો જૈનેતર સાહિત્ય પણ મળી આવે છે. પરંતુ તે પહેલાંનાં સિંક ઉપર તે જૈન સાહિત્યજ પ્રકાશ નાંખી શકે એમ છે. તે છપાવવાની પ્રવૃત્તિ જારી રાખી વાચક વર્ગને આભારી કરશે અને અભ્યાસક વર્ગને. અમદાવાદ. ] જે તા. ૨૬-૬-૨૫. ઈ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. - છે Page #7 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાશ— શા. વણચંદ સાકરચંદ. ગુલાબચંદ દેવચંદ. "" "" ?? "" 7) પુલચંદ કસ્તુરચંદ. અમચંદ કલ્યાણચંદ. નેમચંદ અભેચંદ. મંધુભાઇ સાકરચંદ. મુખ્ય સ્થળઃ૧૧૪૧૧૬ જવેરી અાર. મુંબાઈ નંબર ૨ -- વિક્રીય શાખાઃ— બડેખાં ચકલા, ગોપીપુરા-સુરત. ૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન પુસ્તકના ભંડારેમાં હું અનેક વખત ગયે છું. એ ભિંડારાનું સંભાલથી જતન કરવામાં આવે છે. જૈન ભંડારેમાં હજારે હસ્તલિખિત પ્રતે છે. અમે હિન્દુઓ એથી ઉલટી રીતે એવી પ્રતને નાશ થવા દઈએ છીએ. અથવા તે પ્રજાકીય ઉલટ ન હોવાથી વેચી દઈએ છીએ. બનારસ. ) પ્રોફેસર બી. સી. ભટ્ટાચાર્યના તા. ૪-૪–૨૬ ભાષણમાંથી. કાવ્યસાગરમાં વિહરી, કલ્ફલેમાં પછડાઈ, સસ્નેહ અનેક મોતિક એકત્ર કરી, માળા ગુંથી, સજજન કંઠ માટે તૈયાર કરી. પણ, માળાને પરિપૂર્ણરીતે કંડમાં સજી તે પ્રત્યે અને આકર્ષવાં, એ કર્તવ્ય રસપ્રજ્ઞાનું જ છે. જેમ કમલને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં આણવાનું કાર્ય તો સૂર્યનું સુજનેનું--પંડિતેનું જ છે. વારિ-કવિ કે સંગ્રાહક તે માત્ર કમલ-કવિતાને પિષ-ઉત્પાદ કે સંગ્રહજ કરી શકે છે. જીવન, Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક. પત્ર. વિષય. ૧ સ્મર” પત્રિકા. ૨. સ્વ. ચીમનલાલ ડી. દલાલનું જીવનગૂજરાતી-અંગ્રેજી ૧૧ થી ૩૬ ૩ અવતરણિકા ૪ કવિવર સમયસુન્દર મોહનલાલ દ. દેશાઈ ૧ થી ૧૧૨ પ પંડિત જયવિજય. ! ૧૧૩ થી ૧૪૨ ૬ કુશળલાભ ઉપાધ્યાય.. , ૧૪૩ થી ૧૫૮ ( માધવાનળ કામકન્દલાની લોકકથા સ્વ.ચી.ડા.દલાલ.૧૫૯ થી ૧૭ર ૮ માધવાનળની કથા.. હ. ઠા. કાંટાવાળા ૧૭૩ થી ૧૮૦ ૯ પ્રાસંગિક નિવેદન... મે. દ. દેશાઈ ૧૮૧ થી ૧૮૪ ૧૦ વિશેષમાં . ૧૮૫ ૧૧ ઉ ઘાત.... કૃષ્ણલાલ મે. ઝવેરી..૧૮૬ થી ૧૯૨ તેલા મારવણની કથા એપાઈ કુશલલાભ. ૧ થી ૬૬ માધવાનળ કામકુંદલા ચોપાઈ ,, . ૧ થી ૧૮૫ સ્તંભનક પાર્શ્વનાથ સ્તવનમ્ ૨ .૧૮૭ થી ૧૯૨ શકુન ચોપાઈ–વિષયાનુક્રમ .... .. ૧ થી ૪ શુકનશાસ્ત્ર ચોપાઈ જયવિજય.. ૧ થી ૩૧ નક્ષત્ર સ્વાધ્યાય ..... ... ૩૨ થી ૩૩ ચાર પ્રત્યેકબુદ્ધ પાઈ સમયસુંદર... ૩૫ થી ૧૪૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ रा. रा. चीमनलाल डायाभाई दलाल. S. PREssation Internatio For Private & Personal use only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ , : * સ્મરણપત્રિકા. જનસાહિત્યના પ્રખર અભ્યાસી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે પ્રાચીન ભાષાના અનન્ય ભકત, જેસલમેર, પાટણ અને છાણી વગેરે સ્થળોના પ્રસિદ્ધ જૈનજ્ઞાનભંડારેમાં વર્ષોના વર્ષો સુધી અવડ પડી રહેલા, દુપ્રાપ્ય અને અપ્રસિદ્ધ જૈન અને સંસ્કૃત સાહિત્ય ગ્રંથને, ગુર્જરેશ્વર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના ઉદાર આશ્રયવડે, સતત ઉત્સાહ અને ખંતથી પિતાના આયુષ્યના ભોગે પ્રકાશમાં લાવનાર ગુર્જર માતાના વિદ્વાન પુત્ર - ગત રાજરત્ન શ્રીયુત ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ, એમ. એ. જેઓએ અથાગ પરિશ્રમ લઈ ગાયકવાડ પિત્ય ગ્રંથમાળાનું કાર્ય હાથ ધરી તેમાં કાવ્યમીમાંસા, નરનારાયણાનંદ, પાર્થપરાક્રમ, હમ્મીરમદમન, વસંતવિલાસ મહાકાવ્ય, પ્રાચીન ગુર્જ- કાવ્યસંગ્રહ, ગણકારિકા, લિંગાનુશાસન, ભવિસયતકતા, જેસલમેર ભંડારોના ગ્રંથની સૂચી, લેખપદ્ધતિ, ઉદયસુંદરીકથા, રૂપકષક, આદિ અપ્રસિદ્ધ પ્રાચીન સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના ગ્રંથ શોધિત કર્યા અને જે કાર્યની છે. ગ્રિયરસન, થોમ્સ જેવા પ્રખર વિદાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે, તેમના પ્રાચીનતાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાનના ઉંડા અભ્યાસ તેમજ સંશોધન અને પ્રકાશનના કાર્યથી મુગ્ધ બની, તે સેવાની કિંચિત એધાની તરીકે આ સાતમા ઐક્તિક સાથે તેઓનું પ્રશસ્ત નામ જોડી, કૃતકૃત્ય થઈએ છીએ અક્ષયતૃતીયા ! જીવણચંદ સાકરચંદ ઝવેરી, સં. ૧૯૮૨. પ્રસિદ્ધ કર્તા. Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ, એમ. એ. વડોદરા લાઈબ્રેરી મિસેલની ત્રિમાસિક માટે લેખ લખી મે કલવાને રા ભાઈ ચીમનલાલ દલાલને મે આગળ વચન આપ્યું હતું પરંતુ તે વખતે મને લેશ પણ ખ્યાલ ન હતો કે, એ લેખમાં મેરે પ્રથમ તે ભાઇને અકાળ ને ખેદકારક અવસાનની દુઃખદ નોંધ લેવી પડશે તેમના મરણ પૂર્વે થોડાક દિવસ ઉપ૨ મિ. વિ-લેંટ સ્મિથકૃત “સમ્રાટ અકબર” નામનું નવીન ઇગ્રેજી પુસ્તક હું વાંચતા હતા અને તેમાં તે વિદ્વાન ગ્રંથકારે લાઈબ્રેરી મિસેલની માં પ્રસિદ્ધ થયેલા ભાઈ દલાલના “ અકબરના દરબાર અને જૈન સાધુ હીરવિજયસૂરિ ” નામક લેખને પ્રમાણભૂત લેખી તેની વ્યાજબી કદર હતી. આથી આનંદ પામી, તે નોંધ તરફ તેમનું ધ્યાનદેવ રાવા અને તે બદલ તેમને અભિનંદન આપવા એક પત્ર લખી મેકલવિના વિચામાં હતું એટલામાં એક સવારે વડોદરાના સયાજી વિજય ” પત્રમાં ઇન્ફલ્યુએન્ઝાના જીવલેણ રોગથી તેમનું મૃત્યુ (૩-૧ -૧૯૧૮ ને દિને) થયું છે એવા સમાચાર વાંચતાં મને સખ્ત આઘાત લાગ્યો અને કેટલેક વખત સાવ ઉદાસ અને શૂન્યમૂઢ બેસી રહ્યો. એક મિત્ર અને રહી તરીકે મને એકલાને તેથી દુઃખ થયું હતું એમ નડિ, પરંતુ જે બધા તેમના કાર્યથી વાકેફ હતા અને તેમના નિકટ પરિચયમાં આવ્યા હતા તે સિના મુખેથી આ દિલગીરી ભર્યા ખબર સાંભળતાં અત્યંત નિરાશા અને ખેદના ઉદ્ગારે નિકળ્યા હતા. તેમના કાર્યની અને કારકિર્દીની હજી શરૂઆત થતી. Page #15 -------------------------------------------------------------------------- ________________ હતી પણ એટલા ટુંક સમયમાં તેમણે પિતાના વિષયમાં એટલે કાબુ અને નિપુણતા મેળવ્યાં હતાં કે, તેમની સાથે કોઈપણ મહ-ત્વના વિષયપર-ખાસ કરીને પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસ પરવાતચિત અને ચર્ચા કરવી એ તે ખરેખર આનંદદાયક થઈ પડતું અને તેમની વિદત્તા અને જ્ઞાન માટે, બેશક માન ઉત્પન્ન થતું. વળી તે માટે તેમની તૈયારી એટલા ઉંચા પ્રકારની હતી અને તેમની માહિતી અને સાધન એટલાં બહોળાં હતાં કે તેમના આરંભના પ્રયાસ પણ વિદ્વાનોના આદરને પાત્ર થઈ ભારે પ્રશંસા પામ્યા હતા; તેમ તેમણે હાથ ધરેલ વિષય એટલે મહત્વનો અને ઉપયોગી હતો કે, સાહિત્યના અભ્યાસકે તેના પરિણામ માટે આતુરતાથી રાહ જોતા હતા. તેમના કાર્ય માટે એવી સામાન્ય માન્યતા બંધાઈ હતી કે આગળ જતાં તે પ્રાચિન ઇતિહાસ અને સાહિત્ય પર કંઇક નવીન અને વિશેષ પ્રકાશ પાડવા શકિતમાન થશે અને તેમનું કાર્ય સારી રીતે દીપી ઉઠશે, તેમ તે સારી નામના અને યશ પ્રાપ્ત કરશે. પણ તે આશાઓ ફળીભૂત થાય તે પહેલાં પ્રભુએ તેમને પોતાની સમીપ બોલાવી લીધા છે. જનસમાજ જેમનાં કાર્ય અને સેવાથી સંતુષ્ટ અને પ્રસન્ન હતો અને જેમના ઉમદા ગુણો અને ઉચ્ચ બુદ્ધિમત્તા માટે નવીન ગુજરાત મગરૂર થઈ શકે એમ હતું એવા નવ યુવકે, ભાઈ રણજીતરામ, ભાઈ ભોગીન્દ્રરાવ, ભાઈ ઠાકોરલાલ પંડયા, ભાઈ અંબાલાલ-ચરોતર કેળવણી મંડળીવાળા અને ભાઈ શિવભાઈ, એ સઘળાને ટુક મુદતમાં એક પછી એક અકાળ મૃત્યુ પામેલા નિહાળી આપણે નિરાશાના શોકસાગરમાં ડુબી ગયા હતા, અને તેમને ના ઘા અને વેદના હજી તાજાંજ હતાં એટલામાં તે ભાઈ દલાલે અન્ય સૃષ્ટિમાં પ્રયાણ કર્યું છે, તેથી આપણને અત્યંત નુકશાન પહોચ્યું છે અને આપણી સ્થિતિ ખરેખર લાચાર થઈ પડી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ આવા દુઃખના પ્રસંગે પ્રભુમાં અચળ શ્રદ્ધા રાખ્યા વિના આપણે. શાંતિ કે આશ્વાસન બીજી કઈ રીતે લઈ શકીએ તેમ નથી, પ્રભુ ની લીલા વિચિત્ર અને અકલિત છે છતાં એટલી ખાતરી છે કે તે શરણાગતની વહારે ચઢે છે જ. ભાઈ ચીમનલાલનો જન્મ સન ૧૮૮૧ ના ચૈત્ર માસમાં ખેડા માં થયો હતો. તેમનું કુટુંબ વચલા વર્ગનું-સાધારણ સ્થિતિ ! પણ કુળવાન હતું. તેમના પિતાશ્રી રા. ડાહ્યાભાઈ સાંકળચંદ શાહ વેપાર અર્થે અમદાવાદમાં ઝવેરીવાડામાં આવી વશ્યા હતા અને તે રૂની દલાલીને ધંધો કરતા. સામાન્ય રીતે વેપારી અને વણિક વર્ગમાં ઉંચી કેળવણી લેવા માટે ઝાઝે ઉત્સાહ કે લાગણી દેખાતાં નથી. વ્યવહારીક જ્ઞાન અને દુનિયાદારીનું ડહાપણ પ્રાપ્ત કરવાં એ તેમનું અંતિમ લક્ષ્ય હોય છે, પણ રા. ડાહ્યાભાઈપર જુદા પ્રકારના સંસ્કાર પડ્યા હતા. કાંઈક અગવડ વેઠીને પણ યુનિવરસીટીનું ઉચું પણ ખર્ચાળ શિક્ષણ પોતાના પુત્રોને આપવું એવી તેમના મનમાં ભારે ઉમેદ હતી અને પ્રભુ કૃપાથી તે બર આવી હતી. તેમના મોટા પુત્ર રા. વાડીલાલે મેટ્રિકયુલેશનની પરીક્ષા પસાર કરી સંતોષ માન્યો અને આગળ અભ્યાસ કર્યો નહિ પરંતુ બીજાવચલા પુત્ર ભાઈ ચીમનલાલની મનોવૃત્તિ અને વલણ ન્હાનપણથી જ અભ્યાસ પ્રતિ વિશેષ હતાં અને જીંદગીભર તેમણે એક સાચું વિદ્યાર્થી જીવન ગાળ્યું હતું. નિશાળને તેમને અભ્યાસ શરૂઆતથીજ યશસ્વી હતો અને તેમની બુદ્ધિ અને હોંશિયારીનાં વખાણ થતાં. પહેલે વર્ષે જ મેટ્રિકયુલેશનની પરીક્ષા તેમણે ટંકશાળની ન્યુ ઈગ્લિશ સ્કુલમાંથી સારે નંબરે પાસ કરી. તે પછી ગુજરાત કોલેજમાં દાખલ થયા. મૂળથી તેમને સ્વભાવ તદ્દન શાંત અને એકમાર્ગી હતે. એકલા રહેવું અને હરવું ફરવું તેમને વિશેષ પસંદ હતું. વિદ્યાર્થીઓમાં તેઓ ઝાઝા ભેળાતા નહિ અને વાંચન Page #17 -------------------------------------------------------------------------- ________________ અને અભ્યાસ કરવામાં એકચિત અને મશગુલ રહેતા. હાનપણથીજ જૈન ધર્મના સંસ્કારની સુદ છાપ તેમના પર પડી હતી. તેમને એટલી બધી ધર્માચ્છા હતી કે, દરરોજ દેરાસરમાં દર્શન કર્યા વિના તે ભેજન લે છે નહિ. વળી જૈન સાધુઓના સંસર્ગમાં તે વારંવાર આવ્યાથી તેમનાં ધર્મશાસ્ત્રો પ્રતિ પણ તેમને ખૂબ અભિરૂચિ ઉત્પન્ન થઈ હતી, અને તે માટે તેના અભ્યાસ અને મનન કરવા માટે સંસ્કૃતનું જ્ઞાન તેમને આવશ્યક જણાયું. પછી ઉપાશ્રય પાઠશાળામાં તેમણે સંસ્કૃત-સિદ્ધાંત મુદીને અભ્યાસ ચાલુ કર્યો. કોલેજના અભ્યાસ ઉપરાંત તેઓ આ દુઈટ વિષયને પણ ખેડતા જતા હતા. કોલેજને અભ્યાસ પુરો થતા થતામાં તે તે સંસ્કૃતમાં પારંગત થયા. આરંભથી જ તેમને સંસ્કૃત ભાષાનો શોખ હતો અને ફુરસદના વખતે સંસ્કૃત, પ્રકીશું વાંચન અને નવીન ક રચના વગેરે કરતા હતા. તે જ્યારે પ્રિવિયસ કલાસમાં હતા તે વખતે જ તેમણે પ્રો. દારૂવાળાના માનમાં સુંદર સંસ્કૃત કલેકોમાં તેમની પ્રશરિત બનાવી, સર્વેની શાબાશી મેળવી હતી. યુનિવર્સીટીની પરીક્ષાઓ પાસ કરવામાં તેમને આ અભ્યાસ અને જ્ઞાન મોટી મદદરૂપ થઈ પડતાં હતાં. સન ૧૯૦૮ માં તેમણે એચ્છિક વિષય તરીકે ઈગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પસંદ કરી, બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી અને કોલેજના બધા વિદ્યાથીઓમાં તે ઉંચે નંબરે આવવાથી એક વર્ષ માટે તેની કિગ ફેલ તરીકે નિમણુંક થઈ. વળી તે વર્ષે એમ. એ. ની પરીક્ષા માટે તેમણે વાંચવા માંડયું. સંસ્કૃતવ્યાકણ લઈ એમ. એ. ની પરીક્ષા પાસ કરનારાઓની સંખ્યા જૂજ છે અને કેટલાક વર્ષોથી તે વિભાગમાં કોઈએ પરીક્ષા આપી નહોતી એટલે બધે તે વિષય કઠીન મનાય છે, છતાં પોતાની શકિત અને અભ્યાસમાં વિશ્વાસ રાખી, તેજ વિષય એમ. એ. ની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫ પરીક્ષા માટે લેવાનું તેમણે પસંદ કર્યું અને વળી તે પરીક્ષા માન ભરી રીતે પાસ કરી જે માટે ખચિત કાઇ પણ વ્યક્તિ મગરૂર થઈ શકે. હિંદુ સંસારના રિવાજ પ્રમાણે તેમનું લગ્ન સંવત ૧૯૫૬ માં પ્રથમ વિદ્યાર્થી અવસ્થામાં થવુ પઙ્ગ તે ઘર સંસાર માંડે તે ૫હેલાં તેમની પત્ની મૃત્યુ પામ્યાં. ધર્મના સંસ્કાર અને જૈન સાઆના સ ંગે તેમના જીવનપર એવી પ્રબળ અસર કરી હતી કે, પ્રાચીને ઋષવન ગાળવાની તેમના સંસ્કારી મનમાં અભિલાષા થઇ રહેલી હતી. ધણાં વર્ષો થયાં તેમણે એ કારણે મિષ્ટ ભોજન લેવાનું ઉત્કટ બંધ કર્યુ હતુ અને ઉંચી શય્યા પર તે કદી સુતા નહિ. તેમજ જેમ બને તેમ શરીરને કસવા અને કઠિત કરવા તે પ્રયાસ કરતા. તેમણે પોતાના કુટુંબીઓને બીજીવાર લગ્ન કરવાની ના પાડી અને લગભગ આઠ વર્ષ સુધી તેએ આ વિચારને મક્કમ રીતે વળગી રહ્યા. છેવટ સગાં સંબંધી અને વડીલોના દબાણને વશ થઇ તેમણે ફરી લગ્ન કરવા કબુલ્યુ.... આવી તેમની સાધુ જેવી સરલ વૃત્ત અને સાદું પણ ઉન્નત જીવન તેમના સહવાસમાં આવનાર દરેક વ્યકિત ઉપર છાપ પાડયા વગર રહેતુ નિહ. સહેજ પ્રસગ પ્રાપ્ત થતાં તે તીર્થ યાત્રાએ નિકળી પડતા અને ગુજરાતમાં એકે જૈન તીર્થસ્થાન નહિ હોય કે જ્યાં તે ગયા નહિ હૈાય. જૈન સાધુએ તે સમાગમ તે નિર ંતર શેાધતા રહેતા, તેથી તે મડળમાં તે બહુ પ્રિય અને પરિચિત થયા હતા. પેાતાના જ્ઞાન અને વિતયથી તેમણે તે સનાં આદરમાન અને પ્રીતિ સંપાદન કર્યાં હતાં. પ્રાચીન સાહિત્યની શેાધખાળ અને સશોધનમાં તેમણે જન સાધુએની સહાનુભૂતિ મેળવી હતી, અને તેથી તેમને પેાતાના કાર્યમાં કેટલીક સરળતા અને મદદ મળ્યાં કરતાં હતાં. તેમના સહકાર્યથી જૈન સાહિત્યના ઉત્કર્ષ કરવા તેમને ભારે હાંશ હતી. Page #19 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એ ઈચ્છા ફલિભૂત થાય એ પૂર્વે જ તે સગતિ પામ્યા છે. જે તે થોડાંક વધારે વર્ષ જીવ્યા હોત તે જૈન ધમ, સાહિત્ય અને ઈતિહાસની બહુ સારી સેવા કરી શકત અને તેને દિપાવત. પણ તે આશા નિષ્ફળ નીવડી છે. ખરે ભાવી બળવાન છે. એમ. એ. ની પરીક્ષા પાસ કર્યા પછી પિતાને મન પસંદ અને અનુકુળ થઈ પડે એવી કોઈ સારી નોકરી મેળવવાની તે તજવીજ કરતા હતા. તે દરમિયાન વડોદરામાં શ્રીમંત મહારાજા સાહેબની આજ્ઞાનુસાર અમેરિકન વિદ્વાન મિ. બોર્ડનની દેખરેખ નીચે એક લાઇબ્રેરી વર્ગ સ્થાપવામાં આવનાર છે અને તેમાં ગ્રે યુએટોને તાલીમ લેવા પસંદ કરવામાં આવનાર છે, એવી જાહેર ખબર તેમના જેવામાં આવી. સરકારી ખાતામાં સારા પગાર ની અને ઉંચી નોકરી મળવાને સંભવ હતો પણ તેમને એમ જણાયું કે લાઈબ્રેરી ખાતામાં દાખલ થવાથી તે વધારે ઉપયોગી અને સંગીતકાર્ય કરી શકશે. તેથી બીજા લાભોની દરકાર કર્યા વગર દેશી રાજ્યની ઓછા પગારની નોકરીમાં જોડાવાનું તેમણે પસંદ કર્યું. પોતાના વિચાર અને આશય પાર પાડવાને આ ખરી રીતે તેમને એક પ્રકારનો સ્વાર્થ ત્યાગ અને આત્મભોગ હતો. લાઈબ્રેરી કલાસમાં પ્રથમ તેમને જુદી જુદી લાઈબ્રેરી પદ્ધતિએનું અને પુસ્તકોનું વર્ગીકરણ કામ શીખવવામાં આવ્યું. આ પદ્ધતિનું જ્ઞાન ગુજરાતીમાં કેવી રીતે ઉતારવું અને દાખલ કરવું તેની વ્યવસ્થા થવા તજવીજ ચાલી. એ બાબત સહેલાઈથી સમજી શકાય તે હેતુથી, એક પ્રયોગ તરીકે તેમણે પ્રથમ ૧૦૦૦ ગુજરાતી પુરત નવી પદ્ધતિએ વગીકરણ તૈયાર કર્યું અને તે એક ચોપાનીયા રૂપે પ્રસિદ્ધ કર્યું. વળી જ્યાં ત્યાં આ નવી લા. ઇબ્રેરી પદ્ધતિનો પ્રચાર કરવા અને તેના જ્ઞાનનું સાહિત્ય ઉપન્ન કરવા, લાઈબ્રેરી ખાતા તરફથી એક લાઈબ્રેરી ત્રિમાસિક કાઢવાની Page #20 -------------------------------------------------------------------------- ________________ યોજના કરવામાં આવી. આમાંના ગુજરાતી વિભાગનું બધું જ કામ અને તેનું તંત્રીપદ રા. દલાલને સોંપાયું. એ ઉપરાંત સંસ્કૃત પુસ્તકનું શાસ્ત્રીય ધોરણ પર વર્ગીકરણ કરવાનું કાર્ય તેમણે હાથ ધયું અને તે કાર્ય સંપૂર્ણ ફતે મંદ થાય તે માટે દેશના જુદા જુદા વિદ્વાનને પત્ર લખી તેમના અભિપ્રાય અને સૂચનાઓ મેળવ્યાં. આ રીતે લગભગ ત્રણેક વર્ષ આ નવા લાઈબ્રેરી વિષયનું જ્ઞાન સંપાદન કરવામાં અને તેને પ્રચાર કરવામાં અને તેનું સાહિત્ય તૈયાર કરવામાં તેમણે ગાળ્યાં. ત્યારબાદ મિ. બોર્ડનની ને કરીની મુદત પુરી થવા આવી અને તેમને પાછા અમેરિકા જવાનું ઠર્યું. તે સાથે મિ. કુડાલકરે યુરોપ, અમેરિકા, જાપાન આદિ દેશમાં પ્રવાસ કરી, ત્યાંની લાઈબ્રેરી પદ્ધતિઓને જાતિ અનુભવ લઈ આવવા હજુર આજ્ઞા થઈ. દરમિયાન લાઇબ્રેરીનું કામ બીજી રીતે પ્રતિદિન વધતું અને ખીલતું જ ચાલ્યું. એ ખાતાને પ્રથમ પ્રેસ રિપોર્ટરનું કામ સોંપાયું. અને ધીરે ધીરે પ્રેસ કટિંગ, મુખ્ય અને જાણવા જેવા લેખેની નોંધ અને સાર, બાળવાંચન વિભાગ, સરકયુલેટિંગ અને ટ્રાવેલિંગ લાઈબ્રેરીઓ, સિનેમેટોગ્રાફ અને સચિત્ર કાર્ડ દ્વારા જ્ઞાન પ્રસાર વગેરે કર્યો નવાં ઉમેરાતાં ગયાં. આ કાર્યોમાં રા. દલાલ રસપૂર્વક ભાગ લેતા. પરંતુ તેમનું મન ખરી રીતે તે પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંગ્રહના કાર્ય પ્રતિજ રોકાયેલું રહેતું. સેંટ્રલ લાઈબ્રેરીને સંસ્કૃત વિભાગ તેમને સોંપવામાં આવ્યો હતો અને તેમાં સુધારાવધારા કરીને વધારે આકર્ષક–ઉપયોગી બનાવવાને તેઓ હમેશ ઉસુક રહેતા. બહાર ગામના વિદ્વાનો તે સંગ્રહને સારી રીતે લાભ લઈ શકે એવી વ્યવસ્થા તેમણે કરી. તેથી તેને બહોળો ઉપયોગ થવા માંડ્યો અને તે કાર્યમાં તેમની મદદ અને સલાહ બહુ કિંમતી થઈ પડયાં. પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કરવા અને તે માટે નવાં નવાં પુસ્તકે મેળવવાનું કામ શરૂઆતથી થયા કરતું હતું અને તે વિભાગમાં મિ. દલાલના ખંત અને ચાલુ ઉદ્યોગના પરિણામે બહુ ઉપયોગી પ્રાચીન ગ્રંથનો ઉમેરો થયો. અત્યારે એ સંગ્રહને જે મહત્તા ને કીમતીપણું પ્રાપ્ત થયાં છે, તે વાસ્તવિક રીતે તે મિ. દલાલના શ્રમ અને ખંતને જ આભારી છે. આમ માત્ર સંગ્રહ કરવાથી તેમ છતાં તેમને પુરતે સંતાપ થયે નહિ, તેથી વધુ શોધ અને તજવીજ થવા તેમણે એક ટિ. ૫તૈયાર કર્યું. મે. દિવાન સાહેબ આગળ તે રજુ કરવામાં આવતાં તેમણે પાટણના જુના જૈન ભંડારોની તપાસ કરી, તે વિષે એક સવિસ્તર રિપોર્ટ કરવા મિ. દલાલને ખાસ હુકમ આછે. મિ. દલાલને કાર્યો અહિથી નવીન સ્વરૂપ ધારણ કર્યું. અને તે મૃતપર્યંત તેમણે અવિચ્છિન્ન રીતે ચલાવ્યું તેમના ભગીરથ અને અવિશ્રાંત શ્રમનું પરિણામ બહુ સુંદર આવેલું સર્વ કોઈ સ્વીકારે છે. ત્રણ માસ તે પાટણમાં રહ્યા. છતાં એટલા ટૂંકા સમયમાં તેમણે ૧૧ ભંડારેની તપાસ કરી. એ ભંડારોમાં આશરે ૧૩૦૦૦ કાગળ પર અને ૫૮ તાપત્ર ઉપર લખેલાં પુસ્તક હતાં. એ પુસ્તક મિ. દલાલે ખૂબ ધ્યાનપૂર્વક અને બારીકાઈથી તપાસ્યા અને ખંભાતના ભંડારો તપાસી ડો. પિટરસને એક સવિતર રીપેર્ટ કર્યો હતો તેમ અને તે પદ્ધતિ પર તમામ પુસ્તકોની વિગતવાર નોંધ કરી અને તેમાંને ઉપાણી અને કામની પુસ્તકાની નકલ ઉતરાવી, મિ. દલાલે પિતાને કાયને પાર ઉર્યું. આગળ છે. બુલર, ડો. ભાંડારકર, છે. પિટરસન અને પ્રે. માગલા લ નભુભાઈ વગેરે પ્રસિદ્ધ વિદ્વાન પાટણના ભંગરોની મુલાકાત લઈ ગયા હતા. પરંતુ તેઓ એ ભડ રો પુરેપુરા તપાસી શકયા ન હતા, તેમ તેમાંના ઘણાં પુસ્તકા–ખાસ કરીને તાડપત્ર ઉપર લખાયેલાં ગુપ્ત રાખવામાં આવ્યાં હતાં, એટલે Page #22 -------------------------------------------------------------------------- ________________ એ ભંડારની તપાસ અને નોંધ અપૂર્ણ અને ખામીવાળી રહેલી હતી. આનંદની વાત તે એ છે કે, એ દિશામાં મિ. દલાલે બજાવેલું કાર્ય અત્યંત સંતોષકારક અને ઉપયોગી જણાયું છે. તે જાતે જન હોવા ઉપરાંત તેમના આચારવિચાર અને રહેણી એટલાં ધામિંક અને સાદાઈવાળાં હતાં અને જૈન સાધુઓમાં તે આટલા જાણીતા હતા અને તેમને લાગવગ અને માન એવાં હતાં કે જે તેમને પિતાનું કાર્ય કરવામાં અત્યંત સહાયક નીવડયાં હતાં. જે પ્રાચીન સાહિત્ય અત્યાર લગી ભંડારોમાં અંધારામાં પડી રહ્યું હતું અને કેની નજરે પડતું નહિ, તે તેમને સહેલાઈથી ઉપલબ્ધ થયું. અને આ પ્રમાણે મળી આવેલી તકને તેમણે ખરેખર સદુપયોગ કર્યો હતો. આ શોધખોળના પરિણામે અનેક જુનાં અને મહત્વનાં પુસ્તક પ્રકાશમાં આવ્યાં છે, વળી એવું કેટલુંક અપભ્રંશ સાહિત્ય મળ્યું છે કે જે હિંદી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે દેશી ભાષાઓની ઉત્પત્તિ અને ઇતિહાસ માટે જાણવા જેવી અને ઉપયોગી માહિતી પુરી પાડે છે. બારમા, તેરમા, અને ચેદમાં સેકાની જુની ગુજરાતી ભાષાના ગ્રંથો હાથ આવ્યા છે, જે અપભ્રંશમાંથી જુની ગુજરાતીને કેવી રીતે વિકાસ થયો, તેને બહુ સારે પુરાવો પૂરો પાડે છે અને ભાષાના સાહિત્યમાં તેમની પ્રાપ્તિ બેશક ઉપયોગી અને કિંમતી ગણાય. - આ હિલચાલનું એક વ્યાવહારિક પરિણામ એ આવ્યું છે કે, તેમના રિપોર્ટથી ખુશ થઈ, પાટણ ભંડારોમાંનાં પ્રાચીન ઐતિહાસિક પુસ્તકે, એક જુદી ગ્રંથમાળા તરીકે પ્રસિદ્ધ કરવા શ્રીમંત મહારાજા સાહેબની ખાસ આ જ્ઞા થઈ. “ગાયકવાડ પિય ગ્રંથમાળા ” ની પ્રસિદ્ધિ સંસ્કૃત સાહિત્યના તિહાસમાં એક અપૂર્વ બનાવ ગણાય અને વિદ્વાન વર્ગ તરફથી તેની યેગ્ય કદર થાય એ ખુશ થવા જેવું છે. પ્રસ્તુત ગ્રંથમાળામાં આજ દિન સુધીમાં સાત પુસ્તક પ્રસિદ્ધ થયાં છે અને બીજા તયાર થાય છે. આમાંનાં ત્રણ પુસ્તકે રાજશેખર Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રચિત “કાવ્યમીમાંસા', વસ્તુપાલ કૃત “નરનારાયણાનંદ” કાવ્ય અને પાર્થપરાક્રમ” રા. દલાલે એડિટ કર્યા છે અને બીજાં ચાર પુસ્તકે (૧) હમીરમદમર્દન, રમ્યા સાલ સં. ૧૨૩૦ (૨) વસંતવિલાસ ૧૩ મી સદી, (૩) પંચમી કહા, અપશનું પુસ્તક ૧૨ મી સદી અને (૪) પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, જેમાં ૧૨ મા, ૧૩ મા, ૧૪ મા શતકનાં કાવ્યો આપેલાં છે, જે પ્રેસ માટે નેટસ અને ઉપોદઘાત સાહત તૈયાર કરતા હતા અને તે સિવાય ૪ થા સૈકાની ઉદયસુંદરીની કથા, વત્સરાજ રચિત કર્પર ચરિત, રુકિમણી પરિણ્ય, હાસ્ય ચૂડામણિ, ત્રિપુરદાહ, કિરાતાર્જુનીય, અને સમુદ્રમંથન એ ગ્રંથનું સંશોધન અને સારી નકલે કરવામાં આવતી હતી. આ પ્રમાણે વિવિધ પુસ્તકોની તૈયારી કરવામાં તે રોકાએલા હતા. ખરી રીતે ગ્રંથમાળાની તમામ વ્યવસ્થા અને યોજના તેજ કરતા હતા. વળી નેટસ અને ઉપઘાત વગેરે લખવાં અને જુદા જુદા પાઠે તિયાર કરવા, એ બધું કામ તેમના હરતક થતું હતું, અને તે કાર્ય એટલું વિદ્વતાપૂર્ણ અને ઉંચી પ્રતિનું થએલું છે કે, પાશ્ચાત્ય અને પર્વાત્ય વિદ્વાનોએ તે ગ્રંથની મુકત કઠે પ્રશંસા કરેલી છે. તેની પ્રસિદ્ધિથી સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન સાહિત્યના ઈતિહાસ પર કેટલોક નવીન પ્રકાશ પડે છે. આવા ઉપયોગી અને કીમતી કાર્ય બદલ શ્રીમંત મહારાજ સાહેબ બેશક મગરૂર થઈ શકે અને સાહિત્ય સમાજ તેમનો જેટલે ઉપકાર માને તેટલે ઓછાજ છે. પણ તે સાથે અહીં એટલું ઉમેરવું જોઈએ કે, તે ગ્રંથમાળાની યેજના અને પ્રસિદ્ધિ ખરી રીતે રા. દલાલના સ્તુત્ય પ્રયાસનું ઉમદા અને સુંદર ફળ છે, અને તેનું માન અને યશ એક રીતે તેમને જ ઘટે છે. તેમના આ કીમતી કાર્યની કદર અને ત્રીજે વર્ષે શ્રીમંત મહારાજા સાહેબે તેમને “રાજ્યરત્ન” નો ઈલ્કાબ બક્યો હતો, તે યોગ્ય જ થયું હતું. પાટણના ભંડારોની તપાસ આટલી બધી ફળદાયી અને મહત્વની માલમ પડ્યાથી, જેસલમીરના ભંડાર–જેમાંનાં પુસ્તકે Page #24 -------------------------------------------------------------------------- ________________ અતિ પ્રાચીન હોવાની વિદ્વાનમાં સામાન્ય માન્યતા છે અને જે પુસ્તકની અત્યાર સુધી ખાતરીપૂર્વક તપાસ અને યાદી થઈ ન હતી, તે પાટણ ભંડારમાંના કેટલાંક પુસ્તક એડિટ કરતાં એમ માલમ પડ્યું કે, તેની બીજી પ્રતો જેસલમીરના ભંડારમાં કદાચ હોવી જોઈએ. તેથી એ ભંડારોની બરાબર તપાસ થવી જોઈએ એમ નક્કી થયું. ડે. મ્યુલરે સન ૧૮૭૨ માં તે ભંડાર પ્રથમ તપામ્યો હતે. પણ તેમને માત્ર ૪૦ પિોથીઓ બતાવવામાં આવી હતી. તે તપાસમાંથી ડે. ખુલરે “વિક્રમાકદેવચરિતનું ઐતિહાસિક કાવ્ય લીધું અને પાછળથી મુંબાઈ સંસ્કૃત ગ્રંથમાળા માટે એડિટ કર્યું. તેમના પછી કેટલેક વર્ષે મુંબઈ સરકારે તે ભારની ફરી તપાસ અને નેધ કરવા પ્રો. એસ. આર. ભંડારકરને મેકલ્યા હતા. પણ તે તેમાં ફતેહમંદ થયા નહિ, તેમજ તે ગ્રંથોની જોઈએ તેવી અને પુરતી માહિતી બહાર નહિ પડેલી હોવાથી, તે ભંડારની ચોકસાઈથી અને ખાતરીપૂર્વક તપાસ અને નોંધ થવા સૈ કઈ જરૂર બતાવતા હતા. રા. દલાલને પાટણના ભંડારો તપાસવામાં અસાધારણ ફતેહ મળી હતી, તેથી તે કામ માટે ફરી તેમની જ નિમણુંક થઈ. જેસલમીરની મુસાફરીએ જવું એ કાંઈ સહેલ કાર્ય નથી. પ્રથમ તો ત્યાં જવાને માર્ગજ વિકટ છે અને રેતીના રણમાં લાંબી મુસાફરી કરવી પડે છે. વળી તે ભંડાર ગઢના કિલ્લામાં એટલે સુરક્ષિત અને સખત જાપતા હેઠળ રાખેલે છે કે તે જોવાની તક બહુ થોડાનેજ મળે છે. આવી મુશ્કેલીઓ અને અડચણે હોવા છતાં માત્ર કુનેહ, ખંત, પ્રયત્ન અને યુકિતવડે અન્યને અસાધ્ય થઈ પડેલું કાર્ય રા. દલાલે ભારે પરિશ્રમ ઉઠાવી ફતેહમંદ રીતે પાર પાડયું અને તે બદલ તેમને અત્યંત ધન્યવાદ મળે. તાડપત્રનાં જુનામાં જુના પ્રથે આખા હિંદુસ્થાનમાં માત્ર આ ભંડારમાં સચવાઈ રહેલા છે અને તેમાંના કેટલાંક પુસ્તકો Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧ મી સદી જેટલાં પ્રાચીન છે. બીજા એવાં કેટલાંક અગત્યનાં પુસ્તકો છે કે જેની પ્રતે અન્ય કોઈ સ્થળે ઉપલબ્ધ નથી. અગાઉ આ બધાં પુસ્તકે પાટણના ભંડારોમાં હતાં, પણ આફતના સમયે તે નાશ પામવાની ભીતિથી સં. ૧૪૭૪ માં જિન સાધુ જિનભદ્રસૂરિએ તે ભંડારને જેસલમીર આ, જ્યાં અદ્યાપિ તેની પ્રાણની પેઠે રક્ષા થાય છે. પાટણમાં તે માત્ર નકલે રાખવામાં આવી હતી અને તેના પ્રમાણ તરીકે એટલું જણાવવું બસ થશે કે, પાટણમાંથી પ્રાપ્ત થયેલા “કાવ્યમીમાંસા” અને “હમીર મદમર્દન” ગ્રંથાની મૂળ પ્રતે રા. દલાલને અહિંથીજ પ્રાપ્ત થઈ હતી. તેમણે એ ભંડારની તપાસ એવી ખુબી અને કુશળતાથી કરી કે તેમના વર્તનથી ભંડારના રક્ષકે પ્રસન્ન થયા. એટલે સુધી કે, બધાં પુસ્તકા તેમને બતાવ્યાં, એટલું જ નહિ પરંતુ તેની બરાબર નોંધ કરવા અને કેટલાક પુસ્તકની નકલ ઉતારી લેવા ખાસ પરવાનગી આપી, જે બીજાને જવલ્લે જ મળે છે. આ રીતે પાટણના ભંડારમાંથી નહિ મળેલાં એવાં કેટલાંક મૂળ પુસ્તકોની નક્લ કરાવી લીધી અને બીજા કેટલાંક સંસ્કૃત અને અપભ્રંશનાં નવાં પુસ્તકો પ્રાપ્ત કર્યા. જેની ટુંકી યાદી વાચકને સહેજ ખ્યાલ આવવા નીચે આપી છે –૮ટુંક રચિત વિલાસ વાખા-સંવત ૧૧૩૯, નેમનાથ ચરિત–૧૩ મી સદી.. કુલવયમાળા (ઉદ્યોતસિરિ)કૃત–સં. ૮૩૫, જયદેવ રચિત-છંદશાસ્ત્ર, (કિસ્સાહ) વાહિત જીવિત અથવા કુત્તકનું કાવ્યાલંકાર, ઈષ્ટસિદ્ધિ અને લીલાવતી કહા વગેરે. આ તપાસ દરમિયાન તેમણે ૩૪૪ તાડપત્રનાં અને ૬૦૦૦ કોગળનાં હસ્તલિખિત પુસ્તકની નેંધ લીધી. તે સાથે સીરહી, બિકાનેર, જોધપુર વગેરે શહેરોમાં ફરી આવી પુષ્કળ માહિતી એકઠી કરી. તે સિવાય પ્રાચીન સાહિત્યની શોધખોળ માટે તે Page #26 -------------------------------------------------------------------------- ________________ આમોદ, જુનાગઢ, તારાપુર, ખંભાત, ખેડા, માતર, વળા, પાંચગામ, અને અમદાવાદ વગેરે સ્થળોએ જઈ આવ્યા હતા. આ પ્રમાણે સતત પ્રયત્ન કરી લગભગ ૩૦૦ કીમતી હસ્તલિખિત પુસ્તકો સેંટ્રલ લાયબ્રેરીના સંગ્રહ માટે તેમણે પ્રાપ્ત કર્યા હતાં. એ સંગ્રહની સમૃદ્ધિ અને ઉપનિતા મોટા અંશે તેમના પ્રયાસને અને ખંતને આભારી છે. ચાલુ ઓફિસ કામ કરવા ઉપરાંત બાકીને સમય તે સાહિત્ય સેવા કરવામાં ગાળતા. જુદાં જુદાં માસિક અને પત્રોમાં વખો વખત મહત્વના લેબ, તેમજ પ્રાચીન ગુજરાતી કાવ્યો અને સુભાષિત વગેરે પ્રસિદ્ધ થવા માટે મોકલી આપતાં. વળી સાહિત્યના પ્રશ્નોની ચર્ચામાં રસપૂર્વક ભાગ લેતા. સુરતમાં ભરાયેલી પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તેમણે પાટણના ભંડારોમાંનાં જુની ગુજરાતી અને અપભ્રંશનાં પુસ્તક વિષે એક વિદ્વતાભર્યો નિબંધ લખી મોકલ્યો હતો, જે પ્રતિ વિદ્વાનનું સારું ધ્યાન ખેંચાયું હતું, તે ગ્ય પ્રશંસા થઈ હતી. જનાર્દન રચિત ઉષાહરણ અને બિહણ કૃત ચારપંચાસિકા વગેરે પ્રાચીન ગુજરાતી કાવ્ય એડિટ કરી ચંદ્રહાસને મળતી અન્ય કથાઓ, સદવસ સાવલિગા અને (માધવકામ કુંડળા) ની કથા વગેરે જુની વાર્તાઓને એતિહાસિક અને તુલનાત્મક રીતે અભ્યાસ કરી, ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય તથા પ્રાચીન ગુજરાતીને વિભક્તિ વિભાગ તથા વાકયપ્રકાશ ઓક્તિક વગેરે વિચારપૂર્ણ લેખો લખી અને કાશ્મીર મુખમંડનની અને ખંભાત શબ્દની વ્યુત્પતિની ચર્ચામાં ઉંડા ઉતરી તેમણે સાહિત્યમાં ઉપયોગી ફાળો આપે છે અને તેમની સાહિત્યસેવા બહુ ઉંચા પ્રકારની હતી, એટલું ગુજરાતના સાહિત્યના અભ્યાસીઓ સ્વીકાર્યા વગર રહેશે નહિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ ટુંકામાં તેમનું સમગ્ર જીવન પ્રાચીન સાહિત્યના અભ્યાસ અને સેવનમાં નિ`મન થયું છે. તેમણે આદરેલું કાર્ય અત્યંત કીંમતી અને મહત્વનું હતું અને તેમાં જે કાંઇક થાડુ કરવાને તે શકિતમાન થયા હાય તો તે તેમને માન અને કીર્તિ આપે એવું ઉંચા પ્રકારનું અને વિદ્વત્તાભયું હતું. આપણે આશા રાખીશું કે, લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ તરફથી ગાયકવાડ પાîત્ય ગ્રન્થમાળામાં તેમના પાટણ અને જેસલમીરના ભંડારેાની તપાસના એ મેટા રિપોર્ટ સત્વર પ્રસિદ્ધ થવા વ્યવસ્થા થશે. કેમકે તેની પ્રસિદ્ધિ થયેથી તેમનું કાય કેટલું બધું ઉપયાગી અને અગત્યનું હતું તેને વાચકવર્ગને પુરતા ખ્યાલ આવશે. સ્વભાવે તે તદન શાંત અને નિરભિમાની હતા. તેમની પ્રકૃતિ આગ્રહી અને નિશ્ચયાત્મક હતી. તપસી જેવી તેમની મનેત્તિ અને ભાવના હતાં અને તેને અનુકૂળજ તેમણે પોતાને જીવનક્રમ અને વ્યવહાર રાખ્યાં હતાં. દુનિયાદારીની ચીજોની તેમને ઝાઝી પૃહા ન હતી. વળી તેમને માત કે મેટાઇની ઈચ્છા કે પરવા પણ ન હતી. સાદું, એકાંતિક, અને સંસ્કારી સાક્ષર જીવન, એક જૈન સાધુની માફક ગાળવાને તેઓ સદા તત્પર અને ઉત્સુક રહેતા એજ તેમની જીવન ભાવના અને અભિલાષ હતાં.બહુધા તે પુસ્તકાનાં વાંચન અને અભ્યાસમાં ગુથાયેલા માલમ પડતા અને કવિ ચાસરના શબ્દોમાં કહીએ તે "of studie took he most care and most hede Nought a word spoke he more than was nede." ( કામ પુરતુંજ તે ખેલતા, બાકીનો સમય અભ્યાસ ને અધ્ય યંનની દરકાર કરવામાં ગાળતા. ) તેમ તેમણે ઉપાડેલું કામ તેમના સ્વભાવને અનુકૂળ અને યાગ્ય દિશામાં હતું. તે માટે યોગ્ય કાર્ય કરનારનીજ રાહ જોવાની હતી. લાયકને લાયક કામ મળી આવ્યુ અને સતાષની વાત છે કે, તેમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ તેમને સારી ફતેહ પણ મળી. તે એટલું સરસ કામ કરી રહ્યા હતા કે, થોડા સમયમાં તેમના પ્રયાસથી સુંદર પરિણામે આવવાની આપણે આશા રાખતા હતા પણ એટલામાં કિનારે આવેલું વહાણ લાધી ગયું. ખરેખર આપણે નિધન થઈ ગયા છીએ, આપણું સ્થિતિ શોચનીય છે. આપણે અહીં કામ કરનારાઓની ખોટ છે. આવી પરિસ્થિતિમાં જેમણે પોતાના કાર્યથી તેમની યોગ્યતા અને મહત્તા સિદ્ધ કર્યા હતાં તે એકાએક દૂર થવાથી ક્યા ગુજરાતી બંધુનું હૃદય નહિ કરે ! પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ અને સુખ બક્ષે, એજ પ્રાર્થના+ હારાલાલ ત્રીભોવનદાસ પારેખ, તા.ક-ગાયકવાડ પાર્વાત્ય ગ્રંથમાળામાં નં. ૧, ૨, ૪, ૫ તરીકે કાવ્ય મીમાંસા, નરનારાયણાનંદ, પાર્થ પરાક્રમ અને રાષ્ટ્રઢ વંશ–તે પિોતે સંશોધિત કરેલાં તે પિતાની હયાતીમાં જ પ્રકટ થયાં; હયાતી બાદ તેમના સંધિન કરેલ વામન કૃત લિંગાનુ શાસન નં. ૬, બાલચંદ્રસૂરિ કૃત વસંતવિલાસ નં. ૭, વત્સરાજ કૃત રૂપકષર્ક-છ નાટક, નં. ૮ તરીકે સને ૧૯૧૮ માં પ્રકટ થયાં અને તદુપરાંત સદગત દલાલ કૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટોવાળું યશઃ પાલકૃત મેહપરાજય નાટક નં. ૯ તરીકે બહાર પડયું; ૧૯૨૦ માં તેમનાથી સંશોધિત થયેલ જયસિંહ સુરિયુત હમ્મીરમદમર્દન કાવ્ય નં. ૧૦, સોલ કૃત ઉદયસુંદરી કથા નં. ૧૧, પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ (પ્રસ્તાવના વગરનું) નં. ૧૩; ૧૯૨૧ માં ભાસર્વત મુનિ કૃત પશુપતિ દર્શનને ગણકારિકા નામને ગ્રંથ નં. ૧૫, ૧૯૨૩ માં ધનપાલ કૃત ભવિયર કહા-પંચમી કહા (સગત પ્રો૦ ગુણેની + વડોદરા લાઈબ્રેરી મિસેલની માટે તૈયાર કરેલો બુદ્ધિપ્રકાશમાં સન ૧૯૧૮-૧૯૧૯ માં છપાયે હતું તે અા મુકવામાં આવ્યું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અને ટિપ્પણી સહિત) નં. ૨૦; ૧૯૨૪ માં જેસલમેર, ભંડારની ગ્રંથ સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ અને વૃદ્ધિ પત્રિકા સહિત) નં. ૨૧ અને ૧૯૨૫ માં લેખપદ્ધતિ (૮ માંથી ૧૫ મા સૈકા સુધીના દસ્તાવેજોને સંગ્રહ) નં. ૧૯ તરીકે બહાર પડ્યા. હવે પાટણ જેને ભંડારના ગ્રંથોની સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ સહિત) તૈયાર થઈ ગઈ છે ને પ્રેસમાં ગઈ છે. છે. આ ઉપરાંત સંગત દલાલે જયવિજયકૃત સમેતશિખર રાસ પિતાના પિતાના સ્મરણાર્થે પ્રગટ કર્યો હતો. અરિસિંહના સુકૃતનાસંકીર્તનની અંગ્રેજી પ્રસ્તાવના તેમણે લખી હતી કે જે ગ્રંથ ભાવનગરની આત્માનંદ સભા તરફથી સં. ૧૯૭૯ માં પ્રકટ થઈ ગયેલ છે. વિશેષમાં તેમના જૂદા જૂદા લેખો વસતા આદિ પ્રસિદ્ધ માસિકામાં પ્રકટ થયા છે તે સર્વ સંગ્રહ કરી પ્રકટ કરવા યોગ્ય છે તો તે સર્વને, તેમજ તેમણે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનાઓનો ગૂજરાતી અનુવાદને સંગ્રહ એક પુસ્તકાકારે પ્રજા સમક્ષ મૂકી તે સદ્ગતનું. ખરું સ્મરણ રાખવા કેઈ જૈન કે જેને સંસ્થા બહાર આવે એ ઈષ્ટ છે. વિશેષમાં તેમણે અનેક પ્રાચીન અને દુપ્રાપ્ય ગ્રંથને સંગ્રહ કર્યો હતો અને અનેક ગ્રંથમાં પોતાનાં ટિપણે ઉમેર્યા હતાં તેમજ બીજી અનેક ઉપયોગી નેંધે કરી હતી. આ તેમની “ખા. નગી લાયબ્રેરી ” ખરીદ કરી તેમાંથી શોધળની વિગતવાળું, જાણવા જેવું બહાર પાડવા માટે પણ કોઈ શ્રીમંત કે સંસ્થા બહાર પડશે તેજ તે સદગતનું સાચું સ્મરણ અને અભિવાદન કરી શકાશે. મોહનલાલ દલીચંદ દેસાઈ - —-- --- Page #30 -------------------------------------------------------------------------- ________________ 209 "The Late Mr. C. D. Dalal. 0: (BY J. S. KUDALKAR M. A. L L. B.) "Oh why has worth so short a date? While villains ripen grey with time; Must thou, the noble. generous, great, Fall in early manhood's gentle prime ? Robert Burns. "" It is a very great misfortune for the "Library Miscellany to note the untimely dea h of its asscoiate elitor, Mr. Chimanlal Dahyabhai Dalal M. A. From the very first issue of the "Miscellany" Mr. Dalal was associated with its editorial sile and was responsible for the Gujarati side till last October when he fell a prey to the epide nic of Iaffianza. How by his able and Scholarly articles he made the "Lib:ay Miscellany" popular in the Gujarati reading public and was instrumental in spreading far and wide the gospel of the Public Library in Gujarat is known to all the Gujaratis. But it is not only as the Gujarati editor of the "Library Miscellany" that we have to appreciate his valuable work As a member of the staff of the Baroda Central Library and as an excellent scholar of Gujarati Page #31 -------------------------------------------------------------------------- ________________ and Sanskrit (he has placed the) literary world under a heavy debt of gratitude. During the short span of his life Mr. Dalal put forth such an amount of admirable work as would put to shame many a Modern Indian Scholar of long sta iding. His little star shone with a dazzling lustre of its own, that by its sudden disappearing has left such a deep gloom behind as cannot be redeemed for a long time to come. Born in Kaira in 1881 in a middle-class family whose two generations were engaged in "Cotton broker's business'' youg Dalal was not expected to turn out an erudite Scholar in Sanskrit and Jain literature. But from his early boyh»d be loved seclusion, kept company only of hooks, and possessed a fervent devotion for his religion. After matriculating from Tacksal New English School he joined the Gujarat College at Ahinedabad. Even in these early College days by his constant readings and discussions with learned Jaio Yatis, he had acquired such mastery over Sanskrit and Prakrit languages, but while in the Previous class he composed a Sanskrit pauegyric in honcur of a college Professor, who was leaving, that won him liigb praise from all bis Professors, He passed with honours his B. A. examination in English and Sanskrit languages in 1908 and having topped the college list Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૯ of successful graduates was awarded the Dakshina fellowship. Two years after, he got his M. A. Degree by taking Sanskrit grammer as his optional subject. That even in his college days Mr. Dalal was engaged in research work is evidenced by the fact that in 1910 he contributed to the "Jain Sasana" of Benares a paper on "Hirvijaya Suri or the Jains of the court of Akbar." This paper threw new light on the history of Akbar and made the basis of the of the paper "Jain Teachers of Akbar" by famous historian Vincent A. Smith in the "Bhandarkar Memorial Volume. "? Just at this time H. H. The Maharaja Gaekwad was organising the Central Library Department at Baroda under advice of Mr. Borden an American expert and was looking out for bright University graduates to take up training in Modern Librarianship. Devoted to study and seclusion by nature as he was, Mr. Dalal found that here was an opening for his future career, just in accordance with his heart's desire as if held temptingly before him by a specially kind Providence. He at once went in for the library training in spite of the poor scholarship of Rs. 25 a month for one year's probationery period and was after the year's training appointed to the higher grade of liabrarians. Since then he had been doing very successfully the varied duties of a librarian, some Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ times as a Reference Librarian, at other times as an expert Gujarati Librarian and finally as the Sanskrit Librarian. When in August 1912 the "Liabrary Miscellany" was started as trilinguial quarterly Magazine with the sole purpose of disseminating the new gospel of libraryreligion Mr. Dalal took charge of the editorship of the Gujarati Section without any remuneration. In the very first issue of the "Library Miscellany" he published a scheme of classification for Sanskrit books and followed it up by another more elaborate scheme for Gujarati books. His Gujarati classification scheme has long teen adoptel in the Baroda Central Library and is introduced by means of printed catalogue-cards in the Moffusil libraries of the Baroda State. After preparing a classified list of the Hundred Rupees Standard Gujarati Books, that is presented by the Central Library depar ment to each new village library in the state for Rs. 25, he brought out ore more elaborate classified list of 1000 popular Gujarati books for tɔwn and village libraries in Gujarat. This list also has an Author and a Title Index at the end. This classified list is prepared on the plan of such English books as Nelson's Standard Book and Sonneschein's Best Books, Mr. Dalal also conducted the Library classes opened for short periods for training librarians of the district Page #34 -------------------------------------------------------------------------- ________________ 39 libraries in the State especial.y in Gujarat. While doing his duties as a librariau Mr. Dalal also worked for some years as assistant press reporter until that branch was removed from the Library Department. Later on Mr. Dalal was placed in full charge of the Sanskrit Section of the Central Library and it was then that his lite's main work began and took a permanent sbape. ... At that tiine the Sanskrit Section of the Library was reing organised on a large scale with the idea of making it a unique collection of Sanskrit Literature in Gujarat. What the the Deccan College Sanskrit Collection of printed books and manuscripts is to the Deccani, this Central Library Collection was inteuded to be for the whole of Gujarat. With this view all the available privted Sanskrit books were being purchased and Sanskrit matuscripts were being searcbcd for all over India and collected iu ile Ce tral Library. For the search of mapuscripts an expert ManuscriptCollector of 20 year's experience Mr. R. Anant Krishna Shastry was engaged in the service and with bis aid within two years the Sauskrit section began to grow into a decent collection. Wluie working as a Sanskrit Librariau it cccuiel to Mr. Dalal a true Jain and a student Page #35 -------------------------------------------------------------------------- ________________ of ancient literature as he was, that the value able collections of Sanskrit and Gujarati MSS. that were lying neglected in the famous Jain Bhandars at Pattan and other places required to be very thoroughly inspected and the most valuable contents thereof brought to tb notice of the public. On his submitting a report to this effect to the Govt. he was deputed for doing this work for three months to Pattan. By this time owing to his long acquaintance with Jain Sadhus and his Scholarly work among them he had gained their full trust, and keing a devout Jain bimself had removed all difficulties in the way of his gaining free access to these Jain Bhandars. There by working 14 hours a day in the dark dingy cellars sitting continuously in a painful bending position of the body he inspected very carefully the heaps of Mss. in all the eleven Bhanc'ars consisting of nearly 13,000 Mss. and finished his work in the appointed period. This work of Mr. Dalal at Pattan was quite unique in asmuch as not only much more than one full year's work was finished in three moths but a most thorough inspection was made of all the Mss. in all the Bhandars, a work which even scholars like Dr. Bublar Bhandarker, Peterson and Mr. M. N. Dvivedi of this State-Mr. Dalal's predecessors in this work Page #36 -------------------------------------------------------------------------- ________________ -were not, owing to several difficulties, able to put down to their credit. Mr. Dalal had won so much confidence and regard of the keepers of these Bhandars that he was allowed to take trauseripts of several Mss to purchase a few for the Central Library and what was more importaut to obtain a loau of original Mss. in case they were required for editing purposes. This careful search of Pattan Mss. brought to light not only many new and important Sanskrit and Prakrit works-both Jaiu aud Brahmuanical-hitherto either unknown or kuowa to have been lost, but also a quite new Apabhrausa literat.ire, which when publishe would help us in writing a grammar of this language, as it is the immediate source of not only Gujarati but of Marathi, Hindi and many other Indian Vernaculars. It was a result of this search of Mss. at Pattan that his highness the Maharaja sanc. tioned in 1916 the starting of the publication of important Mss. in a series called the "Gaikwar's Oriental Series" and it was to this work that Mr. Dalal devoted all his energies day and night till the last hour of his sudden death. During a period of 2 years aud 9 months į. e. from January 1916 to 3rd October 1918 when he died, Mr. Dalal edited fully or partly Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ 14 works and wrote Introductions of two more works in the series. At the time of his death 7 works were out of the press, two had their texts printed but were waiting for introductions and notes, three had only a few forms printed and two catalogues of Mss. at Pattau and Jesalmere were ready for the press. This was indeed an unusually brilliant feat of achievement but unfortunately the heavy work it involved told excessively upon his already frail body and probably hastened death. Besides the tour to Pattan for Mss. search Mr. Dalal made several other search-trials in parts of Gujarat, Kathiawad and Rajputana, He visited Amod, Tarapur, Cambay, Kaira, Ahmedadad, Matar, Vala, Junagad in Gujarat and Kathiawad, so also Sirohi, Jodhpur, Bikaner and Jesalmere in Rajputana. But uone of these tours was so fruitful of results as his trip to Jesalmere. The famous Jain Bhandar at Jesalmere is well-known among oriental scholars as the repository of some of the oldest and rarest palm-leaf MSS. in India. Copies of some of the this Mss. in Bhandar are not available Ajayapal, the successor of the famous minister, (? King) Kumarpal, who with his brother Vastupal, (?) was famous for elsewhere. Page #38 -------------------------------------------------------------------------- ________________ collecting at Pattan rich collections of Mss. was a great hater of Jains and Jainism and tried his best to destroy the Jain literature. Ministers Udayana and others removed the Mss. from Pattan to Jesalınere and other unknown places. The palm-leaf Mss. at Jesalmere are therefore mainly the originals from Pattan, whiclı 10w possesses only their copies. This Jesalmere Bhandar is therefore kept well protected on a bill fort amidst a sandy country not easily accessible to ordinary people. Dr. Buhler was the first scholar to inspect this Bhaudar in 1872 but succeeded in gettiug access to only 40 "Pothies." After him weut Prof. S. R. Bhandarkar but he too could nct see all the Mss. But as at Pattan so at Jesalmere too, Mr. Dalal was fortunate to be able to inspect the whole collection of Mss. consisting of nearly 3,000 of paper and 344 of palıu-leaf and to prepare a descriptive catalogue of all the palmleaf Mss. The necessity of preparing such a a catalogue was urgently pointed out both by Dr. Buhler and Prof, Bhandarkar in their reports. Thus by his thorough searches at Pattan and Jesalmere Mr. Dalal has brought, once for all, to the notice of the learned world the actual contents of these famous collections, and has made accessible to the Central Library Depart Page #39 -------------------------------------------------------------------------- ________________ ment a very rich store of materials which it can draw upon for future publications in the "Gaekwad's Oriental Series." Tliese valuable service; of Mr. Dalal were not unnoticed by His Highness the Maharaja. Soon after Mr. Dalal lias finished his search at Jesalmere in December 1916. His Highness in his Birth-day Durbar of March 1917 pnblicly appreciated Mr. Dalal's excellent work by awarding a silver Medal of “Raja-Ratna" (court-gem) aud presenting him with a purse of Rs. 500. His Highness further encouraged Mr. Dalal iu his work by pronoting him to a higher grade of service, which uufortunately Mr. Dalal did not live long to enjoy. After Mr. Dalal's death the real worth of his admirable work being brought to the notice of His Highness, His Highuess was gracious ellough to graut a bonu for Mr. Dalal's children's education. . By Mr. Dulal's death therefore 110t only the Library Department and the “Library Miscellany” ljave suffered an irreparable loss, but the learned world also has lost a very promising and valuable worker. Library Miscellany, Vol. 1, No. 1 ở 2 Jan April 1919. Page #40 -------------------------------------------------------------------------- ________________ अरहापास- अरिनेमिं. तरणिका: આવા સાહિત્યને અંગે ઘણુંયે લખવાનું હોય, લખવાની ઈચ્છા પણ હતી. સામગ્રી પણ યથાશક્તિ છૂટક છૂટક ઠીક પ્રમાણમાં એકત્ર થઇ હતી, તેને ગાઢવીને લખવા માટે લગભગ સૌ વર્ષ વ્યતિત પણ્ કર્યું. ન્યાયાધીશ શ્રીયુત કૃષ્ણાલાલભાઈ ઝવેરીની વકીલ શ્રી માહનલાલ દલીચંદ દેશાઈ દ્વારા સૂચ ના અને પકાએ પણ સાંભળ્યા, પણ તે સર્વને કુદરતે ગણકાયું જ નહિ ! અને આખરે “ કાંઇ પણ લખ્યા વિના જ પ્રા પાસે મૂકવું ’’ એવી જ જાણે કુદરતની પ્રેરણા ન હોય? તેમ લગભગ પંદર માસ વ્યતિત થવા છતાંએ, ફળ સમર્યાં વિના જ પ્રસિદ્ધીમાં આણવું પડયું છે, જે માટે વાંચકવર્ગની ક્ષમા વિના બીજું શું યાચવાનું હોય ? 46 સાહિત્યના કાર્યને અંગે, સંધવી ઋષભદાસ કવિયે શ્રીહીરવિજયસૂરિ રાસમાં કહ્યું છે તેમ, { { કાજલ કાગળ કાંબળીઉં મળી, કાડા કાંબી કાતર વળી; “પટ કહે કર કણનું કામ, કાર્ડ ધરી કહ્યું ગુરૂનું નામ. ૧૧ ર ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ કરણ કરાનું કાયવશ કરી, કવિતા કાવ્ય કવિત મનધરી. 14 -~ એણીપરે શાસ્ત્ર તે કરે" થાત, વાંઝ ન લહું વીયાની વાત.” [ આનંદ કા. મ. મા. ૫ મું પૃષ્ઠ ૩૧૨, Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સત્તર કક્કા એકત્ર થાય, અને તે વડે એક તાજ એક ધ્યાન લાગી રહે તેજ સાહિત્ય કાર્ય કરી શકાય. તેમાંયે વળી ગૃહસ્થીને શારીરિક, સાંસારિક અનેક ઉપાધિ લાગેલી હોયજ કે જેમાંથી વખત ચોરી કાર્ય કરવા બેસવું એ મહાન ઉદય હોય તેજ બની શકે. માત્ર ઋષભકવીશ્વર જેવા કઈક ગૃહસ્થજ ભાગ્યશાળી હોય કે જે અનેક ઉપાધિ હોવા છતાં સર્વોત્તમરીયા સાહિત્યની સેવા બજાવી શકે છે. ગષભકવીશ્વર જેવી સાહિત્ય સેવા બજાવવા ગૃહસ્થીઓમાંથી હજુ સુધી બીજા કોઈ ઋષભદાસ ઉત્પન્ન થયા જ નથી એ પણ નિર્વિવાદ છે. એજ હીરસૂરીશ્વરરાસમાં કવિ ઋષભદાસે પિતાની નિત્ય ચર્યા લખતાં લખ્યું છે કે – “ સ્તવન અઠાવન ચેત્રીસ રાસ, “ પુણ્ય પસ દીયે બહુ સુખવાસ. ૩ર “ ગીત થઈ નમસ્કાર બહુ કીધા, “ પુણ્ય માટે લિખી સાધને દીધા.” ૩૩ [આ. કા. મ. મ. ૫ મું પૃષ્ઠ ૩૨ આ મુજબ ૫૮ સ્તવન, ગહન વિષયના એક એકથી ચઢિયાતા ૩૪ રાસાઓ અને કેટલાયે સ્તુતિ નમસ્કારાદિ રચવા, એ, ભગવતી શારદમાતની પરમ દયા મેળવેલા ગષભદાસ વિના અન્ય ગૃહસ્થી કોણ કરી શકે ? આદિમાં જણાવ્યા મુજબ છૂટક છૂટક એકત્ર કરેલી સામગ્રીને ગોઠવી પ્રજા પાસે મૂકવા હું ભાગ્યશાળી થઈ શક્યો નથી તે માટે જેટલે મને ખેદ છે, તેથી વિશેષ હર્ષ પણ થાય છે. રાસાઓના પ્રખર અભ્યાસી શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ જેટલી વિશેષ હકીકત બહાર મૂકી છે તેટલી, વિશેષ પ્રયત્ન પણ, હું Page #42 -------------------------------------------------------------------------- ________________ બહાર મૂકી શકું કે નહિ તે માટે મને પિતાને પણ હજુ શંકજ છે. અને તેટલાં માટે જ શ્રીયુત મોહનલાલભાઈની અતિ પ્રયાસે બહાર પડેલી હકીકતો જોઈ મને ખેદ કરતાં હર્ષ વધુ થાય છે. શ્રીયુત મોહનલાલ દ. દેશાઇને અંતઃકરણથી જેટલું આભાર માનું અને માનીએ તેટલે ઓછો જ છે. ન્યાયનિપુણ ન્યાયાધીશ સાક્ષરરત્ન શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને ઉપોદઘાત લખી આપવા બદલ ઉપકાર માનું છું. શ્રીયુત કૃષ્ણલાલભાઈ ન્યાયવિષયે નિપુણ ન્યાયાધીશ છે, તેટલાં જ ગુજરાતી ફારસી ભાષા સંબંધમાંયે દક્ષ, વિચારશીલ, તેમ જ મનનીય અભાસી છે. અને તે કારણવડે જ જેમ ન્યાય દેતી વખતે “પક્ષાપક્ષનું અવલોકન કરી શુદ્ધ ન્યાય દેવો પડે” તે પ્રમાણે અત્રે પણ તેઓશ્રીએ જેન–જૈનેતર બેઉના ગુજરાતી સાહિત્યને વિચાર કરીને બહુ જ સમભાવિ તુલનાત્મક દૃષ્ટિએ ઉપધાત ચો છે, તે માટે એઓશ્રીનો હું અને જૈન તેમજ અર્જન ગુજરાતી સાહિત્યરસિકે એટલે ઉપકાર સ્વીકારિયે તેટલે ઓછો જ છે. ઉપદ્યાતદ્વારા, સમભાવપણું ગુમાવી બેસનારા અને ધર્મધે જૈનો પર દેવબુદ્ધિયે યા તો અન્ય કારણે પક્ષાપક્ષે અફળાતા સાહિત્યસેવકોને, ન્યાયપળે વિહરવાને ઉત્તમ માર્ગ શ્રીયુત કૃષ્ણાલાલભાઈએ બતાવ્યો છે. તે પ્રમાણે જે જૈન, વૈષ્ણવ યા શિવ વગેરે સંપ્રદાયવાળા સાહિત્યયુવકો વિચરવાને પ્રયત્ન સેવે તે અવશ્ય ગુર્જરીભાષાનો અતિવેગે સત્ય ઉત્કર્ષ થાય એ નિ:સંદેહ છે. શ્રીયુત કૃષ્ણાલાલભાઇએ સામાન્યતઃ કેટલાક દોષ બતાવ્યા છે તે બહુ વિચારણીય છે, તો પણ તે સંબંધે ડોક ખુલાસો કરે ઉચિત ધારું છું. Page #43 -------------------------------------------------------------------------- ________________ (1) (૨) “ શુકનશાસ્ત્ર ચેાપાઇ એ કાવ્યને પણ જૈતમત સાથે “ કશે! સંબંધ નથી. 32 (૪) “ (6 '' ઃઃ એની ભાષા ગુજરાત કરતાં મારવાડની ભાષાને વધારે “ મળતી આવે છે. લગભગ મારવાડી છે એમ કહીએ “ તો ચાલે, તો પછી ગુજરાતી ભાષાના કાવ્યમાં એને સ્થાન આપવું એને ગુજરાતી કાવ્ય કહેવું એ એક જાતને આપણી ભાષાના ઇતિહાસ ઉપર અ! “ ઘાત કરવા જેવું છે. << "" 61 (૩) ખરી રીતે તે આ (માધવાનળની કથા) કાવ્ય તેમજ ખીજાં કાવ્ય માટે માત્ર પા ંતર બતાવીજ પ્રસિદ્ધ કર્તાઓએ સંતોષ માનવાને નથી, પરંતુ તેને સટીક “ બનાવવાં જોઇએ. [ critically edit, કરવાં જોઇએ ] શબ્દાર્થ આપવા જોઇએ, જો એ બધી ક્રિયાએ તેને સંબંધે કરવામાં આવે તેજ એ “ “ માક્તિકાની '' ઉપયાગીતા, એની કીંમત, એનું “ “પાણી” વધે, બાકી કેવળ text છાપવાથી તે કાવ્યા લાકપ્રિય તે હિજ થાય.' << ઃ '' << 66 આ [મારૂ ઢીલા] કાવ્ય [‘જોડી રેસલમેર મઝાર,’ ( કડી ૨૩૫ ) ] જેસલમેરમાં રચાયું છે, અને તેથી << 86 "" ચાર પ્રત્યેક યુદ્ધ ચોપમાં કાંઇ ખાસ કાવ્યમય લક્ષણ જોવામાં આવતું નથી. ધર્મને અંગે......... ઇત્યાદિ’' (૧) કર્મ ભવિતવ્યતા અને સ્વભાવને માનવા છતાં સાક્ષાત્પણે શકુન શાસ્ત્ર ચોપાઇ કાવ્યને જૈનધમ-મત સાથે સંબંધ ભલે ન હોય પરંતુ જૈનધર્માવલંબિએ એથી અજ્ઞાત રહી અશુભ શુકનથી અશુભ પરિણામ પ્રાપ્ત ન કરે અને સારાસારને Page #44 -------------------------------------------------------------------------- ________________ સમજી, તે પ્રમાણે વર્ત સુખી રહે એવો આશય હોવાથી જૈન મુનિરાજે એના પણ પૂર્ણ અભ્યાસી હોય છે. અને ઘણી વખતે તે એવા ગ્રંથોના લેખકો, એવા શુભાશુભ શકુન, મુહૂર્તો, મ, યુન્નો અને તો તેમ જ જતિષવિષયક વિષયોને લખતાં તેના સારાસારનો અભ્યાસ અને તે ઉપરાંત તેનો સંપૂર્ણ અનુભવ કરીને જ એવા ગ્રન્થ લખ્યા છે, જેથી સમાજને લાભ થાય. સમાજને લાભ એટલે અન્યરીત્યા કહીયે તો ધર્મ–પન્ય–દર્શન એને પણ લાભ થાય. (૨) મા રૂઢલા શુદ્ધ ગુજરાતી નથી એ વાત તદ્દન સાચી છે. પરતુ હમારા ગ્રન્થોદ્ધારમાં સંસ્કૃત પ્રાકૃતને એક અને આવા ગૂજરાતી વગેરેનો બીજો એમ મળી બે વિભાગ કર્યા હોવાથી આવા ગ્રીને આવા કાવ્ય ભે છપાવવામાં આવ્યું છે. (૩) [ માધવાનળની કથા ] કાવ્ય તેમ જ બીજા કાવ્ય માટે પાઠાંતરો જ બતાવી સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ લાંબા અને નુભવ અને પરિશ્રમ પછી મારું તો એ પણ માનવું થયું છે કે નોટ ટીપની બહુ કડાકૂટ અને બહુ લાંબો સમય ગુમાવવા કરતાં હાલ તુરતતો મૂળમાત્ર જે પ્રાપ્ત થાય તે જ પ્રસિદ્ધ નહિ કરવાથી, પ્રાચીન સાહિત્ય કે જે ઘણે સ્થળે તપાસ કરવા છતાંય જેની વિશેષ પ્રતિ ઉપલબ્ધ થઈ શકતી નથી અને જે મળે છે તે પણ ખંડિત, વાતો હાથમાં લેતાં ખંડિત થઈ જાય તેવી હોય છે તેને પણ જતું કરવા જેવું થાય છે. જે નેટ ટીપની કડાકૂટમાં પડવામાં ન આવે તો વિશેષ સાહિત્ય જેવું મળે તેવુંજ પ્રજા પાસે મૂકી શકાય અને તેટલાનું રક્ષણ કરી શકાય, અને તે પ્રમાણે પ્રસિદ્ધ થઈ હજારો પ્રતિ થયા પછી નોટ ટીપ વિશેષ શોધન-સંશોધન તો જ્યારે પણું અને જેને પણ કરવું હોય તે વખતે તેનાથી થઈ શકે. વળી નોટ ટીપાદિથી સંપૂર્ણ કરવામાં ઘણેજ સમય વ્યતીત કરે Page #45 -------------------------------------------------------------------------- ________________ પડે છે અને તેટલા સમયમાં માત્ર બે ચાર ગ્રન્થ વા કાવ્ય બહાર પાડી શકીયે જ્યારે મૂળ માત્ર છપાવવાથી વિશેષ બહાર પાડી શકાય એવો અમારે અનુભવ છે. તેમજ નોટ ટીપ કર્તાના અભિપ્રાયને અનુસરતાં બનાવવા એ ઘણી વખતે કઠિન છે અને કર્તાને અભિપ્રાયને અનુસરતા નેટ ટીપ કરાયા પણ હોય તોયે બધા સાક્ષરોને, અનુસરતાં છે એમ મનાવવું એ તેથીયે વિશેષ કઠિન કામ છે. (૪) ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ અને કવિવર સમયસુદરજી માટે કાંઈ પણ કહેવા કરતાં “ કવિવર સમયસુન્દર ” નામનો શ્રી મે. દ. દેશાઈના લેખને હવાલેજ વાંચકને અપું છું. શ્રીયુત મો. દ. દેશાઈએ કર્તા ભાષા, સમય આદિ વિષયો પરત્વે અતિ મહેનતે અતિ સુન્દર લખ્યું હોવાથી મારે તે સબંધે કાંઈ લખવાનું રહેતું નથી. પણ તેનો ઉપકાર માનો તો અવશ્ય બાકી રહે છે જ અને તેથી તેઓશ્રીને જેટલો ઉપકાર માનીયે તેટલે ઓછા જ છે. શ્રીયુત મેહનભાઈવાળા લેખોમાં, તે લેખ છપાયા પછી શોધ કરતાં ઉપલબ્ધ થયેલી માહિતીના આધારે, નીચે મુજબની યુકિચિત શુદ્ધિ-વૃદ્ધિ અત્ર દર્શાવવી યોગ્ય લાગતાં અત્ર દર્શાવું છું અને તે પર વાંચકન્દનું લક્ષ ખેચું છું – (1) પંડિત જયવિજયવાળા લેખમાં ૧૧૪ મે પાનેવૃત્તિ રચી છે (કે જે સ્તુતિ પર સિદ્ધિચંદ્રગણિએ પણ ૨૦૦ “ કલેકમાં તે સમયમાંજ-યુગમાંજ વૃત્તિ રચી છે અને જે સ્તુતિ તે વૃત્તિ તથા બીજી અવચૂરિ સહિત કાવ્યમાળાને સાતમા ગુચ્છકમાં મુદ્રિત થયેલી છે).” - (૧) કાવ્યમાળાના સપ્તમ ગુચ્છકમાં માત્ર અવચૂરિજ છપાયેલી જોવામાં આવે છે. ઉપર લખેલી વૃત્તિ અંદર છપાયેલી નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨) ૧૩૫-૩૬ મે પાને “ભાનુન્ડે.....ભન સ્તુતિ “ટીકા આદિ ગ્રન્થો રચ્યા છે.” (૨) આ ઉલ્લેખ જન ગ્રન્થાવળીને આધારે કરાયેલું હોય તેમ લાગે છે. પરંતુ શોભન સ્તુતિ શ્રી આગમેદય સમિતિ તરફથી છપાતી હોવાથી શ્રીભાનુ ચંદ્રવાળી ટીકાની પ્રત મેળવવા અમદાવાદ આદિ ભંડારોમાં તપાસ કરી હતી પરંતુ કોઈ સ્થળેથી એ પ્રત અમને ઉપલબ્ધ થઈ નથી તેથી એમ અનુમાન કરાય છે કે જૈન ગ્રંથાવળીમાં નામ નેંધવાની ભૂલ થઈ હોય. કારણ કે સિદ્ધિચન્દ્રજી વાળી ટીકાના લેખમાં ગુરૂના ઉલ્લેખમાં ભાનુચંદ્રજીનું નામ આવે છે તે ઉપરથી જૈન પ્રસ્થાવગીકારે ભાનચંદ્રજીની ટીકા ધારી હેય પણ અમારી તપાસમાં તે માત્ર અમને સિદ્ધિચંદ્રજીવાળી જ ટીકા ઉપલબ્ધ થઈ છે. ગુરુ અને શિષ્ય બેઉએ પૃથક્ પૃથફ એકજ પ્રસ્થા ઉપર ટીકા રચી હોય અને તે પણ લગભગ એકજ સમયમાં એ પણ અમારા ધારવામાં આવતું નથી. તેમજ ભાનુચંદ્રજીએ રચેલા ઘણા ગ્રન્થમાં સિધિચઢે સહાય કરેલી હોવાથી તેમજ સિદ્ધિચંદ્રજીના દરેક ગ્રંથોમાં ભાનુચંદ્રજી ગુરૂ હોવાથી, અરસપરસ બેઉના નામે બેઉએ યેલ દરેક ગ્રન્થમાં આવે તે સવભાવિક છે અને તેથી પણ જૈન ગ્રન્થાવળીકારની, ભાનુચંદ્રજીનું નામ ધારી લેવાની ભૂલ થઈ હોય તો તે એ બનવા જોગ છે. બીજી ભૂલ થવાનું એ પણ એક કારગ છે કે અમેએ અમદાવાદથી શ્રી ભાનુરચંદ્રકી ટોકા મંગાવવા પ્રયત્ન કર્યો ત્યારે અમને ભાનુચંદ્રજીના નામથી પ્રત મળી પણ તે પ્રત ઉકેલીને જોતાં ભાનચંદ્રજીની નહિ પણ ભાનુચંદ્રના શિષ્ય દેવચંદ્રજીકૃત ટીકાની પ્રત હતી. અને તેમાંએ ભાનુચંદ્રજીનું ગુરૂ તરીકે નામનો યજ તેથી પણ ભૂલ થવા પામી હોય. છેવટે એવા નિર્ણય ઉપર હું આવી શકું છું કે શ્રીમાનચંદજીના બંને શિષ્યરત્નોએ એટલે શ્રી Page #47 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિચંદ્રજીએ તથા શ્રીદેવચંદ્રજીએ બંનેએ શોભન સ્તુતિ ઉપર ટીકા રચેલી હોવાથી દેવચંદ્રજીની ટીકા યાતે સિદ્ધિચંદ્રજીની ટીકાને બદલે શ્રી ભાનુચંદ્રજીનું નામ નોંધાઈ ગયું હોય. શ્રીમાનુચંદ્ર શિષ્ય શ્રીસિદ્ધિચંદ્રજીવાળી તથા શ્રીદેવચંદ્રજીવાળી બંને શિષ્યની બંને ટીકા શ્રીઆગોદય સમિતિ તરફથી છપાવવી શરૂ થએલી છે. આટલે ઉહાપોહ કર્યા છતાંએ કદાચને જે શ્રી ભાનુચંદ્રજીવાળી ટીકા કોઈ સ્થળેથી ઉપલબ્ધ થશે તો આ ફંડ તરફથી યા તે શ્રી સમિતિ તરફથી છપાવવા પ્રયત્ન સેવીશું. (૩) એજ ૧૩૬ પાને “તેઓ-સિધિચંદ્રજી -શતાવધાની હત. “તેથી તેમને............” . (૩) સિદ્ધિચંદ્ર ગણિને, ભક્તામર સ્ત્રોત્રની વૃત્તિમાં “ સત્ત શતાવધાનનાં હિતમત્તવારનાં” લખવામાં આવ્યા છે. પરંતુ અશભનસ્તુતિની તેમણે રચેલી ટીકામાં તેમજ ૨કાદમ્બરીની ટીકા વગેરેમાં “અષ્ટોત્તર શતાવધાન” લખવામાં આવ્યા છે. જે ઉપરથી તેઓ એક સે આઠ અવધાની હતા તેવું જણાય છે. જુઓ શોભન સ્તુતિની પંક્તિઓ:__इति पादसाहश्रीअकबरसूर्यसहस्रनामाध्यापकश्रीश@जयतीथ"करमोचनाऽद्यानेकसुकृतविधायकमहामहोपाध्यायश्रीभानुचन्द्रगणि “રિણાકોત્તરશતાવધાનમુદ્રિત સામ્રાજ્ય પ્રવૃત્તપુજ્જુમા"पराभिधानमहोपाध्यायश्रीसिद्धिचन्द्रगणिविरचितायां शोमनस्तुति કૃ શ્રીપમવતુતિકૃતિ ?” આખા કલેક માટે જુઓ જયવિજયવાળો લેખ પાનું ૧૩૬. ૧ આ ટીકા શ્રીઆગોદય સમિતિ તરફથી બહાર પડશે. ૨ આ ગ્રન્ય નિર્ણય સાગરે છપાવેલા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ જુઓ કાદમ્બરીના અંતરે ઉલ્લેખ – “इति श्रीपादसाहश्रीअकब्बरजलालदीनसूर्यसहस्त्रनामाध्यापक" श्रीशत्रुजयतीर्थकर मोचनाऽद्यनेकसुकृतविधापक महोपाध्याय श्री" भानुचंद्रगणि तच्छिष्याऽष्टोत्तरशतावधानकप्रमुदितपादसाहश्री. " अकबरप्रदत्त पुस्यु ( स्फु ) हदमापराभिधानमझोपध्यायश्रीसिद्धि"न्द्रगणिविरचितायां कादम्बरीटीकायामुत्तरखण्ड टीका समाप्ता।" - તેમજ ભક્તામર ટીકાની એક પ્રતિ અમોએ જોઈ તેમાં मतमा “ अष्टोत्तर शताबधान " अवाम माव्युं छे. नुमा___ "इति पादशाहश्रीअक्कब्बरजल्लालुदीनसूर्यसहस्त्रनामाध्यापकश्री"शजयतीर्थकरमोचनगोवधनिवर्तनाद्यनेकसुकृतविनिर्मापकमहोपा. "ध्यायश्रीभानुचंद्रगणिशिष्य युम ( युग) पद्ऽटोत्तरशतावधान" साधन प्रमुदितपातशाह श्रीअक्कब्बरजलालुदीनपातशाहश्रीनूरदीन "जिहांगीरप्रदत्त शुष्फहमऽनादिरंजनो द्वितीयाभिधान महोपध्याय'श्रीसिद्धिचंद्रगणि विरचिताभक्तामरस्तोत्रवृत्तिः समाता ॥" (४) सर १९ मा पाने "............................तेथी તેમને અકબર બાદશાહે ખુલ્ફહેમ (એટલે કે જેની બુદ્ધિ " मुडम से सारी छे से 'सुमति' नाम आयु तुं.'' (૪) આ શ્રીયુત મોહનલાલભાઈનું કહેવું યથાર્થ છે. પરંતુ ખુહમ” શબ્દ મૂલ ફારસી અરબી ભાષાનો હોવાથી તેની શુદ્ધ જોડણી તથા અર્થ નીચે મુજબ થાય છે. मुश-(३।२२) सारी, उत्तम, महा. ५९म-(१२५) सभी शक्ति, मुछि. Page #49 -------------------------------------------------------------------------- ________________ ખુશ્કફહમઃખુફહમ્-ઉમદાબુદ્ધિ, ઉત્તમ સમજ શક્તિ, સુર્માત. ખુલ્ફહમ શબ્દ જૂદા જૂદા ગ્રન્થોમાં નીચે પ્રમાણે લખાયો છે. પુષ્ફહમ ભક્તામર સ્તોત્રની વૃત્તિમાં. પુજ્યુહમા, પુસ્યુહદમા-શોભન સ્તુતિ કાદમ્બરી વગેરેમાં. વિશેષમાં કવિવર સમયસુદરજીના લેખમાં પાને ૩૦થી ૩૪ સુધીમાં તથા પાને ૧૦૬/૭માં પૂરવણીમાં શ્રી સુન્દરની સંસ્કૃત ભાષાની કૃતિ આપવામાં આવેલી છે, તેની અંદર એજ કવીશ્વરે રચેલી રૂષભ-ભક્તામરની કૃતિનો વધારો દેખાડતાં આનંદ થાય છે. કેમકે કવિવર સમયસુન્દરકૃત ઋષભભક્તામર કાવ્ય અમોને પ્રાપ્ત થયું છે અને તે શ્રીઆમેય સમિતિ તરફથી છપાઈ બહાર પડનાર છે. | સર્વ કાવ્યોની પ્રતો, શ્રીમદ્ સૂરીશ્વર શ્રી વિજયસિદ્ધિસૂરિના શિષ્યરત્ન મુનિરાજ શ્રીરિદ્ધિવિજય, તશિષ્ય મુનિરાજ શ્રીસંપતવિજયજીએ મેળવી હતી અને તેઓશ્રીએ આ મૌક્તિકનું સંશોધન કાર્ય કર્યું હતું જે બદલ તેઓશ્રીને પણ અંત:કરણથી ઉપકાર માનીએ છીએ. આ પુસ્તક જોડે શ્રીયુત ચિ. ડા. દલાલનું નામ જોડવામાં આવ્યું છે. તેઓનું અંગ્રેજી ગૂજરાતી ચરિત્ર છાપવાની પરવાનગી આપવા માટે તથા વડોદરાની સેંટલ લાયબ્રેરીમાંથી બ્લેક આપવા માટે લાગતા વળગતાઓને અંતઃકરણથી આભાર માનીએ છીએ. આ પુસ્તકમાં કવિવર સમયસુંદરજીના સ્વહસ્તે લખાયેલા “શત્રુંજય મંડન-શ્રી આદિનાથસ્તવનનાં બે બ્લેક આપ્યા १ दधानः पुष्फहमिति बिरुद शाहिनार्पितं ।। આખા ક માટે જુઓ જયવિજયવાળા લેખનું પાનું ૧૩૬ મું. Page #50 -------------------------------------------------------------------------- ________________ છે. સદરહું મૂલ મત આપવા માટે પંડિતવર્ય લાલચંદ ભગવાનદાસ ગાંધીના ઋણી છીએ. શત્રુંજય મંડન–શ્રી આદિનાથસ્તવન અર્થાત્ આલોચનાસ્તવનના બે બ્લોક આપવામાં આવ્યા છે તે કવિવર સમયસુન્દરગણિના પિતાના હસ્તાક્ષરોમાં છે, અને બે બ્લેકમાં પૂર્ણ થાય છે. એ સ્તવન બહુધા કોઈ સ્થલે પ્રસિદ્ધ થયેલું જોવામાં આવ્યું નથી જેથી આખું સ્તવન મૂલભાષામાં જ અત્રે આપવું ઉચિત ધારું છું – | શ્રીગુસ્થાનમઃ | બે કર જોડી વિનવુંછ, સુણિ સામી સુવિદીત; કુડ કપટ મૂકી કરીજી, વાત કહું આપ વીત. - કૃપાનાથ ! મુઝ વીનતી અવધારિ ! તું સમરથ ત્રિભુવન ધણીજી, મુઝનઈ દુતર તારી; - કૃપાનાથ ! મુઝ વીનતી અવધારિ. ભવસાયર ભમતા થકાજી, દીઠા દુખ અનંત; ભાગસંગ તું ભેટીયઉછે, ભયભંજ) ભગવત. જે દુખ ભાં જઈ આપણુંછ, તેહનઈ કહિયાં દુખ; પરદુખ ભાંજણ તું સુવૈઉજી, સેવકનઇ ઘઈ સુખ. ૩ આયણ લીધા પધજી, જીવ લઇ સંસારિ; રુપી લષ(મ)ણ માસતીજી, એહ સુણ્ય અધિકાર. કૃ૦ ૪ ૧ ભાગ્યસંયોગે. ૨ ભેટીયો. ૩ સુ. ૪ ૫ખીજી-વિના. આલયન લીધા વિના. ૫, લક્ષ્મણ બાળથી રાંડેલી બ્રહ્મચારિણી સાવી અતિ તપ કરવા છતાં પણ અતિચારની આયણ ન કરવાથી અને તે વીશી ભમી. - - આપ આપશું. પ્રતિમાં દરેક સ્થળે આ૫, આપણું, આપણામાં “આં' છે. આ ઉપર અનુરવાર કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ 1Y દુસમ લિઈ વિલજી, સર્ધક ગુરૂ સંજોગ, પરમારથ પ્રીજી નહીજી, ગડેરી પ્રવાહઈ લે. તિણ તુક આગલિ આપણાજી, પાપ આલેઉ આજ ! માબાપ આગલિ બોલતાંજી, બાલક કેહી લાજ ! કુલ ૬ જિનધર્મ જિનધર્મ સહુ કહઈજી, થાપાઈ આપણી વાત; સામાચારી જૂજીઈજી, સાંસઈ પjય મિથ્યાત ! કૃ૦ 19, જાણઅજાણ પણ કરીજી, બોલ્યા ઉગ્ર બોલ; રતને કાગ ઉડાવતાજી, હરિયઉ, જનમ નિટોલ. ભગવંત ભાષઉં તે કિહાંજી, કિહાં મુઝ કરણી ઓહ! ગપાવર પર કિમ સઈજી, સબલ વિમાસણ તેહ. કૃ૦ ૯ આપ પj s કરંજ, જાણઈ લેગ મહોત; પણિ ન કરું પરમાદીઉજી, માસાહસ દષ્ટાંત. ४० १८ કાલ અનંતઈ મઈ લહ્યાંજી, તીન રતન શ્રી કાર; પણિ પરમાદિઈ પાડીયાંજી, કિહાં જઈ કસંય પોકાર. કુ. ૧૧ જાણું ઉત્કૃષ્ટી કજી, ઉદ્યત કરુંય વિહાર; ધીરજ જીવ ધરઈ નહીંછ, પિતઈ બહુ સંસાર ! ૧ દુઃખમ કાલમાં. ૨ દોહિલે. ૩ સુધો. ૪ જાણે નહિ. ૫ મેં ઢા. જેમકે ગાડરીયો પ્રવાહ. ૬ લોકો. ૭ કીયા વિધિ. ૮ જુદા જુદા પ્રકારની. મિથ્યાત્વનો સંશય થયો કે કઈ સામાચારી સમ્યકત્વની અને કઈ મિથ્યાત્વની. ૯ પશે. ૧૦ ઉસૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ ૧૧ રનોવડે. ૧૨ હાર્યો. ૧૩ ભાષ્ય–ભાખ્યું. ભગવંતે કહ્યું તે. ૧૪ હાથીની પાખર. ૧૫ ખર-ગધેડો. ૧૬ આ પ્રમાણે અવગ્રહ ચિહ્ન મૂળ પ્રતિમાં કરેલું છે. એ ચિહ્ન આ શબ્દને માટે છે. એટલે આકરુંજી જોઈએ. અર્થાત હે ભગવંત આપે ઉત્સર્ગને આકરો માર્ગ પ્રરૂપેલે છે. ૧૭. મહત–વૈરાગી. ૧૮ ઉપદેશમાળામાં માસાહસ પંખીનું દૃષ્ટાંત છે. પિતે સિંહની દાઢમાંથી માંસ ખાય અને વૃક્ષ ઉપર બેસી ઉપદેશ દે કે સાહસ મ કર. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સહજ પડ્યઉ મુઝ આપણુંછ, ન ગમઈ ભુંડી વાત; પરનિંદા કરતાં થકાંજી, જાય દિન નઈ રાતિ. કૃ૦ ૧૩ કિરિયા કરતા દોહિલીજી, આલશ આંસુઈ જવ; ધરમપષી ધંધઈ પડ્યઉછ, નરગઈ કરિશ્યઈ રીવ. ૦ ૧૪ અણહુતાં ગુણ કે કહઈજી, તહરદ્ નિસદીસ; કે હિતશીષ ભલી કહઈજી, તમિનિ આણે રીસ. • ૧૫ વંદભણી વિદ્યા ભણીજી, પરજણ ઉપદે ! મન સંવેગ ઘરયઉ નહીંછ, કિમ સંસાર રેસિ! કુ. ૧૬ સૂત્ર સિદ્ધાંત વષાણતાંજી, સુણતાં કરમ વિવાર; બ્રિણ ઈક મનમાંહિ ઉપજઈજી, મુઝ મરકટ વઈરાગ. કૃ. ૧૭ ત્રિવિધ (૨) કરી ઉચજી, ભગવંત ! તુમ્હ હારિક વારંવાર ભાંજુ વલીજી, છૂટક બાર દુરિ. કૃ. ૧૮ આપ કાજિ સુષ રાચતઈજી, કીધી આરંભ કેડિ; જ્યણું ન કરી જીવનીજી, દેવદયા પર ડિ. - ૧૯ વચન દેવ વ્યાપક કહ્યાજી દાખ્યા અનરથ દંડ; કુડ કાઉં બહુ કેલવીજી, વ્રત કીધી સતષડ. ઉ ૨૦ અણ દીધું લીજઈ ત્રિશું, તલૈહિ અદત્તાદાન; તે દુષણ લાગાં ઘણુંછ, ગિણુતા નાવઈ માન. કૃ• ૨૧ ૧ ન હોય એવા મારા ગુણો. ૨ તે. ૩ હિતશિખ. ૪ વાદ માટે. ૫ ધર્યો. ૬ કર્મ વિપાક. ૭ ક્ષિણ એક. ૮ છૂટકબાર. ૯ દાખ્યા, દાખવ્યા, બતાવ્યા. ૧૦ ખંડ, ૧૧ આપ્યા વિના. ૧૨ તણખલું. ૧૩ તયે. તણખલું પણ આપ્યા વિના લેવામાં આવે તે તે અદત્તદાન ગણાય છે. - ૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ ચંચલ જીવ રહઈ નહીંછ, રાઈ રમણી રુપ, કામવિટંબણ સી કહુંજી, તું જાણઈ તે સરૂપ. કૃ૦ ૨૨ માયા મમતામાં પડયઉછે, કીધઉ અધિક લેભ; પરિગહ મેલ્યઉ કારિમઉછે, ન ચડી સંયમ સભ. કુ. લાગા મુઝનઈ લાલચઈજી, રાત્રી ભેજન દે મઈ મન મૂક્યઉ મોકલઉજી, ન ધરો ધરમ સંતોષ. કૃ. ૨૪ ઈણ ભવિ પરભવિ દુહવ્યાજી, જીવ ચરાસી લા; તે મુઝ મિચ્છામિ દુકડGજી, ભગવંત! તોરી સાષિ. કૃ. ૨૫ કરમદાન પનર કહ્યાજી, પ્રગટ અઢારહ પાપ; જે મઈ સેવ્યા તે હવઇજી, બસિ (૨) માયબાપ. કૃઇ ૨૬ મુઝ આધાર છે એતલઉજી, સરદહણ છઈ સૂધ; જિનધર્મ મીઠઉ મનિ ગમઈજી, જિમ સાકરસું દુધ. કુ. ૨૭ રિષભદેવ તું રાજયઉછે, એવું જે ગિરિ સિંણગાર; પોપ આલો આપણજી, કરિ પ્રભુ ! મારી સાર. કુ. ૨૮ મર્મ એહ જિનધર્મનઉછે, પાપ આલયાં જાઈ - મનસું મિચ્છામિ દુકડઉંછ, દેતાં દુરિ પુલાઈ. કુ૨૯ ૧ પરિગ્રહ મે કારમે છે. ૨ ઈ. આ ભવે. ૩ રયાસી લાખ જીવાનિ. ૪ સાખે. તારી સાક્ષીએ. ૫ મેં, મહે. ૬ બક્ષ બક્ષ ? માફ કર માફ કર. ૭ છે એટલોજી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તું ગતિ તું મતિ તું ધણીજી, તું સાહિબ તું દેવ ! આણ ધરું સિરિ તાહરીજી, ભવિ (૨) તારી સેવ. ક. ૩૦ : - કલસ. ઈમ ચડિય સેવ્યુજ ચરણ ભેટ્યા નાભિનંદન જિતણા, કર જોરિ આદિ જિણંદ આગઈ પાપ આલેયાં આપણાં જિણચંદસૂર સુરીસ સદગુરુ પ્રથમ શિષ્ય સુજસ ઘણુઉ, ગણિ સકલચંદ સુસીસ વાચક સમયસુંદર ગુણ ભણઈ. ૩૧ ઈતિ શ્રી સેવ્યુંજય મંડણ શ્રી આદિનાથસ્તવને સમાપ્ત. સંવત સેલ ૯ વર્ષે ભાદ્રવા સુદિ ૧૩ દિને લિષિતં સ્વયમેવ. અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અંગ્રેજી અને આવા કાવ્યોના ગૂજરાતી ગ્રન્થ પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમો તરફથી બહાર પડતા ગ્રન્થોમાં “ગન્યાંક ૬૬ 2 ( જૈન ગૂર્જર–સાહિત્યધારે પ્રખ્યાંક ૭ મા) તરીકે પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ. - અત્રે ફંડને ટુંક ઈતિહાસ આપવો એ અયોગ્ય લેખાશે નહિ. મદ્મ શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે ફંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે પિતાના વીલમાં ૧–૧૬૯૯, વિશેષ માટે જુઓ આમાંજ કવિવર સમયસુન્દરનો વિસ્તુત લેખ પાનું ૪૬-૪૭ અને ૯૩. Page #55 -------------------------------------------------------------------------- ________________ રૂા. ૪પ૦૦૦) ની રકમ, બીજી રૂ. ૫૫૦૦૦) ની અન્ય શુભમાગે ખરચવા કાઢેલી રકમ સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મર્દૂમની યાદગિરી માટે શુભકાર્યમાં ખરચવા કાઢેલ રૂ. ૨૫૦૦૦)ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી આનંદસાગર સૂરીશ્વરની સલાહ અને ઉપદેશથી તથા શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સમ્મતિથી, આ રકમોને એકઠી કરી મડ્ડમની યાદગિરી માટે આ ટ્રસ્ટ સને ૧૯૦૯ મા સ્થાપ્યું. તેમજ ગ્ય વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી ટ્રસ્ટડીડ કરાવવામાં પણું આવ્યું. મહૂમ શેઠની દીકરી તે મહુંમ શા. મૂળચંદ નગીનદાસની વિધવા મહૂમ બાઈ વીજ કેરની આશરે રૂ. ૨૫૦૦૦) ની રકમ તેમના ટ્રસ્ટીઓ તરફથી મળવાથી, તથા મહૂમ શેઠના ભત્રીજા અને આ ફંડના એક મુખ્ય ટ્રસ્ટી મમ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ જરીના વીલની રૂએ રૂ. ૨૦૦૦)ની રકમ વધવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦) ના આશરાનું થવા ગયું છે. ફંડને આંતરિય ભાવ “ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની જેવું કે પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં વંચાયેલા પ્રાચીન પુસ્તક, કાવ્ય, નિબંધ, લેખે વગેરેની જાળવણી, ખીલવણી અને અભિવૃદ્ધિ કરવાનો છે. ” આગમોદ્ધારક, આગમવાચનાદાતા, સાક્ષરશિરોમણિ આચાય મહારાજ શ્રી આનંદસાગર-સૂરીશ્વરના ઉપદેશથી આ ફંડની સ્થાપના થયેલી હોવાથી તેમનું નામ ચિરંજીવ રહે એવા ઈરાદાસહ આવા કાવ્યોના સંગ્રહનું નામ “શ્રી આનન્દ કાવ્ય મહોદધિ રાખવામાં આવ્યું છે. મમ શેઠ નગીનભાઈને સં. ૧૯૭૮ ના કારતક વદ ૫ ને રવિવાર તારીખ ૨૦ નવેંબર સને ૧૯૨૧ ના દિનના ઉ. વર્ષ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કંપ ના થયેલા અકાળ મૃત્યુથી આ કુંડના સર્વે કાર્યના ભાર અમારા શિરે પડવાથી જોઇયે એટલા પ્રમાણમાં કાર્ય થઈ શકતું નથી. શેઠ નગીનભાઇ કુંડની ૧૦/૧૧ વની કારકીર્દીમાં ૫૬ અંકા બહાર પાડવાને ભાગ્યશાળી નિવડયા હતા. જ્યારે અમે તે પછીના છેલ્લા ૫ વર્ષમાં માત્ર ૧૦ અંકા જ બહાર પાડી શકયા છીયે. શેઠ નગીનભાઈના આત્માને પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવું ઇચ્છીએ છીએ. શેઠ કેશરીચંદ રૂપચંદ્ર જે સને ૧૯૧૬ માં ટ્રસ્ટીપણાથી મુક્ત થયા હતા તેથી અને શેઠ નગીનભાઇ ચેલાભાઇના અવ સાનથી ખાલી પડેલી એ જગ્યાએ આ વર્ષમાં રોડ અમદ કલ્યાણ જવેરી અને શેડ નેમચંદ્ન અભેચંદ જવેરીની નિમણુક કરવામાં આવી છે. અંતમાં એટલું ઇચ્છી અવતરણિકાથી વિરમીશું કે આ અમારા પ્રયાસ સર્વ સાહિત્યપ્રેમી જતેને પ્રિયકર થઇ સુન્દર સુરસ ફળ આપનારા થઇ પડેા. આવા પ્રયાસને જે પ્રજા તરફથી સારૂં સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં ધણા માક્તિકા પ્રજા પાસે મુકવા અમે અમારાથી બનતું કરી શકીશું. ૧૧૪/૧૧૬ જવેરી બજાર, મુંબાઈ, તા. ૭-૧૧-૧૯૨૬, ધનતેરસ સં૦ ૧૯૮૨. } જીવણચંદ સાકરચંદ્ર જવેરી હું અને બીજા ટ્રસ્ટીઓ, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શેઠ ઘેલાભાઇ લાલભાઇ જવેરી કેશર—મરાસ ફંડ. આ થકી હિન્દુસ્તાનના તમામ શ્વેતામ્બર મૂત્તિપૂજક સંઘને જણાવવામાં આવે છે કે, જે જે ગામનાં તામ્બર મન્દિરામાં કેશર-અરાસની અગવડ હ્રાય; તે મન્દિરાને માટે હમારી પાસેથી નીચે જણાવેલ શીરનામાથી કેશર-ખરાસ ભેટ મંગાવી લેવા. મેહેરબાની કરી કેાઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તસ્તિ લેવી નહીં પરન્તુ નીચલે ઠેકાણેથી લઈ જવા અથવા મુંબાઈમાં ઓળખાણવાળા દ્વારા મંગાવી લેવા બંદોબસ્ત કરવા. સર્વે સાધુમુનિરાજોને વિનંતીસહિત વિદિત કરવાનું કે, આપશ્રીના વિહારમાં જે જે ગામના મન્દિરામાં કેશર-અરાશની અગવડ જણાતી હોય તે તે જગ્યાએ નીચલે ઠેકાણેથી કેશર-અરાસ ભેટ મગાવવાના ઉપદેશ કરવા તસ્તિ લેવી. શિરનામું. શા. નગીનભાઇ ઘેલાભાઇ જવેરી. ૧૬–૧૮ ત્રીજો ભાયવાડા, ભૂલેશ્વર—મુંબાઇ. નં. ૨. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી જૈન જ્ઞાન ભંડાર શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડારમાંથી લખેલા તથા છાપેલા ગ્રંથે શહેરમાં તથા બહારગામ ભંડારના નિયમ મુજબ વાંચવા માટે આપવામાં આવે છે તથા નીચેના ગ્રંથે વેચાતા મળે છે. નામ વિગેરે, છે) વ્યવહારસૂત્ર સટીક ભાગ ૧-૨ જે. ૪) દશવૈકાલિસૂત્ર સટીક રે દ્વાદશ પર્વ–કથા સંગ્રહ ના સૂયગડાંગ સૂત્ર ભાષાંતર ભાગ ૧ લે ૧ , , , ૨ જે ૨) આવશ્યક સૂત્ર ભાષાંતર ભાગ ૧ લો. ૮) આચારાંગ સૂત્ર ભાષાંતર ભાગ ૧-૨-૩-૪-૫ (દરેકતા રૂા. બે. પહેલો ભાગ ખલાસ) ૧ દશવૈકાલિક સૂત્ર ભાષાંતર ભાગ ૨ ૧ , , ,, ભાગ ૩-૪ થે મળવાના ઠેકાણું શ્રી મેહનલાલજી જૈન ) શેઠ દેવચંદ લાલભાઇ જૈન જ્ઞાન ભંડાર ગેપીપુરા - ધર્મશાળા-ગોપીપુરા, સુરત, સુરત, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી જીનદત્તસ્ફૂર જ્ઞાન ભંડારના પુસ્તકા. રૂા. ગણધર સાધુ સટક પ્રાકૃત વ્યાકરણ સંદેહ ઢાલાવલી પંચલી ગી સંવેગરસાલા પ્ર. ભા. ચૈત્યવ’દનકુલક વૃત્તિ પ્રશ્નાત્તરસા સટક વિશેષસટક દીવાલી પ તિહુઅણુ વૃત્તિ પંચપ્રતિક્રમણ શ્રાવકનિત્યકૃત્ય દાદાસાહેબનું ચરિત્ર દાદાસાહેબની પુજા દાદાસાહેમની છમ્મી પર્યુષણા સ્તવન કલ્પસૂત્ર ભાષાંતર આવૃત્તિ બીજી છપાય છે. અહસ્તવનાવલી આવૃત્તિ બીજી છપાય છે. બૃહત પર્યુષણા નિર્ણય દેવદ્રવ્ય નય. અનુયાગદ્વારસુત્ર ભેટ, જી શ્રી નદત્તસૂરિ જ્ઞાન ભંડાર. હા. શીતલવાડી ઉપાશ્રય, ગાપીપુરા-સુરત e egg g Peace Page #60 -------------------------------------------------------------------------- ________________ Page #61 -------------------------------------------------------------------------- ________________ srivate & sonal Use Only Minimti muni suren ला. भ. गांधी. करजोमावानढुंजा । सुजितामासुविदाताक्रमकण्टकाकराना। कृतिकायनात ॥१॥ रुपानामुरुदानावारि । उसमरमचितवनधानमुनउत्तर कित्वमायातुमाकाजी दावानलागयोगदान तयतनगनगवंत ॥२॥ करतानाजी तरुन टकल यकस्का पर अपनी सेवकन असुरक॥ ३णला जावरुलसमा कालपणा माताजी एाधिकार ॥ ४० समकालिदोहिलवती धुयुजोगापर मारजी बनाना । तिगलियांपणजी पायाला माना गलिबोलताना बालककेणाजिनधर्म तिनधसि करून वापरापणीवातासामाचारी सांमध्यमिमा ॥ नानाकरानी बोलपत्रबार काजनमनिटोल॥णानगवतापूजते किहानी। हिामुत्रकरणी एका गजवाष निबलविमासणतेहाकरुन जाइलोग महांत पलिन करूंप्रमादा शतकानंतर मलह्यानी। तानरतनश्री कार। प्रणिपरमादिरंपाकायाना। किसान के व्युपोकार ॥११॥ जीउतरूटरीकरूंनी उच्चतकर्मयविहार! धारजना धरश्न। पोतसा सहजपणानानिगममावाताप्रनिंदाकनायकांनी जादिननहंराति ॥१३॥ किरियाकरताही रणनाव धरमपूर्वरंग उज। नरगरकरिस्राव !!१४ पुरणको करुन तरुनिसदास कोतमालाकरुजी तनीश्राराम ॥१५॥ वादनादिवारणानपरंजपमा मनसंवेग उन।। किमससारतसि ॥१६॥ रू मन्त्रसिद्धातवषाणताज। सुरणतांकरमविवाणाधिश्कमनमपिनटजी मुकमरकंवरागां७ રાસકાર શ્રીમાન્ સમયસુન્દરગણિના પોતાના હસ્તાક્ષરના નમૂના शत्रुभ्य मंडलु महिनाथस्तवन (गून शती) भूल पत्रनु "४" Lakshmi Art, Bombay 8. पानु १. भा नही र ध नही ट Page #62 -------------------------------------------------------------------------- ________________ . roonविधरकराजवजातगवंतनुरूशिवारवाराजवलानाटकबारपाकापका जिसपरावतजाकामालारनकोलिजयगानकराजीवनाजादेवदयापरोकायाकाववनदोषव्यांक कसाजावामानानरषदकाकाकस्बजकेलवाजावितकाधसतकारणाअगदाफलाजत्रिं एकातिरहदनादाननिषलागाघणानागिणतानावनानाROFroगवलजीवरस्नहोना:सरमणकपाकामविटंबणमाकजावंजारतेसरूपरRIPामायाममतामरपजाका उकलानापरिगहमेल्पकारिणउजानिककामयममानाUFROMसागामुमनरलासप :. जाारात्रातीजनदोषामध्मनमोकपजानिधस्वाधरममतोबारातविपरतविकता यानाजानवजरासालापातेमिनामिकमनातिगवततारामविकासाकरमादानपन नरकयाजाप्रगटतटाररूपापाजेमरमेयातरुवनावगरिसरमायबापPREIPRIमत्राधाराए...। तरजासरदरुणाबरमपानिनधमानमनिगमजानिमसाकरांन्यासपरिषदेवराना युधजामिनेगरिसिंणगारापाफ्यालोमांत्रप्रापमानाकरप्रतमोरासासाराममरजिना .. मन जापाफ्यालोयांजाशमनमिवानिष्काउंजादितारिपालाशारगतिनमतिबंध ... णासाहिबजदेवाआणधरुसिरितारानातविरतोसिवाकलनामावलियमे . इंजवरणतेद्यानास्तिनंदनंतरगाकरजामियादिनिणंदूआगपापाजोयांचापराजिएवंदर हराससदगुरुवमासष्पसजसघागरसकलच्दछमासबाकसमयसदस्यतएश.... । तिम्यासेनयनकरणमायादिनाघस्तवनसमाप्तावितसोलरवानांचाहोददिनलिपित .. પાનું ૨. રાસાર શ્રીમાન સમયમુન્દગિણિના પિતાના હસ્તાક્ષરને નમૂને. શત્રુંજય મંડણ આદિનાથસ્તવન (ગુજરાતી). લખ્યારણ્યા સ. ૧૬૯ Lakshmi Art, Bombay 8. Page #63 -------------------------------------------------------------------------- ________________ Page #64 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર (ભાવનગરમાં ભરાએલી ૭ મી ગુજરાતી સાહિત્ય પરિષદુ માટે લખાએલો નિબંધ.) [ लेखकः श्रीयुत मोहनलाल दलीचंद देशाई, વી. . પ. વ. ફારૂ વ૮ વફ.] જૈન સાધુઓ ભારતની એક ધાર્મિક સંસ્થા છે અને પિતાના આચાર-નિયમ પ્રમાણે ભ્રમણશીલ–પરિત્રાજક છે. એક વર્ષમાં એકી સાથે ચાતુર્માસ એક સ્થળે ગાળવું તેમને અપરિહાર્ય છે, જ્યારે બાકીના આઠ માસમાં એક ગામથી બીજા ગામ અપ્રતિહત વિહાર કરી દરેક સ્થલે ઉપદેશ આપતા રડી તેઓ વિહાર કર્યો જાય છે. લગભગ પચીસ વર્ષ પહેલાં થયેલા ધર્મસંસ્થાપક શ્રી મહાવીરના અનુયાયી જૈન શ્રમણોની સંસ્કૃતિ સમયધર્મ પ્રમાણે અનેક ઉદય અને અસ્તના હિલે હીંચીને હજુ સુધી પણ અખંડપણે ચાલી આવી છે. તે શ્રમણ-૫થે સ્થાપેલા દયા ધર્મની અસરથી ભારતમાં હિંસક યજ્ઞયાગ, બંધ પડયા એટલું જ નહિ પણ જાતિભેદના જુલમને ઘણું સૈકાઓ સુધી વિશેષ અવકાશ મળ્યો નહિ. વિશેષમાં કાવ્ય, નાટક, કથા-ભાવા વગેરે સાહિત્ય પ્રદેશમાં પણ તે શ્રમણોએ દરેક શતકમાં-દરેક યુગમાં અન્ય પંથેની સાથે સાથે પ્રબળ ફાળો આપ્યો છે, અને એ સત્યની પ્રતીતિ તેના સાહિત્યનો ઈતિહાસ લખાશે ત્યારે અતિ સ્પષ્ટ રીતે અને જરૂર થશે, સંસારની ઉપાધિઓના બંધનથી મુક્ત એવા નિબંધ પંખી પેઠે વિચરતા માત્ર ધર્મપરાયણ જીવન ગાળવા નિર્માયેલા સાધુઓના Page #65 -------------------------------------------------------------------------- ________________ (૨) સૂર વિશ્વબંધુભાવનાં, પ્રભુભક્તિન, અને નીતિના ઉપદેશનાં ગીતો ગાવામાં જ નીકળી શકે. પોતપોતાના જમાનાની ભાવનાઓને વ્યક્ત કરવી, પિતાના સમયના જૂદા જૂદા આદર્શોને અને નોખા નોખા વહેતા લાગણ-પ્રવાહોને એકત્ર કરી પયગમ્બરી વાણીમાં તેનું ઉદ્બોધન કરવું એ કવિઓનું ર્તવ્ય છે. સામાન્ય લોકોના દિલમાં જે સુન્દર ભાવો જાગે--પણ જે સમજવાની કે સમજાવવાની તેમનામાં તાકાત નથી–તેમને ભાષા આપવો, તેમને અમર વાણીમાં વ્યકત કરવા એ કવિઓનું કાર્ય છે. નિબંધ પંખીઓમાં કોકિલા જેવું ભ્રમણશાલી પંખી ભાગ્યેજ જોવામાં આવશે. આવા કવિપરભૂત જૈન સાધુઓએ માન્ત પ્રાન્ત અને દેશદેશ વિહાર કરી પોતાના કાવ્યને ટહુકે લોકોને સંભળાવ્યો છે. આ પૈકી એક કવિપરભાતનો પરિચય કરાવવાની આ નિબંધની ઉમેદ છે. તેમનું નામ કવિવર સમયસુદર. તેમને કાલ વિક્રમને સત્તરો શતાબ્દ છે. તેમને સંવત ૧૬૬૮ માં વાચનાચાર્ય-ઉપાધ્યાય પદ લાહોરમાં મળ્યું હતું અને પ્રથમ ગ્રંથ “ભાવશતક ર૦ ૧૬૪૧ માં રચેલે મળી આવે છે, તેથી તે વખતે તેમની ઉમર ૨૧ વર્ષની ગણીએ તો તેમનો જન્મ સં. ૧૬૨૦ માં મૂકી શકાય કે જે વખતે તેમના દીક્ષાગુરૂ સકલચંદ્ર ઉપાધ્યાયના દીક્ષા ગુરૂ જિનચંદસૂરિને સૂરિપદ ( ૧૭ વર્ષની વયે, મળ્યા સંવત ૧૬૧૨ ) મળ્યાને આઠ વર્ષ થઈ ગયાં હતાં. તેમનો છેલ્લો ગ્રંથ સં. ૧૭૦૦ નો દુપદી સંબંધ મળી આવે છે તેથી તેઓ સ ૦ ૧૬૨૦ થી ૧૭૦૦ સુધી-૮૦ વર્ષ જેટલું જીવન ગાળી શકયા હતા એ પ્રાયઃ નિશ્ચિત થાય છે. તત્કાલીન સ્થિતિ. ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા આવતા. એ વિખવાદ સત્તરમા શતકના પૂર્વાર્ધમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) વધી પડ્યો હતો. વેતામ્બર અને દિગંબરો વચ્ચે વિરોધ તો બહુ જૂનો હતો પણ સં. ૧૧૭૬ માં સિદ્ધરાજના દરબારમાં વાદિદેવ નામના શ્વેતામ્બર સૂરિએ કુમુદચંદ્ર નામના દિગઅરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી દિગમ્બરોને ગુજરાતના રાજ્યની હદપાર કરાવ્યા–તે પછી એ બંનેનાં કાર્ય કરવાનાં ક્ષેત્રો બહુધા જૂદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચે વિરોધ પણ મેળે પડી ગયો હતો. પણ બીજી બાજુએ શ્વેતામ્બર મૂર્તિપૂજકમાંથી જુદા પડી લું કામત અને બોજામત નીકળ્યા પછી તેમની સાથે વિરોધ પ્રબળ થઈ પડ્યો હતો. શ્વેતામ્બર મતના ખરતર અને તપગચ્છ વચ્ચેની મતામતી પણ પ્રબળ થઈ પડી હતી અને તેમાં ધર્મસાગર ઉપાધ્યાયજી નામના તપગચ્છીય વિદ્વાન–પણ– ઉગ્રસ્વભાવી સાધુએ કુમતિનંદકુંદાલ (યાને પ્રવચન પરીક્ષા) નામને ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વ ગઈ અને મત સામે અનેક આક્ષેપ મૂકયા. આથી તે સર્વ મત ખળભળી ઉઠયા; અને તેનું જે સમાધાન ન થાય તે આખા જૈન સમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આ માટે જોખમદાર આચાર્યોને વચ્ચે પડ્યા વગર રહી શકાય નહિ તેથી તપગચ્છાચાર્ય વિજયદાન સૂરિએ ઉપરોકત ગ્રંથ પાણીમાં ભેળવી દીધું અને તેને અપ્રમાણુ ઠેરવ્યો. તેમણે જાહેરનામું કાઢી “સાત બોલ” ની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ-વિવાદની અથડામણ કરતા અટકાવ્યા હતા. પણ આટલાથી વિરોધ જોઈએ તે ન શો ત્યારે વિજયદાન સૂરિ પછી આચાર્ય હીરવિજય સૂરિએ ઉકત “સાત બેલ” પર વિવરણ કરી “બાર બેલ” એ નામની બાર આજ્ઞાઓ જાહેર કરી હતીસં. ૧૬૪૬. આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી, અને ખરતરગચ્છના અને તપગચ્છના આચાર્યો એક બીજાની નિન્દામાં ન ઉતરતાં જૈન ધર્મનો પ્રભાવ અન્ય સમાજમાં અને રાજદ્વારમાં પાડવા માટે પ્રયત્નશીલ થયા. વિક્રમનો સત્તરમે સિંકે જેને માટે ઘણો પ્રતાપ હતો. તે સદીમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) મહાન મોગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં (સં. ૧૬૧૨ થી સં. ૧૭૧૪ ) એ ત્રણ શહેનશાહએ સમગ્ર ભારતવર્ષમાં રાજ્ય સત્તા જમાવી રાખી લેકમાં આબાદી અને શાંતિથી સ્થિરતા કરી. અકબરે સં. ૧૬૬૪ માં ચિતોડ, ૧૬૨૫ માં રણથંભોર અને કલંજરના કિલ્લા જીતી લીધા અને સં૦ ૧૬૨૯ માં અમદાવાદમાં પિતાને વાવટા ફરકાવ્યો. પછી વડોદરા, ચાંપાનેર, સુરત એ સઘળે મિર્ઝાએ કબજે કરેલે મુલક તેઓને હાંકી મેલી, પોતાના રાજ્ય તળે મૂકી અકબર આગ્રે આવ્યો. ત્યાર પછીના ત્રણ વર્ષમાં બિહાર અને બંગાલા હાથ કર્યા. સામાન્ય સર્વ સ્થળે શાંતિ પ્રસારી. આ સિકામાં શ્વેતામ્બર જૈન સાધુ સંસ્કૃત પ્રાપ્ત અને સ્વભાષા–લોક ભાષામાં સાહિત્ય વિશેષ વિશેષ ઉત્પન્ન કરવા લાગ્યા. તપગચ્છીય પ્રભાવક મહાપુરૂષ હીરવિજ્ય સૂરિએ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય શાંતિચંદ્ર આદિએ, ખરતરગચ્છીય જિનચંદ્ર સૂરિએ, અને નાગપુર (? વૃદ્ધ) તપગચ્છીય પદ્મસુંદર ઉપાધ્યાયે અકબર બાદશાહને જેન ધર્મનું સ્વરૂપ સમજાવી તેની તેના પ્રત્યે સદૂભાવના ખેંચી અનેક જૈન તીર્થ સંબંધી ફરમાને, જીવ-વધ-બંધની આજ્ઞાઓ અને પુસ્તકો, સ્થાન વગેરેનાં ઈનામો પ્રાપ્ત કર્યા. જહાંગીરે તો વિજયસેન સૂરિને અને ખ૦ જિનસિંહ સૂરિને મેટાં ધાર્મિક બિરૂદ આપ્યાં, અને શાહજહાંએ પણ સહાનુભૂતિ દાખવી. આ સામાન્ય રીતે શાંતિની શતવર્ષમાં અન્ય ધર્મોમાં પણ ઘણી જાગૃતિ આવી અને સાહિત્યવૃદ્ધિ થઈ. સં. ૧૬૦૦ માં તળ અમદાવાદમાં જન્મનાર દાદુજીએ ત્યાગી ફકીર બની જયપુરમાંના રાજ્યમાં ઘણે જીવન-કાળ કાઢી ૧૬૪૨ માં અકબર સાથે ધર્માલાપ કર્યો. વેદાન્ય જ્ઞાન સામા ય મનુષ્યોને ગળે ઉતારવા સરલ રીતિથી લોક-ગંખ્ય ભાષામાં ઉપદેશ કર્યો; મુખ્ય વાત એ હતી કે આપા મટે, હરિ ભજે, તન મન તજે વિકાર; નિરી સબ ઇવસો, દાદુ યહુ મત સાર. Page #68 -------------------------------------------------------------------------- ________________ એક પરમેશ્વર જગતૂને સાર છે. તે પરબ્રહ્મ ઈષ્ટદેવ તે “રામ” છે. તેની ઉપાસનાથી સુખની પ્રાપ્તિ; જગતનાં સુખો તેની પાસે નિસાર છે. તે પરમમય આનંદમય સુખ પ્રાપ્ત કરવા દાદૂ દયાલે બીજા સાધન માર્ગોમાં જણાતા બાહ્ય આડંબરી પ્રપંચ (જેવા કે રામાનુજ, વલ્લભાદિ સગુણ પૂજાઓમાં), કારી બંદગી આદિને તુચ્છ બતાવ્યા સર્વ સાથે દ્વેષ તજી હળી મળી રહેવું અને સર્વ જીવ પર દયા દૃષ્ટિ રાખવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે એવાં સાધનો તેણે બતાવ્યાં કે ભિન્ન મતવાળા હિન્દુ મુસલમાન આદિ અવિરેાધે આચારી શકે. તે સં. ૧૬ ૬૦ માં નારાયણ ગામમાં (નારાણે) સ્વર્ગસ્થ થયા. તેના શિષ્ય સુન્દરદાસે (જન્મ સં. ૧૬૫૭, દાદૂછ પાસે દીક્ષા સં. ૧૬૫૯, મરણ ૧૭૪ ૬ ) વેદાન્ત જ્ઞાનને સુમધુર સરલ અને ઉચ્ચ હિન્દી કાવ્યમાં વિવિધ પ્રકારની રચના કરી. તેમણે અદ્વૈત બ્રહ્મવિદ્યાને પ્રચાર કરવાથી અને તેઓ અતિ કુશળ વિદ્વાન હોવાથી તેમને દાદૂ પથીઓ “બીજા શંકરાચાર્ય' કહે છે. ગોસ્વામી તુલસીદાસ –(જન્મ સં. ૧૬૦૦; મરણ સં૦ ૧૬૮૦) આ હિન્દી સાહિત્યના અપ્રતિમ મહાકવિ છે. તેમણે રામાયણ રચી તે એટલી બધી આજસુધી પ્રસિદ્ધ છે કે, તેનું વાંચન દરેક હિન્દી કુટુમ્બમાં થાય છે. તેમજ અનેક હિન્દી કાવ્યો રચ્યાં. અકબરના પ્રસિદ્ધ ૧ રાધવીય ભક્તમાલમાં જણાવ્યું છે કે “ શંકરાચાર્ય દૂસરે, દાદૂ કે સુંદર ભયો. ' આ સુન્દરદાસજીએ સં. ૧૬૬૩–૧૬૮૨ કાશીમાં રહી વિદ્યા લઈ લેને આપી. પછી બહુ પર્યટન ક્યું. ગુજરાતમાં પણ તે ઘણે કાળ રહ્યા હતા અને ગુજરાતી ભાષા પતે શીખી લીધી હતી. તેના અપ્રસિદ્ધ દશે દિશાકે સ” માં ગુજરાત સંબંધી લખ્યું છે કે – “આભડછોત અતીત સો કીજિયે, બિલાઇ ૩ ફૂકર ચાટત હાંડી ” આ પરથી જણાય છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસરથી ગુજરાતમાં આભડછેટ પર લેકોનું ઘણું ચાન રહેતું હશે. Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬) કવિ ગંગના તથા અન્ય હિન્દી પ્રસિદ્ધ કવિ વિહારી તથા કેશવદાસના સમકાલીન છે. મહારાષ્ટ્રમાં અઢાર પર્વના મહાભારતને મરાઠીમાં પહેલવહેલી અવતારનાર કવિ વિષ્ણુદાસ અને મુકતેશ્વર (જન્મ ૧૬૫૬, સ્વગર ૧૭૦૬ ) તેમજ પ્રસિદ્ધ સંતકવિએ એકનાથ (જન્મ સ ૦ ૧૬ ૦૫, સ્વ૦ ૧૬૫૬); તુકારામ (જન્મ સં. ૧૬૩૪ થી ૧૬૬૪ -સ્વર ૧૭૦ ૮ ), સમર્થ રામદાસ (જન્મ સં. ૧૬૬૫ સ્વ. ૧૭૩૮ ) આદિ થયા. ગૂર્જર ભાષાના આ યુગ માટે એમ કહેવામાં આવે છે કે જે ભાષાના પ્રથમ યુગમાં–સાહિત્યના પ્રભાતમાં-નરસિંહ મહેતા જેવા ભક્ત કવિનાં પ્રભાતિયાં ગાજી રહ્યાં હતાં તેના મધ્ય યુગમાં–સોળમા અને સત્તરમા શતકમાં–કવિતાનાં સ્વર્ગીય ગાનનો વનિ છેક મંદ પડી ગયે –આ વાત સત્ય નથી. જેનેતર ગૂર્જર કવિઓ આ યુગમાં વધુ સંખ્યામાં મળી નથી આવ્યા તેથી તેવી વાત મૂકવામાં આવે તે સ્વાભાવિક છે. પણ મને ખાત્રી છે કે આ ઉન્નતિના અને જાગ્રતિના યુગમાં અનેક જૈનેતર ગૂજર કવિઓ થયા હોવા જોઇએ; અને તે શધખોળ કરતાં સાંપડી શકશે. જ્યારે મધ્ય યુગમાં જૈન કવિઓ માટે તે નિર્વિવાદ રીતે સ્પષ્ટ કહી શકાય તેમ છે કે તેમણે સાહિત્યની ધારા અખંડ નિરાવરણ અને નિર્મલ રાખી, તેનામાં ઓજવાળું પય: સિંચી તેને બલવતી, વેગવતી, અને ઉજવલ બનાવી હતી. આ સત્તરમા શતકમાં જેમ અંગ્રેજીમાં, રાણી એલિઝાબેથનો સમય (સં. ૧૬૧૫-૧૬૬૦) ઉક્ત ભાષા માટે એક મહાન ઉન્નતિનો છે, તે જ અકબરનો રાજત્વકાલ (સં. ૧૬૧૩-૧૬૬૨) સર્વ દેશી ભાષાઓ માટે વૃદ્ધિ અને ગૌરવનો યુગ થયો છે. બંને દેશોમાં આ સમૃદ્ધિશાલી સમયમાં અતિશય સંતોષજનક ઉન્નતિ થઈ છે અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સારા સારા કવિ અને લેખક પાકયા છે, ઉદુ ભાષાની સ્થાપના-પ્રતિષ્ઠા મુખ્યપણે આ સમયમાં થઈ. હિંદી ભાષાના સમયવીર-મુખ્ય નાયક ગારવામી તુલસીદાસ આ યુગમાં થયા કે જેમની કવિતાકાલ (સં. ૧૬ ૩૧-સં. ૧૬૮૦) છે. તે મહાનુભાવ-મહાત્માએ રામાયણ આદિ રચી હિન્દી પર જેટલે ઉપકાર કર્યો છે તેવો કોઈએ કર્યો નથી; કવિપ્રિયા અને રસિકપ્રિયાના કર્તા હિન્દી કવિ કેશવદાસ (કવિતાકાલ સં. ૧૬૪૮–૧૬૬૮) એક પ્રતિષ્ઠિત નામી કવિ થયા, આ ઉપરાંત અકબરના દરબારમાંના ગંગકવિ, બીરબલ (“બ્રહ્મ ઉપનામવાળા) આદિ, તેમજ સેનાપતિ, દાદૂ દયાલ, સુન્દરદાસ બનારસીદાસ પ્રભુતિ કવિઓ, ઉદ્ભવ્યા. આ બૃહત્કાલમાં આની પહેલાં સૂરદાસ આદિએ વ્રજભાષા દ્વારા કૃષ્ણ કવિતા પર અધિક ધ્યાન આપ્યું હતું, જ્યારે તુલસીદાસના કાલથી રામભકિતની ધારા વહો અને પછી રામભકતોએ કૃષ્ણની પેઠે રામનું પણ શંગારપૂર્ણ વર્ણન કર્યું. (આની અસર જૈનસાહિત્યમાં નેમિનાથ-રાજુલ અને સ્થૂલભદ્ર ને કેશ્યાના પ્રસંગે લઈ શૃંગાર પર મર્યાદિત સ્વરૂપે ઉતરી વિરાગ્ય પરિણામ પર લાવવા પ્રત્યે જૈન કવિઓ પ્રેરાયા હોય એવું સંભવે છે) મહારાષ્ટ્રમાં મહાભારત મરાઠીમાં અવગત થયું અને તત્ત્વજ્ઞાનમય અભંગો-દાસબધ જેવા તાત્ત્વિક ઉપદેશ ભાષામાં ઉતરવા લાગ્યા. આવા પ્રતાપી- ઉિત્સાહભર્યા શતકમાં ગૂજરાતી સાહિત્યમાં ગાનનો ધ્વનિ મંદ પડે એ માનવાને જરૂર આંચકે આવે. આ મધ્યયુગ ભાષા ગૂર્જર પ્રાચીન સાહિત્યના ત્રણ યુગ નામે અપભ્રંશ યા પ્રાચીન ગુજરાતી યુગ મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ એમ પાડીએ, તે અપભ્રંશ યુગમાં “અપભ્રંશ કિવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાપ્ત બેલીઓના પાણિની'– હેમાચાર્ય (વિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સ૦ ૧૧૪૫ થી ૧૨૨૯ ), પ્રબંધચિંતામણિના કર્તા મેરૂતુ ંગ (વિસં૦ ૧૩૬૯ ), કવિ ધનપાલ ( ભવિષ્યદત્ત કથાના કર્તા ) આદિ અનેક જૈન ગ્રંથકારાએ પ્રબલ સાહિત્યસેવા કરી છે. જૈન ભંડારામાં અપભ્રંશનાં અનેક પુસ્તકા મળી શકે તેમ છે. એ સિદ્ધ વાત છે કે સંવત્ પંદરમા સૈકા સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ સ પ્રદેશમાં અપભ્રંશ ભાષા જ વ્યાપક ભાષા તરીકે પ્રવૃત્તતી હતી. સંવત્ ૧૩ મા સૈકાથી સ૦ ૧૫૫૦ સુધીનો ભાષાને અન્તિમ અપભ્રંશ ભાષા ગણો શકીએ. આને 4 ટેસીટેરી જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષા કહે છે. મધ્યકાલીન યુગ વિક્રમ પંદરમા શતકથી સત્તરમા શતકના ગણીએ તે તેમાં પંદરમા શતકમાં થે!ડા, પણ માળમા શતકમાં ભ્રુણા વધુ. અને સત્તરમામાં તે! અતિ વિપુલ પ્રમાણમાં જૈનવિ અને શ્રધકારા મળી આવે તેમ છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં એક પણ શતક જૈતાની ગૂર્જર સાહિત્યસેવા વગરનું રહ્યું નથી. જૈન સાધુએએ ભડારોદ્વારા આ સવ સાચવી રાખ્યુ છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેથી તે સવ સાહિત્યને ઇતિહાસ અખંડ લખી શકાશે. તેમ થયે વિશેષ પ્રભાનાં દન થશે. રા. નરિસંહરાવે આંકેલ ગૂજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખામાં સ૦ ૧૬૫૦ થી ૧૭૫૦ સુધીનો ભાષાને મધ્ય ગૂજરાતી’ કહી છે. આ મધ્ય ગૂજરાતી કે ઉપર નિર્દેશેલ મધ્યકાલીન યુગમાં પ્રસ્તુત કવિ ( વિક્રમ સત્તરમે! સકે) થયેલ છે. તે સૈકામાં અનેક ( સુંદરકૃતિએ રચી પેાતાને સિદ્ધહસ્ત આખ્યાન-કથાકવિ તરીકે સિદ્ધ કરનાર ચેતકવિએ નામે કુશલલાલ (કૃતિ સ॰ ૧૬૧૭ થી ૧૬૨૪ ), સેામવિમલ સૂરિ (કૃતિ સમય સ૦ ૧૬૧૫થી ૧૬૭૩), નયસુંદર (કવિતાકાલ સ૦ ૧૬૩૨ થી ૧૬૬૯), પ્રસ્તુત કવિ સમયસુંદર ( સ૦ ૧૬ ૫૮ થી ૧૭૦૦ ), અને શ્રાવક કવિ ઋષભદાસ ( કવિતાકાલ સં૰ î૬૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) થી ૧૬૮૭ ) એ પાંચ અગ્રભાગ લે છે. આ પૈકી ઋષભદાસ સંબંધી લેખ પાંચમી ગૂર સાહિત્ય પરિષમાં મેં જરા વિસ્તારથી લખી મેકયેા હતેા તે છપાઈ ગયા છે, અને નયસુન્દર સંબધી માશ નિબંધ આનંદ કાવ્ય મહાદધિના છા મોતિની પ્રસ્તાવનામાં પ્રકટ થયા છે; જ્યારે આ લેખદ્રારા કવિવર સમયસુન્દર સંબંધી-કંઇક હકીકત જણાવવા મેં પ્રયત્ન કર્યો છે. મધ્યયુગનુ કથાસાહિત્ય. સ॰ સત્તરમા સૈકાના પ્રારભથી લાકકથાઓને કાવ્યમાં મૂકવાના સુંદર પ્રય!સેા જૈન સાધુએના હાથથી થઇ રહ્યા હતા. માત્ર પેાતાના ધાર્મિક કથાસાહિત્યમાંથીજ વસ્તુ લઈ જૈન સાધુએએ પેાતાનુ–જૈન કાવ્યસાહિત્ય અખંડપણે ઉત્પન્ન કર્યુ છે ( જેમ પ્રેમાનાદિએ કયુ" છે તેમ ), એટલુંજ નહિ પણ તે ઉપરાંત લેાકકક્ષાઓને પણ કાવ્યમાં ( શામળદાસાદિની માફક ) ઉતારી છે; વિશેષમાં તેઓએ, એ બન્ને કવિએ-પ્રેમાનંદ અને શામળભટ્ટની અગાઉના સૈકામાં એટલે સંવત્ સત્તરમા સૈકામાં તેના પ્રારંભથી ભાષામાં અવતાયુ છે. આના સમર્થનમાં કહીશું કે સ૦ ૧૫૬૦ માં સિદ્ધકુશલે નંદબત્રીશી રચી, ઉદયભાનુએ વિ॰ સ૦ ૧૫૬૫ માં વિક્રમસેન ચોપાઇ રચી કે જેના માટે રા. મણિભાઇ બકારભાઇએ નેોંધ કરી છે કે પાંચસે છાસઠ ટુકને આ પ્રશ્નધ છે. દરેક રીતે તે શામળભટની વાત સાથે હરીફાઇ કરે તેવે છે. આ પ્રધની રચના કાઇપણ રીતે શામળભટ્ટની વાતાથી ઉતરતા પ્રકારની નથી '; ત્યારપછી કુશલલાને સ૦ ૧૬ ૧૬ ૨ કુશળલાભ-ખરતર ગુચ્છના અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઉકત એ કથા ઉપરાંત તેજસાર રાસ, વીરમગામમાં સ૦ ૧૬૨૪ માં, અગડદત્તદાસ, નવકાર છંદ, ગાડી પાર્શ્વનાથ છંદાદિ રચેલ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) માં માધવ-કામકું ડલા પર રાસ, અને સ૦૧૬૧૭ માં માટલા પર ચાપઇ; દેવશાલે સ૦ ૧૬ ૧૯ માં વેતાલ પચવીશી અને હુમાન દે તેજ નામના ગ્રંથ સ’૦ ૧૬૪૬ માં; ગુણમેસૂરિ શિષ્ય રત્નસુંદર ઉપાધ્યાયે ૫ચાપાખ્યાન (પંચતંત્ર) ચતુષ્પદી સં૦ ૧૬૨૨ માં સાણંદમાં અને શુકબહેાતરી ઉર્ફે રસમજરી સ૰૧૬૭૮ માં ખભાતમાં, વચ્છરાજે નીતિશાસ્ત્ર પંચાખ્યાન (પંચતંત્ર) ચાપઇ સ૦ ૧૬૮ માં; હીરકલશે સિંહાસનબત્રીશી સં ૧૬૩૬ માં; ૬મ'ગલમાણેકે વિક્રાંત્ય અને ખાપરા ચેારને રાસ સ૦ ૧૬૩૮માં; નરતિ કવિએ વિક્રમાદિત્ય ચેપાઇ સં ૧૬૪૯ માં અને નંદબત્રીશી; ઝુમરને ગારાવાદલ પદમણી કથા ચાપઇસ ૧૬૬૦ માં, સારગે ભાજપ્રબંધ ચાપઇ સ ૧૬૫૧ માં અને બિલ્ડિંણુ પંચાશિકા; અને કનકસુંદરે સ’૦ ૧૬૬૭ ૩ દેવશીલ——તપાગચ્છના સૈાભાગ્યસૂરિ શિ॰ સમવિમલસૂરિશિ લક્ષ્મીભદ્ર શિ॰ ઉદયરટીલ શિ॰ ચારિત્રશીલ શિ॰ પ્રમાદશીલના શિષ્ય. તેની આ કૃતિ રા. જગજીવનદાસ દયાલજી મેાદીએ વડોદરામાં પ્રસિદ્ધ કરી છે. ૪ વચ્છરાજ-પા ચદ્રસૂરિ-સમરચંદસૂરિ–રનચારિત્ર શિ; તેની અન્ય કૃતિ સ૦ ૧૬૪૨ માં ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર. ૫ હીરલા-ખરતર દેવતિલક શિ॰ હર્ષપ્રભુ શિ; અન્યકૃતિઓ સમ્યકત્વ કોમુદી સ૦ ૧૬૨૪, કુમતિ વિધ્વંસ ચોપઇ સ૦ ૧૬૦૭, ૬ મગલમાણેક—આંચલિક ગુચ્છના બિડાલંબ ગચ્છ, મુનિરત્નસૂરિ આનંદરનસૂરિ–જ્ઞાનરત્ન-ઉદયસાગર-ભાનુભટ્ટ શિ॰ તેણે વિરોષમાં અબડ કથાનક ચોપાઇ સ. ૧૬૩૮ જેઠ શુદ ૧૫ ગુરૂએ રારૂ કરી સ. ૧૬૩૯ માં કાર્ત્તક શુદ ૧૩ ઉજેણીમાં નિઝામના રાજ્યમાં પૂરી કરી છે. છ હેમરત્ન પાણૢમિક ગચ્છ દેવતિલક સૂરિ–જ્ઞાનતિલકસૂરિપદ્મરાજ ગણિ શિષ્ય. અન્યકૃતિ શીલવતી કથા સ૦ ૧૬૭૩ પાલીમાં બનાવી, આ બધા જૈન શ્વેતામ્બર સાધુએ છે. ગુજરાતના શ્વેતામ્બર સાધુઆએ કથાસાહિત્ય માટે કેવી સેવા બજાવી છે તે માટે જર્મન વિદ્નાન ડૅાકટર હલકૃત “ન બી લિટરેચર ઑફ ધી શ્વેતાંબરાનૢ ઑફ ગુજરાત” એ નામનું ચાપાનીયું અવલાકવું. Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૧) માં સગાળશા રાસ; એમ અનેક કવિઓએ અનેક કૃતિઓ રચી છે. જૈનેતરમાં માત્ર એકાદ જેમકે સં. ૧૫૭૪ માં આમ્રપદ્ર (આમોદ) ના કાયસ્થ કવિ નરસા સુત ગણપતિએ માધવાનળની કથા ગૂજરાતીમાં બનાવેલી લોકકથા મળી આવી છે અને શોધ કરતાં બીજી પણ થોડી ઘણી મળી આવે. જો કે સત્તરમા શતકના ઘણાખરા મળેલા ગ્રંથે ધાર્મિક છે, પણ તેમાં આ લકકથાના ગ્રંથ મળવાથી તેમાંથી લોકિક બાબતો ઘણી પ્રાપ્ત થઈ શકે તેમ છે. કેટલાકે એમ માનતા હતા અને માને છે કે ગૂજરાતીમાં વાર્તાઓ લખનાર મૂળ કવિ શામળ ભટ્ટ આદિ છે; પરંતુ તેમની પહેલાંના જૈન રાસાઓમાંથી અનેક રાસાઓ વાર્તાઓ રૂપે બનાવેલા મળી આવે છે એ વાત ઉપર ર્તાઓ અને તેમની કૃતિઓને નામ નિર્દેશ કરી જણાવી છે; તે પરથી શામળભદ્રને વાર્તાઓના આદિ રચયિતા નહિ કહી શકાય. વિશેષમાં એ પણ સંભવ છે કે ૧૮ મા શતકમાં થયેલા શામળભકે પિતાની વાર્તાઓનાં મૂળ-વસ્તુ પણ પ્રાચીન જૈન કવિઓના વાર્તારૂપે લખાયેલ રાસાઓ પરથી પ્રાયઃ લીધેલાં હોય. સં. ૧૫૭૨ માં સિંહકુશલે નંદબત્રીશી રચી છે કે જે ટુંકી છે, તેની સાથે સરખાવો શામળભટ્ટની નંદબત્રીશી કે જે વિસ્તારવાળી થયેલી છે. ઉપરોક્ત કુશલલાભની માધવાનળ અને કામકુંડલાની કથા સાથે સરખા શામળભરે રચેલી બત્રીશ પુતળીની વાર્તામાંની ૨૬ મી માધવાનળની વાર્તા, કે જે કેટલીક ડી બાબતમાં જૂદી પડે છે; પણ તે શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે. તેમ વૈતાળ પચીસી, સિંહાસન બત્રીશી, સૂડાબહોતેરી વગેરે જેવી કૃતિઓ સાથે શામળભદની તે નામની કૃતિઓ સરખાવી શકાય. વખતે જૈન કવિઓએ જેમ લેકમાં ૮ સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ માધવાનળ કામકંદલાની લેક કથાપર ઑગસ્ટ ૧૯૨૪ “સાહિત્ય” માં પૃ. ૩૫-૩૬ર માં આવેલ લેખ. માં ન વગરની પ્રતિમા ને કવિએ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રચલિત કથાઓને એકત્રિત આકારમાં ગોઠવી સંગ્રહ કરી યા કઈ અન્ય ભાષાના ગ્રંથમાંથી સ્વ ભાષામાં ઉતારી હેય, તેવી રીતે શામળભદ્દે પણ કર્યું હેય. લકથાના સાગર રૂપ કથાસરિત્સાગર, ક્ષેમકર ત સિંહાસન દ્વાર્નાિસિકા અને સંસ્કૃત વેતાલપચવિંશતિ જૂની-પ્રાચીન કૃતિઓ છે. કેટલાક એમ કહેતા હોય કે જેના સાધુઓ શૃંગારરસથી યુક્ત કાવ્યને રચે યા રચવાને દાવો કરે તો તે જૈન ધર્મને દીક્ષિત યતિ જ ન કહેવાય તે આના ઉત્તરમાં જણાવવાનું કે ઉપરોકત કુશલલાભની માધવાનળની કથા શૃંગારરસથી ભરેલી ઉત્તમ પ્રતિની વાર્તા છે, એ રે. હવિન્દદાસ કાંટાવાળાએ સ્વીકાર્યું છે. જૈન કવિઓ અલબત ઉઘાડ અમર્યાદિત શુંગાર નહિ મૂકે, કે જેથી જેમ શામળભદ્રને માટે નર્મદ કવિને કહેવું પડ્યું કે “શામળભટે કેટલીક વાર્તાઓ ન લખી હોત તે સારું' તેમ જૈન કવિઓ માટે કહેવું નહિ જ પડે. વિશેષમાં જૈન સાધુઓ જેમ અમુક સગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ (માધવાનળની કથાના) ગ્રંથમાં શીળને મહિમા બતાવ્યો છે, એટલે તે બાબતમાં તે ( જૈન કવિ) શામળભદ્ર કરતાં ચઢે છે.........આ કૃતિ શામળભટ્ટની પૂર્વેના શતકમાં રચાઈ હતી. ” (રા. હરગોવિન્દદાસ કાંટાવાળા). આ કથા તેમજ મારૂ ઢેલાની ચોપાઈ બને જેસલમેરમાં ત્યાંના મહારાજા રાવળ માલદેવજીના પાટવીકુમાર શ્રી હરરાજજી (કે જેમણે વિ. સં. ૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરનું રાજ્ય કર્યું) ના કુતુહલ અને વિનેદ અથે બનાવેલ છે. મારૂઢેલાની ચોપાઈ સંબંધી એવી વાત છે કે હરરાજજીએ સં૦ ૧૬ ૧૭ માં અકબરનું સ્વામીત્વ રવીકારી દિલ્હી દરબારમાં જવા આવવા માંડયું હતું. એમણે ૯ લખપતિ શૃંગાર એ મથાળાને લેખ. સ્વ. કવિ જીવરામ અજરામર ગોર. ગુજરાતી દીવાળી અંક સં. ૧૯૬૭. Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧૩) પૃથ્વીરાજની કરેલ “વેલિ' (કૃષ્ણ રુકિમણુનીવેલી ) ૧નાં વખાણ સાંભળી પોતે યુવરાજ હતા ત્યારે અને પટ્ટાભિષેક થયા પછી જેસલમેરના સર્વ કવિ અને વિદ્વાનોને એકઠા કરી “મારેલાની વાર્તાના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઈનામ આપીશ” એમ કહી કેટલાક ગ્રંથ રચાવેલા પિતા પાસે તૈયાર હતા તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યો હતો તે બાદશાહને ભેટ ધર્યો. આ વાતને, મારૂઢેલાની વાર્તાપર જેટલા ગ્રંથ બન્યા છે તે હરરાજજીની આજ્ઞાથી બન્યા છે એવું છ સાત ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાતાં ટેકો મળે છે. (વાકુ સંદર્ય સં. ૧૯૭૩ માર્ગશીર્ષને અંકે). આ રીતે આપણે આ મધ્યયુગના-સત્તરમા સૈકાના ખાસ વિશિષ્ટ ગુણે જોયા. જેન કૃતિઓ અપ્રકટ હોવાના કારણે યા તે પર અલક્ષ હોવાના કારણે માત્ર જૈનેતર કતિઓ લઈ યુગોનાં લક્ષણે જૈનેતરો બાંધે અને તે માટે તેમજ અમુકના અમુક જૈનેતર ઉત્પાદક એમ સિદ્ધાન્ત (theories) ઘડે એ સ્વાભાવિક છે. પણ જે અત્ર ભારપૂર્વક નમ્ર વકતવ્ય છે તે એ છે કે જેનકૃતિઓ પર લક્ષ રાખવાથી તે સિદ્ધાંત ખંડિત બની ચૈતન્યશન્ય થાય તેમ છે. ગૂર્જર વાદેવીનાં બંને સંતાનો-જેનેતર તેમજ જેને સમાન-દષ્ટિએ નિરખવાં ઘટે. બનેનો ફાળે સંયુક્ત અવિભકત પુંછ છે. કોઈ એ છે, કઈ વધુ ૧૦ જુઓ ગુજરાતીનો દીવાળી અંકસં. ૧૯૭૭ પૃ. ૬૯. “રાડેડ પૃથ્વીરાજ અને વેલી કિસન રૂક્ષ્મણીરી' એ નામને લેખ. તેમાં તેને રસ્યા સં. ૧૬૩૪ આપેલ છે ને ભાટ ચારણો આગળ પરીક્ષા માટે સં૦ ૧૬૪૪ માં મૂકેલ હોય એમ તેની છેલ્લી બે કડીઓ પરથી જણાય છે. જો આ કડીઓ પાછળથી ઉમેરી ન હોય ને પૃથ્વીરાજની સ્વરચિત હોય, તો પછી હરરાજજી તે કૃતિની સામે મૂકવા બીજી કૃતિ સં. ૧૬૧૭ માં ઉત્પન્ન કરાવવા માંગે એ બંધનું નથી. બાકી હરરાજજીના આનંદ માટે તે કૃતિ થઈ અને બનાવરાવી એ કથન સિદ્ધ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ફાળો આપે, પણ એકકેયનો અનાદર ન ઘટે. જેનેતરોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના મેહને લીધે, યા મુસલમાનોના આક્રમણથી થયેલી હિન્દુ રાજ્યની પાયમાલીને કારણે ભાષાસાહિત્ય મુખ્યપણે ન ખીલ્યું હોય તો તે સંભવિત છે, તેમજ જૈનેમાં મુખ્યપણે ત્યાગી અને પરિભ્રમણશીલ સાધુઓ બ્રહ્મચર્ય સેવી વિદ્યાવ્યાસંગી રહી ભાષાસાહિત્ય પ્રત્યેના મોહને લીધે તે વિશેષ ખીલવી શક્યા હોય તે તદ્દન સંભવિત છે; સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતાએ સત્યરીતે અને આગળ વધીને જણાવ્યું છે કે “અલાઉદ્દીન ખીલજીના સરદારોએ ગુજરાતના હિન્દુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધુધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ શારદાસેવન ત્યજી દીધું, પણ મંદિરો–પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પોતાના અભ્યાસમાં આસ્થત રહ્યા અને શારદા દેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને પાટે, અમદાવાદની સલતનત તૂટી ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધમીઓને તેમણે જૈનધર્મનો મહિમા બતાવ્યું. આ ઇતિહાસ શું કહે છે? ગુજરાતના અગ્રગણ્ય નાગરિક જનને સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાન્હમાં હતા અને હેમચંદ્રની માફક અમાસને દિવસે પ્રકાશજવલ પૂર્ણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓના મહિના સુધી દરિયો ખેડી લાંબી સફર કરી દેશદેશાવરની લક્ષ્મી લાવી ગુજરાતમાં ઢળતા; પોતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતા, અણહિલપુરની ગાદીનું ગેરવ જાળવતા–વધારતા, બીજા દેવોનાં મંદિરે ખંડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતી દેવીનાં મંદિરે જન સાધુઓના ભીષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યા હતાં. દેલવાડાપરનાં વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સાંદર્યથી ગૂજરાત Page #78 -------------------------------------------------------------------------- ________________ (૧૫) વિભૂષિત થતું હતું: રાજ્યની ઉથલપાથલે, અંધાધુધી, અને બીનસલામતી વારંવાર નડતી છતાં પિતાનાં ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે ગૂજરાતનો વેપાર પડી ભાંગવા ન દીધું અને આજ પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શક્તિ-તેજ રાખ્યાં. ” (જેનધર્મ પ્રકાશનો જ્યુબિલી અંક). આટલું કહો હવે આપણે પ્રસ્તુત કવિ પરિચય કરવા પ્રત્યે વળીશું. કવિ પરિચય. કવિ પિતાના જૂદા જૂદા ગ્રંથમાં નાની મોટી પ્રશસ્તિ આપી પિતાને કંઈક પરિચય કરાવતે ગમે છે. તે પરથી સમજાય છે કે પિતાને ગચ્છ જૈનતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયે પૈકો ખરતર ગચ્છ હતો. તે ગચ્છના ઉત્પાદક સંબંધી એવો ઉલ્લેખ પિતે કરે છે કે – જેનોને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પટ્ટપરંપરાએ દેવાચાર્ય થયા, તેમના પટ્ટધર નેમિચંદ્ર, તેના પછી ઉદ્યોતનસૂરિ થયા. તેમણે બુગિરિના એક શિખર પર અષ્ટમ તપ આદરી સૂરિમંત્ર આરાધ્યું. ત્યાર પછી વર્ધમાનસૂરિ થયા. તેના શિષ્ય જિનેશ્વરે ગૂજરાતના રાજ દુલભરાજ, (સં. ૧૦૬૬ થી ૧૦૭૮ ) ની રાજ્ય સભામાં શ્રી અણહિલ્લપુર (પાટણ) નગરે શ્વેતપટ (ચૈત્યવાસી ) સાથે વાદ કરી તેઓનો પરાભવ કર્યો અને વસતિને મને હારી માર્ગ પ્રગટ કર્યો. તે સૂરિના પટધર સંવેગરંગશાલા નામના ગ્રંથના રચનાર જિનચંદ્રસૂરિ થયા અને તેના પછી પટ્ટધર, ખરતરગણનાયક, જેન સિદ્ધાંત શાસ્ત્રો પૈકી નવું અંગ-આગમ પર સંસ્કૃતમાં વૃત્તિ-ટીકા રચનાર અભયદેવસૂરિ થયા. ૧૧ ૧૧. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં (સં. ૧૬૧૭) અભયદેવસૂરિ ખરતર હતા કે નહિ તે સંબધી પાટણમાં જ તપાગચ્છના ધર્મસાગર ઉપાધ્યાય અને ખરતરગચ્છના ધનરાજ ઉપાધ્યાયને જબરે ઝઘડો થયો હતો. ધર્મસાગરે એવું Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) 61 ત્યાર પછી તેમના શિષ્ય જિનવલ્લભસૂરિ થયા, તેમના પછી ૬૪ જોગણીને વશ કરનાર જિનદત્તસૂરિ થયા. તેના જિનચંદ્રસૂરિ, તેના પછી અનુક્રમે જિનíતસૂરિ, જિનેશ્વરસૂરિ, જિન ક્ષેાધસૂરિ અને જિનચંદ્રસૂરિ થયા. જિનયદ્રસૂરિના આદેશથી તેજ:પાલે શાંતિનાથનુ બિંબ બતાયું, તેના પછી જિનકુશલર ( ખરતરગચ્છની પટ્ટ!વિલમાં ૪૩ મી. ) ત્યાર પછી જિનપદ્મ, જિનર્લાબ્ધ, જિનચંદ્ર, જિતાય, જિનરાજ, જિનભદ્ર અનુક્રમે થયા. આ પ૬ મા જિનભદ્રસૂરિએ જેસલમેર, જાબાલિપુર ( જાલેાર ), દેવગરિ, હિપુર ( નાગપુર નાગેાર) અને પાટણમાં પુસ્તક ભંડારે કરાવ્યા. ( પટ્ટધર પદ સં ૧૪૭૫ અને મરણુ સ૦ ૧૫૧૪). ત્યાર પછી ક્રમે જિનચંદ્ર, ' પ્રતિપાદન કરવા માગ્યું હતું કે ખરતરગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી નહિ, પણ જિનદત્તસૂરિયી થઈ છે; અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થઈ શક્તા નથી; જિનવલ્લભસૂરિએ શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા કરી છે-વગેરે . ચર્ચાના વિષયો પોતાના ઐક્ટ્રિક મતાસૂત્રદીપિકા નામના ગ્રંથમાં મૂકયા ( રચ્યા સ૦ ૧૬૧૭. ) આ ગ્રંથનું બીજું નામ પ્રવચનપરીક્ષા છે યા અને જૂદા હોય તેમાં વિષયા સરખા છે. તેમાંનાં એકનુ બીજી નામ કુમતિક દકુંદાલ છે. આથી ખજુ હાહાકાર થયા. બે ગુચ્છ વચ્ચે અથડામણી અને અંતે મળ વિખવાદ ઉત્પન્ન થતાં તે ક્યાં અટકશે એ વિચારવાનુ રહ્યું, જોખમદાર આચાર્યને વચ્ચે પડયા વગર ચાલે નહિ, તેથી તપાગચ્છના વિજયદાનસૂરિએ ઉક્ત કુમતિક દકુંદાલ ગ્રંથ સભાસમક્ષ પાણીમાં મેળાવી દીધા હતા અને તે ગ્રંથની નકલ કોઇની પણ પાસે હોય તેા, તે અપ્રમાણ ગ્રંથ છે માટે તેમાંનું થન કોઇએ પ્રમાણભૂત માનવું નહિં, એવું નહેર ક્યું હતું. ખરતરગચ્છ વાળાએ પેાતાના મતનુ પ્રતિપાદન કરાવવા ભગિરથ પ્રયત્ન સેવ્યેા હતેા: એ વાતના પ્રમાણમાં જણાવવાનું કે આપણા નાયક સમયસુંદર ઉપાધ્યાયજીના સ ૧૬૭૨ માં રચેલા સામાચારી શતકમાં સ૦૧૬૧૭ માં પાટણમાં થયેલા એક પ્રમાણ પત્રની નકલ આપેલી છે કે જેમાં એવી હકીકત છે કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થએલા છે એ વાત પાટણના ૮૪ ગોવાળા માને છે, અને એ પ્રમાણ પત્ર સાચુ જણાય છે, અને તેના હેતુ ઉપરના કલહ-વાદ રામાવવા અર્થે હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જિનસમુદ, જિનમાણિક થયા. જિનમાણિક્યના જિનચંદ્રસૂરિ થયા કે જે હાલ વિદ્યમાન છે. તે જિનચંદ્રસૂરિને અકબર બાદશાહે આનંદથી યુગપ્રધાન ” પદ આપ્યું. ” ઉકત (૬૧ મા) જિનચંદ્રસૂરિનાર હસ્તદીક્ષિત મુખ્ય શિષ્ય ૧૨. જિનચરિ –ગોત્ર રીહડ, પિતા શ્રીવંત, માતા ઢિયાદેવી. જ્ઞાતિ વણિક, તિમરી (તીવરી–જોધપુર રાજ્ય) ની પાસે આવેલા વડલી ગામમાં સં૧૫૫ માં જન્મ. માત્ર નવ વર્ષની ઉમરે સં. ૧૬૦૪ માં જૈન સાધુની દીક્ષા. ૧૭ વર્ષની વયે સં૦ ૧૬૧૨ ભાદ્રપદ શુદિ નવમી ગુરૂવારે જેસલમેરમાં રાઉલ માલદેવના કરેલા નદિમહોત્સવ પૂર્વક સૂરિપદ. તેમણે અબર બાદશાહને જૈન ધર્મને બેધ આ હતો. અને બાદશાહે યુગમાં પ્રધાન પુરૂષ સૂચક “યુગપ્રધાન” પદ આપ્યું હતું. એમ કહેવાય છે કે બાદશાહને જનધર્મી–જેનધર્મ પ્રશંસક બનાવ્યા હતા (કપિલો રેન રદ્યાપા સૂવાથઃ પરિણાદિ મુલ્ય –જિનલાભ સૂરિના સં. ૧૮૩૩ ના આત્મપ્રબોધની પ્રશસ્તિ.) તેમને સલચંદ્ર ઉપાધ્યાય ઉપરાન્ત ~ શિષ્ય હતા–તેમાં મુખ્ય સમયરાજ, મહિમારાજ, ધર્મનિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ વિગેરે હતા. તેમનો. સ્વર્ગવાસ વેનાતટે (બિલાડા-મારવાડ) સં૦ ૧૬૭૦ ના આશ્વિન વદિ બીજના દિને થે. (જુઓ ઇડિયન ઍટિકવરીમાં આપેલ ખરતર ગચ્છની પટ્ટાવલિ-મારૂં ભાષાન્તર, સનાતન જેનના ૧૯૦૭ ના જુલાઈના અંકમાં વધુ માટે જુઓ રત્નસાગર ભાગ ૨ જે પૃ૦ ૧૨૫) તેમણે પોતાની પાસે ગેલી નામી શ્રાવિકાએ સં. ૧૬૩૩ કાર વદ ૫ ને દિને બાર વ્રત સ્વેચ્છા પ્રમાણે ગ્રહણ કર્યો તે સંબંધી “ઇચ્છા પરિણામ ટિપ્પનક ” ચા બાર વ્રતનો રાસ ભાષામાં સં. ૧૬૩૩ માં બનાવ્યું છે. વળી મેડતામાં જેને હાલ “લોઢાંરો મંદિર” કહેવામાં આવે છે તેમાં ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે સ૦૧૬૬૯ ના માઘ શુદિ ૫ શુક્રવારે મહારાજ રર્યસિંહના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી છે ( પ્રાચીન લેખ સંગ્રહ ભાવ ૨ પૃ૦ ૩૦૭). તેમના જ સમયમાં તેમના અનુયાયી ભકત, પ્રખ્યાત કર્મચંદ્ર મંત્રીએ સં. ૧૬૩પ ને ભયંકર દુકાળના વખતમાં સવા કરોડ રૂપીઆ ખચ સત્રાકારે બંધાવી બહુ જનને બચાવ્યા હતા અને તે કર્મચંકે તેમને યુગપ્રધાન મોત્સવ–તેમના શિષ્ય Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સકલચંદ્ર ઉપાધ્યાય૩ થયા અને તેના શિષ્ય તરીકે હું, સમયસુંદર વાચક–ઉપાધ્યાય થયો.” (જુઓ સં. ૧૬૭૬ માં રચેલી અર્થરત્નાવલી અથવા અષ્ટલક્ષીની પ્રશસ્તિ. પીટસન ચતુર્થ રીપોટ નં. ૧૧૭૪– પૃ૦ ૬૮.) આ રીતે પિતાની ગુરૂપરંપરા પિતે આપી છે તે અત્રે જણવી. પોતે પોતાના ગચ્છનું નામ બૃહત ખરતર ગ૭ આપેલું છે કારણ કે ખરતર ગચ્છમાં પિતાના સમય સુધીમાં અનેક શાખાઓ મૂળ વૃક્ષમાંથી નીકળી હતી અને પિતાનું મૂળ વૃક્ષમાંથી ચાલી આવેલ થડ બતાવવા “ બૃહત' શબ્દ યોજેલ છે. સં. ૧૬૪૯ ને ફાગણ શુદિ ૨ ને દિને યુગપ્રધાન જિનચંદ્ર સૂરિએ અકમ્બર બાદશાહના કહેવાથી લાહોરમાં (લાભપુરમાં) માનસિંહને આચાર્યપદ આપી તેમનું નામ જિનસિંહ સૂરિ૪ જિનસિંહસૂરીને આચાર્ય પદ મહોત્સવ અતિ દ્રય ખર્ચ સં. ૧૯૪૯ માં ઉજવ્યો હતો. વળી તેમના સમયમાં સમજી અને શિવજી એ બે પ્રસિદ્ધ શ્રાવકોએ રાણકપુર, ગિરનાર, આબુ, ગેડીપાર્શ્વનાથ અને શત્રુંજય એ પાંચ જેનતીએ સંધ કાઢી લઇ ગયા હતા. (જુઓ સમયસુંદરની કલ્પસૂત્ર ટીકાની પ્રશસ્તિ). આ કર્મચંદ્ર મંત્રીએ સધર નગરમાં જિનાલ સુરિને મેટો સ્થભ સં. ૧૬૫૫ માહા સુદ ૧૦ મે કરાવ્યું. તે સિવાય બીજું સ્થલોએ તેમના અનેક સ્થંભ કરાવ્યા હતા. ૧૩ સકલચંદ્ર ગણ–તેઓ વિદ્વાન પંડિત અને શિલ્પશાસ્ત્રમાં કુશલ હતા. પ્રતિષ્ઠાકલ્પ શ્લેક ૧૧૦૦૦, જિનવલ્લભ સૂરિકૃત ધર્મશિક્ષા પર વૃત્તિ (પત્ર ૧૮), અને પ્રાકૃતમાં હિતાચરણ નામના ઓપરિક ગ્રંથ પર વૃત્તિ ૧૨૪૩૯ શ્લોકમાં સં. ૧૬૩૦ માં રચેલ છે. ૧૪ જિનસિંહ ચુરિ–પિતા ચાંપસી, માતા ચતુરંગદેવી, ગોત્ર ગણધર પડા, વણિક જ્ઞાતિ. જન્મ ખેસર (ખેતાસર) ગામમાં સં. ૧૬૨૫ ના માગશર સુદિ પૂર્ણિમાને દિને; તેમનું મૂળ નામ માનસિંહ. દીક્ષા બીકાનેરમાં સં૦ ૧૬૨૩ ના માગશર વદિ ૫ ને દિને; વાચક-ઉપાધ્યાય પદ જેસ Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૯) રાખ્યું. તે સમયે તેજ જિનચંદ્ર સૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર તથા ગુણવિનય એ બે સાધુઓને ઉપાધ્યાય પદ આપ્યું, આ વાત ઉક્ત ગુણવિનયપઉપાધ્યાયેજ સં૦ ૧૬૫૫ માં રચેલા કર્મચંદ્ર લમેરમાં સં૦ ૧૬૪૦ ના માઘ શુદિ ૫ ને દિને; સૂરિપદ લાહોરમાં સં. ૧૬૪૯ ના ફાલ્ગન શુદિ ૨ ને દિને. અકમ્બર બાદશાહને મળવા માટે કાસિમરમાં કઠિન વિહાર (મુસાફરી) કર્યો હતો. વાર, સિંદૂર અને ગજ્જણ (ગિઝની) આદિ દેશમાં પણ તેમણે અમારિ એટલે જીવદયા-અહિંસા પ્રવતોવરાવી હતી. અકબર બાદશાહે પોતાના રાજવહિવટના છેલ્લા વર્ષમાં (સં. ૧૬૬૦ માં) દસ્તાવેજ કરી ફરમાન કરી આપ્યું હતું કે ભાદરવા સુદ ૯ થી ભાદરવા સુદ ૧૫ સુધી પિતાના સંપૂર્ણ રાજ્યમાં જીવહિંસા બંધ રાખવી. ત્યાર પછી જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન ” પદ આપ્યું હતું. પટ્ટધર જિનચંદ્ર સૂરિ સ્વર્ગસ્થ થતાં વેનાતટમાં (બિલાડા મારવાડમાં) ગચ્છનાયક પદ સં. ૧૬૭૦ ના પોષ વદિ ૧૩ ને દિને મેડતામાં મળ્યું. (જુઓ ઉપરત ખરતરગચ્છ પટ્ટાવલિ; સનાતન જૈન, જુલાઈ ૧૯૦૭, રત્નસાગર ભાગ ૨ પૃ૦ ૧૨૭; જ્ઞાનવિમલ કૃત સં. ૧૬૫૪ ની શબ્દપ્રભેદ વૃત્તિમાંની ગુરૂ પઢાવલિ, પીટસન રીપેર્ટ બીજે ૦ ૬પ) તેમની પાટે જિનરાજ સૂરિ (બીજા) આવ્યા. ૧૫. ગુણવિનય વાચક–તેમણે ભાષામાં આ પ્રબંધ ઉપરાન્ત અંજનાસુંદરી પ્રબંધ સં. ૧૬૬૨ ના ચૈત્ર સુદ ૧૩ બુધે; ગુણસુંદરી પઈ; અંચલમત સ્વરૂપ વર્ણન રાસ સં૦ ૧૬૭૪ માધ સુદ બુધવારે માલપુરમાં, લુમ્પકમત તદિનકર ચેપઇ આદિ રચેલ છે. ખરતર ગની ક્ષેમ શાખામાં ક્ષેમરાજ ઉપાધ્યાચના શિષ્ય પ્રબોધમાણિક્ય, તેના જયમ, અને તેના તેઓ શિષ્ય થાય. આ કવિએ સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથ રચ્યા છે તે પછી ખંડ પ્રશસ્તિ કાવ્ય ટીકા સં. ૧૬૪૧, દમયંતી ચં ટીકા સં. ૧૬૪૬, રધુવંશ ટીકા સં૦ ૧૬૪૬, વૈરાગ્યશતક ટીકા સં. ૧૬૪૭, ઇઢિયપરાજયશતક વૃત્તિ સં. ૧૬૬૪, ઉતઘટન કુલક ખંડન સં. ૧૬૬૫ કે જેમાં ઉપરોક્ત ધર્મ સાગર ઉપાધ્યાયના મતનું ખંડન કરેલું જણાય છે, સંબોધસત્તરી ટીકા, લઘુઅંજિતશાંતિ સ્તોત્ર ટીકા છે. આ પરથી તેઓ એક સત્તરમા સકામાં વિદ્વાન ટીકાકાર અને સાક્ષર હતા એ નિર્વિવાદ છે. (વધુ માટે જુઓ એ રાસસંગ્રહ ભાગ ૩ જે.) Page #83 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મત્રિવ’શ પ્રભુધ-કમ ચદ્રવ શાવલિ પ્રબંધમાં આપેલી છે, કે જે કમ ચંદ્ર મંત્રીએ આ આચાય મહાત્સવ કરેલા. આ સમયે જ જિનચંદ્ર સૂરિને યુગપ્રધાનપદ મળેલું જણાય છે. વાયકપદ ગુણવિનયનઈ, સમયસુ ંદરનઇ દીધ રે યુગપ્રધાનજીનઈ કરઇ, જાણિ રસાયણ સીધઉ રે –શ્રીજિનશાસન ચિરજય આ ઉત્સવના શુભ કાર્યના ઉપલક્ષમાં બાદશાહ અકખ્ખરેખભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કેાઈ મગર કે માખ્ખીએ ન મારે એવે હુકમ બહાર પાયેા હતેા. તેમ લાહેરમાં પશુ એક દિવસ કેાઇ પણ જીવતી હિંસા નહિ કરવાની આજ્ઞા ફેરવી દીધી હતી. ( જુએ ઉક્ત પ્રબંધ ઐતિહાસિક રાસમાળા ભા૦ ૩; જૈન ઐતિહાસિક ગૂજર કાવ્ય સંચય. તથા જીએ ૫૦ જયસેામકૃત સંસ્કૃતમાં કઈંચંદ્ર મંત્રી પ્રબંધ ) ઉક્ત જિનર્સિંહ સૂરએ બાદશાહ પર પેાતાના પ્રભાવ પાડી તેની પાસેથી આષાઢ શુદ ૯ થી આષાઢ સુદ ૧૫ સુધીના સાત દિવસેામાં ખીલકુલ જીવવધ ન થાય એવું ફરમાન મેળવ્યું હતુ. આ અસલી ક્માનપત્ર હાથ આવ્યું છે ને તે હિન્દી • સરસ્વતી માસિકના જૂન, સને ૧૯૧૨ ના અંકમાં છપાયું છે. આમાં હીરવિજય સરના ઉપદેશથી પ ણુના આઠ અને બીજા ચાર એમ બાર દિવસે સુધીમાં જીવવધના નિબંધ માટે કરમાન આપ્યું છે તેને! પણ ઉલ્લેખ કર્યો છે. " જિનચંદ્રસૂરિ એક પ્રભાવક મહાપુરૂષ હતા. તેમનાં જ્ઞાન અને આચારની ખ્યાતિ અકબ્બર બાદશાહે ઉક્ત કચંદ્ર બછાવત પાસેથી સાંભળી પેતાની નિજકલમવડે રમાન ( વિનતિ) પંજાબના લાહાર નગરથી લખી અને પેાતાના ખાસ મરજી દાન ઉમરાવે તે ગુરૂને બેલાવવા માટે મોકલ્યા તે વખતે તે ગુરૂના ૮૪ શિષ્યમાં મુખ્ય સફેલ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પતિ સમયસુંદરજી પણ વિહારમાં સાથે હતાં. તે વિહાર ક્યાંથી કયાં કર્યો અને લાહોરમાં આવ્યા પછી ઉપરોક્ત મહત્સવ કેમ કે એ સંબંધી સમયસુંદરેજ “ ગુરૂ ગુણ છંદ અષ્ટક’ હિન્દીમાં બનાવેલ છે તે અત્ર મૂકીશું. સંતનકી૧૧ મુખ વાણિ સુણે જિનચંદ મુણિંદ મહંત જતી, તપજપ કરે ગુરૂ ગુર્જર પ્રતિબંધિત હૈ ભવિ સુમતી, તબહી ચિતચાહન ચૂપ ભઈ સમયસુંદરકે ગુરૂ ગ૭પતી, ભેજૈ પતસાહ અકસ્મરી છાપ બોલાવે ગુરૂ ગજરાજ ગતી. ૧ એજી ગુજરાઁ ગુરૂરાજ ચલે વિચમૈ ચેમાસ જાલેર રહે, મેદનીટમેં મંડાણ કિયો ગુરૂ નાગર આદરમાન લહૈ, મારવાડરિણી ગુરૂવંદન તરસૈ સરસૈ વિચ વેગ વહૈ, હરખે સંઘ લહેર આયે ગુરૂ પતસાહ અકબર પાંવ ગહે. ૨ એજી સાહ અકબરી વખકે ગુર સૂરત દેખત હી હરખે, હમ જેગી જતી સિદ્ધ સાધ વ્રતી સબહી ખટ દરસન કે નિરખ, ટોપી બસમાવાસ ચંદ ઉદય અજ તીન બતાય કલા પર, તપ જપ દયા ધર્મ ધારણકે જગ કેઈ નહીં ઇનકે સરખ. ૩ ગુરૂ અમૃતવાણિ સુણી સુલતાન એસા પતસાહ હુકમ્મ કિયા, સબ આલમ માંહિ અમાર પલાય બોલાય ગુરૂ ફરમાણ દિયા ૧૬. ૨. મેદનીતટ-મેડતા; મારવાડરિણી–મારવાડની સ્ત્રીઓ. ૩. ટોપી ......હરખેઆને અર્થ બરાબર સમજતો નથી, પણ એમાં એમ હોવાને સંભવ છે કે ટેપી ઉડાડી અધર રાખી હોય, અમાવાસને દિને ચંદ્રનો ઉદય બતા વ્યો હોય અને ત્રણ બકરાં બતાવી ચમત્કાર બતાવ્યા હોય. ૪. ભત્ર–પાઠાંતર હત. મછરી-માછલી પકડવાનું ખંભાતમાં થતું હતું તે ફરમાનથી દૂર કરાવ્યું. ૬-ચામર છત્ર...... જિયંરે—પાઠાંતર–જુગપ્રધાનકાએ ગુરૂદુ ગિગડદુ ગિગડતું ધુંધું બાજીરે સમયસુંદરકે ગુરૂ માન ગુરૂ, પતિસાહ અકબ્બર ગાજીયેરે. (જૈન સંપ્રદાચ શિક્ષા પૃ. ૬૪૯ ). Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) જગજીવ દયા ધર્મ દાક્ષણુતૅ જિન સાસનમૈ જી સેાભાગ લિય!, સમયસુંદર કહે ગુણવંત ગુરૂ દગ દેખત તુરખત ભવ્ય ડ્ડિયા. એજી શ્રીજી ગુરૂ ધર્મ ધ્યાન મિલૈ સુલતાન સલેમ અરજ્જ કરી, ગુરૂ જીવ દયા નિત પ્રેમ ધરે ચિત અંતર પ્રીતિ પ્રતીતિ ધરી, ક ચક્ર ખુલાય ક્રિયે! પુરમાણ છેડાય ખંભાયતકી મછી, સમયસુંદરકે સખ લેાકનમૈ નિત ખરતર ગચ્છ′ી ખ્યાતિ ખરી. પ એ∞ શ્રી જિનદત્ત ચરિત્ર સુણી પતસાહ ભયે ગુરૂ રાજિયે રે, ઉમરાવ સબૈ કર જોડ ખંડે પણે અપણે સુખ હાજિયે રૅ, ચામર છત્ર મુરા તબ ભેટ ગિગડ ધ બાજિયે રે, સમયસુંદર તૂહી જગત્ર ગુરૂ પતસાહુ અકબ્બર ગાજિયે રે. હેજી જ્ઞાન વિજ્ઞાન કલા ગુણુ દેખ મેરા મન સદગુરૂ રીઝીયેજી હુમાયૂકા નદન એમ અખૈ, અબ સિંધ (માનસ ધ) પટાધર કાવ્યેજી, પુતસાડુ હુજૂર થયેાં સધ સૂરિ મંડાણ મંત્રીશ્વર વીંઝીયેજી, જિદ રે જિસિંહ સૂરિ: ચક્ર સૂરજ નૂ પ્રતપીયેજી. ક રુજી રીડવ સવિભૂષણ હુસ ખરતર ગચ્છ સમુદ્ર શશી, પ્રતખ્યા જિનમાણિકય સૂરિ પાટ પ્રભાકર ન્યૂ* પ્રણમ્' ઉલસી, મન શુદ્ધ અમ્બર માંનત હૈ જગ જાણુત હૈ પરતીત એસી, જિનચંદ મુણીંદ ચિર પ્રતો સમયસુંદર દેત આશીશ ઐસી.× ८ ૪ આ અષ્ટક મહાજન વશ મુક્તાવલિ ’—૩૦ રામલાલ ગણી. રાંઘડી વિદ્યારાલા બિકાનેરમાંથી તેની પ્રસ્તાવના પૃ॰ ૫-૬ પરથી ઉતારેલુ’ છે. તેમાં વિશેષ જણાવ્યું છે કે “ આ વખતે નકાસ (ચિતારા ) એ તસવીર માદરાહુ અને ગુરૂમહારાજની ઉતારી તે બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પુજ્ય પાસે મેનૂદ છે. ચિતારાએ બાદશાહ અબ્બરની સભામાંથી બાદરાહુની પાછળ મુખ્ય ૩ તસમીર લખી છે. બિરબલ, કરમચંદ બછાવત, તથા કાજી ખાનખા; અને શ્રી ગુરૂ મહારાજના સર્વ સાધુ સમુદાયમાંથી ત્રણ સાધુ નામ લખ્યાં છે:- વેષહ ( ખરૂં નામ વિવેકહ ), પરમાનંદ, Page #86 -------------------------------------------------------------------------- ________________ (૨૩) આ પરથી એમ અનુમાન થાય છે કે જિનચંદ્રસૂરિ, અકબર બાદશાહે લાવવાથી ગૂજરાતમાં હતા ત્યાંથી અનેક શિષ્યા સાથે લઇ ગયા તેમાં સમયસુંદર હતા. ગૂજરાતમાંથી વિહાર કરતાં પહેલાં જાલેર, ત્યાંથી મેદેિનીતટ-મેડતા, નાગાર એમ મારવાડમાંથી પસાર થઇને લહેાર આવ્યા. સ ૧૬૪૯ પહેલાં તે! સમયસુંદર ગુજરાતમાં જ રહ્યા હતા અને સ૦૧૬૪૯ માં લાહેાર આવી ઉપાધ્યાય પત્ર મેળવી પછી બાજી તે વિશેષમાં મેવાડ-મારવાડમાં પ્રવાસ કર્યો છે, અને તેથી તેમની મુખ્ય ગૂજરાતી ભાષામાં અનેક દેશેાના પ્રા-તીય શબ્દો, મારવાડી શબ્દો, ફારસી શબ્દો જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેના નિર્દિષ્ટ સ્થલપરથી તે ગ્રંથૈ!પરથી જણાઇ આવે છે. ← સ૦ ૧૬૫૮ અમદાવાદ, સં૦ ૧૬૫૯ ખભાત, સં૦ ૧૬૬૨ સાંગાનેર અને ઘાણી સ૦૧૬ ૬૫ આગ્રા, સ૦ ૧૬૭ મરેટ, સ ૧૬૬૮ મુલતાન, સ૦ ૧૬૭૨ અને ૧૬૭૩ મેડતા. સ૦ ૧૬૭૪ માં જિનચંદ્રસૂરિ મેતામાં સ્વર્ગીસ્થ થયા તે જિનરાજસૂરિને૧૭ આ તથા સમયસુ ંદર. છષ્મી પ્રકટ થાય તેા ધણા પ્રકાશ પડે અને વિ સમય દરની તસબીર મળી આવે. આવીજ છબી તપાગચ્છીયહીરવીજય સૂરિની તે વખતની પ્રકટ થઇ છે (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજીએ કૃપારાશની લખેલી ભૂમિકા સાથે પ્રકટ કરેલ છબ્બી. તેમાં પણ અકમ્મર સાથે ત્રણ અમીરાદિ, અને હીરવિજય સાથે ત્રણ જૈન સાધુએ છે. આ અને ઉપરની છષ્મી અને એકને નથી એમ શકા રહે છે. વળી આ અષ્ટક જૈત સ`પ્રદાય શિક્ષા ( યતિ શ્રી પાલચંદ્રની ) માં પૃ॰ ૬૪૯ ની ટિપ્પણીમાં પ્રકટ થ્યું છે. ૧૭. જિનરાજસૂરિ—(ૌદ્ધ) પિતા શા ધર્મસી, માતા ધારલદે, ગાત્ર આહિત્થા. જન્મ સ૦ ૧૬૪૭ ચૈ. શુ. ૭, દીક્ષા ીકાનેરમાં સ ૧૬૫૬ ના માશી` શુદિ ૩, દીક્ષા નામ રાજસમુદ્ર, વાચક ( ઉપાધ્યાય ) Page #87 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તેમની ગાદી ત્યાં મળી. સં. ૧૬૭૬ માગશર માસમાં રાણપુર (સાદડી પાસે) ની જાત્રા કરી [ તે રાણકપુરની જાત્રા વખતે કરેલા સ્તવનમાં તેના મંદિરનું વર્ણન આપ્યું છે કે “ ચારે દિશાના ૨૪ મંડપ ચાર ચતુર્મુખ (મુખ) પ્રતિમા, તે દેહરાનું નામ ત્રિભુવનદીપક. ૪૪ દેરી, ભોંયરાં. મેવાડ દેશમાં ૯૯ લાખ ખર્ચા પિરવાડ ધરણકે બંધાવ્યું. ત્યાં ખરતર વસતિ છે ને તે ઉપરાંત બીજા પ્રાસાદ છે. અને તે વર્ષમાં લાહેર ગયા, સં. ૧૬૮૧ જેસલમેરમાં હતા. આની પછી સં૦ ૧૬૮૨ માં જેસલમેર પાસેના પાંચ ગાઉ પરના-અસલ રાજ્યધાની દ્રવપુરમાં રહેતા. ૧૮થે પદ સં. ૧૬૬૮ માં જિનચંદ્રસૂરિએ આસાઉલિમાં આપ્યું અને સૂરિપદ મેડતામાં સં ૧૬૭૪ ના ફાગણ સુદ ૭ને દિને થયું. તેનો મત્સવ ત્યાંના પડા ગેટ્રીયસાહ આસકરણે કર્યો. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી–દાખલા તરીકે સં. ૧૬૫ ના વૈશાખ શુદિ ૧૩ મુકે શત્રુંજય ઉપર અષ્ટમ ઉદ્ધારકારક અમદાવાદના સંધવી સોમજી શિવજીએ ઋષભ અને બીજા જિનોની પ૦૧ મૂર્તિઓ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. સં. ૧૬૭૭ જેડ વદિ ૫ ગુરૂવારે જહાંગીરના રાજ્યમાં અને શાહજાદા શાહજહાના સમયમાં ઉક્ત આસકરણે બનાવેલા મમ્માણ ( સંગેમર્મર) ના પથ્થરના સુંદર વિહાર (મંદિર) માં મેડતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અંબિકા દેવીએ વર આપ્યો હતો. અને તેથી ઘંઘાણપુરમાં પ્રાચીન પ્રતિમા કાઢી હતી. તેઓ પાટણમાં સં. ૧૬૯૯ ના આષાઢ શુદિ ૯ ને દિને સ્વર્ગસ્થ થયા. તેમણે નૈષધીય કાવ્ય પર જૈનરાજી નામની વૃતિ રચી છે અને બીજા ગ્રંથ રચ્યા છે. તેમના કહેવાથી મતિસારે ધન્ય શાલિભદ્રનો રાસ સં. ૧૬૭૮ આ વદિ ૬ ને દિને ખંભાતમાં રચ્યો હતો. ૧૮. શેર ભણશાલી સંબંધી એવું કહેવાય છે કે તે લેવપુર (હાલનું લોધરા) માં ધીને વેપાર કરતો હતો. એક ધીનું પાત્ર લઈ ભરવાડણ વેચવા આવી, તેની નીચે હરીવેલ હતી. આથી તે પાત્રના ઘીને તેલ કરતાં જેમ જેમ ધી કાઢતાં જાય તેમ તેમ તે પાત્ર ભરાતું જાય. આ હરીવેલ પાત્ર નીચેની ઘણી સાથે હતી, તે ઇંઢણી લઈને ઘેરશાહે ફેંકી દીધી, પછી Page #88 -------------------------------------------------------------------------- ________________ ભણશાલીએ જેસલમેરથી શત્રુંજય પર જવાનો સંઘ કાઢો. આમાં શ્રી જિનરાજસૂરિ પ્રમુખ અનેક આચાર્ય સાથે હતા અને સમયસુંદર ઉપાધ્યાય પણ આ સંઘમાં ગયા હતા. આ સંધ શત્રુજયની યાત્રા કરી આવ્ય-સં. ૧૬ ૮૨ પછી સમયસુંદર ૧૬૮૨ માં નાગોર આવ્યા, કે જ્યાં શત્રુંજય રાસ રચ્યો. ત્યાંથી સં. ૧૬૮૩ મેડતામાં, સં૦ ૧૬૮૫ લૂણકર્ણસર, સં. ૧૬૮૭ પાટણ. આ વર્ષમાં ભારે દુકાળ પડ્યો હતો કે જેનું વર્ણન તેમણે ચંપક ચેપઈમાં કર્યું છે. સં. ૧૬ ૮૯ મીમીજાના રાજ્યમાં અપુર (અમદાવાદ) માં, સં. ૧૬૯૧ ખંભાત, સં. ૧૬૯૪ અને ૧૬૯૫ જાલોર, તેમાંથી તે વેલ લઈ તેના પ્રતાપે અખૂટ ધીથી અઢળક સંપત્તિ તેણે પ્રાપ્ત કરી. આ વાત તેણે જિનસિંહ સૂરિને કહી, ગુરૂએ સુકૃતાર્થ કરવા કહ્યું ત્યારે થિરૂએ ત્યાં થઈ ગયેલા ધીરરાજ (ધીરાજી ભાટી) એ સં. ૧૧૯૬ પછી બંધાવેલાં લોધરામાંના સહસ્ત્રફણું પાર્શ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો તેમાં વિશાલ પ્રતિમા સ્થાપના કરી. અને પોતાની બે પત્ની તથા બે પુત્રના કહ્યાણાર્થે ચાર બાજુએ ચાર દેવકુલિકાએ બંધાવેલી છે. આની પ્રતિષ્ઠા નૈષધકાવ્ય ઉપર જૈનરાજી નામની ટીકાના કતો મહા વિદ્વાન આચાર્ય જિનરાજ સૂરિએ સં. ૧૬૭૫ માં કરેલી છે. વિશેષમાં શેરશાહે જ્ઞાનભંડાર કરાવ્યા અને નવરત્નનાં જિનબિંબ કરાવ્યાં. કોડે રૂપીઆ ખર્ચા, ત્યારપછી શત્રુંજયને સંધ સં. ૧૬૮૨ માં કાઢો. આની પહેલાં બાદશાહ અકબ્બરે થશાહને દિલહી બોલાવી ઘણું માન આપ્યું. શેરશાહે નવ હાથી, પાંચસે ઘોડા નજર ક્યાં ત્યારે બાદશાહે રાયનદા” ને ખિતાબ બફ. આથી આની ઓલાદ “રાયભણશાલી ” કહેવાય છે. આગ્રામાં મેટું જિનમંદિર થિરૂશાહે કરાવ્યું કે જે હાલ મેજૂદ છે. ભણશાલી એ મૂળનામ એ રીતે પડ્યું કે લોધ્રપુરના યદુવંશી ધીરાજી ભાટી રાજના યુવરાજ પુત્ર સગરની માતાને બ્રહ્મરાક્ષસ લાગે હતો તેને સં. ૧૧૯૬ માં ખરતરગચ્છના ચમત્કારી આચાર્ય જિનદત્ત સૂરિએ કહે તેથી રાજ કુટુંબ સહિત જેન થશે અને તેના પર આચાર્યે જૈનત્વની ક્રિયારૂપે ભંડશાલમાં વાસક્ષેપ કર્યો તેથી તેનું ગાત્રો ભંડશાલી ( ભણશાલી) સ્થાપિત થયું, અને તેના આ વંશજ ઘેરશાહ થયા. આ રીતે મૂલ ભણશાલી જૈન હતા. જુઓ મહાજન વંશ મુકતાવલિ પૃ. ૨૯-૩૦. Page #89 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સ ૦ ૧૬૯૬ અમદાવાદ, સ’૦ ૧૬૯૮ અહેમદપુર ( અમદાવાદ ); સં ૧૭૦૦ અમદાવાદ; એ રીતે એ સ્થલેએ આપણા કવિએ અયક નિવાસ કર્યો હતેા. આ ઉપરાંત સમેતિશખર ( જેતે હાલ કેટલાક પાર્શ્વનાથંહેલ કહે છે ), ચંપા, પાવાપુરી, લેાધી ( મારવાડ ), નાદોલ, વીકાનેર, આણુ, શંખેશ્વર, જીરાવલા, ગાડી, વરકાણા, અંતરીક્ષ પાર્શ્વનાથ, તેમજ ગિરનાર વગેરે અનેક જૈન તીર્થોની જાત્રા કરી હતી. ૧૯જેસલમેરમાં પોતે ઘણાં વર્ષો ગાળ્યાં લાગે છે. ૧૯ જેસલમેર——આનો કિલ્લો રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે કે જે યદુવંશી ભટ્ટી મહારાલાએ લોધપુરથી આવી સ૦ ૧૨૧૨ માં બાંધ્યો. જૈનના ખરતર ગુચ્છના શ્વેતામ્બરી સાધુઓના આ પ્રશ્નલ નિવાસરૂપ હતા. જિનરાજ, જિનવર્ધન, જિનભદ્ર આદિ સૂરિયાએ અનેક જૈન દેવાલયોની પ્રતિષ્ઠા અત્ર કરી છે. કિલ્લાપર આઠ જૈન મંદિર છે; તે પૈકી મુખ્ય ચિંતામણી પાર્શ્વનાથનું છે—સ૦ ૧૪૫૮ માં જિનરાજસૂરિના આદેશથી તેના ગર્ભગૃહમાં સાગરચંદ્રસૂરિએ પ્રતિમા સ્થાપિત કરી, અને સ૦ ૧૪૭૩ માં મહારાઉલ લક્ષ્મણ સિંહના સમયે સંપૂર્ણ થયું. તે રાનના નામ પરથી તેનુ નામ લક્ષ્મણવિહાર રાખ્યું ને તેમાં જિનવન સૂરિએ પ્રતિષ્ઠા કરી. તેમાંની ચિંતામણી પાર્શ્વનાથની મૂર્ત્તિ ભટ્ટીએની પ્રાચીન રાજધાની લેાત્રપુરથી આણેલી વેલુની હાઇ પ્રાચીન છે. ખીન્નુ મંદિર સભવનાથનું સ૦ ૧૪૯૪ માં જિનભદ્રે સૂરિના ઉપદેશથી આરંભાયેલું તે ૧૪૯૭ માં પૂરૂં થયું ને તેમાં તે સૂરિએ પ્રતિષ્ઠા કરી. તે વખતે ૩૦૦ મૂર્ત્તિની પ્રતિષ્ઠા થઇ. આ મંદિરની નીચે જ્ઞાનભંડાર વાસ્તે ભેાંય? અંધાવ્યું. તેમાં ભડાર રાખ્યો, જે હજી વિદ્યમાન છે. તેમાં ૧૦ મીથી ૧૫મી વિક્રમ સદીનાં લખાએલાં તાડપત્રના પ્રાચીન દુર્લ`ભ પુસ્તકા માત્રુદ છે. ખીન્ન દિશ-આદીશ્વર, શાંતિ, શીતલ, ચંદ્રપ્રભા, મહાવીર વગેરેનાં વિક્રમના સોલમા રાતના પૂર્વોČમાં નજીક નજીક ત્યાં બંધાવેલાં છે. આ તથા સખીન' મંદિશમાં કુલ મળી આશરે ૭૦૦૦ જિનબિંબે છે. વળી બધાં મળી ૬ જ્ઞાન ભંડારે છે. ત્યાંના ભંડારાની પુસ્તસૂચિ સદ્દગત સાક્ષર ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલે મહાશ્રમ લઇ કરેલી તે પડિત લાલચંદજીના વિસ્તૃત હકીકતવાળા પિરચય સહિત ગાચકવાડ સરકારે હમણાં બહાર પાડી છે. ોધપુર બિકાનેર Page #90 -------------------------------------------------------------------------- ________________ (૨૭) | જૈનોનાં ભારતવર્ષમાં તેમના તીર્થકરોની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, લજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ તરીકેનાં તીર્થો અનેક છે. તેમાં મુખ્ય શિવું જય, ગિરનાર, સખેત-શિખરાદિ છે. તે સર્વની યાત્રા દરેક ચુસ્ત જૈનને માટે આવશ્યક ગણાય. આ કવિએ રચેલ “તીર્થમાલા સ્તવન' પરથી જણાય છે કે તેમાં લખેલ અષ્ટાપદ અને નંદીશ્વર એ શાસ્ત્રોકત તીર્થ સિવાય બધાય તીર્થની યાત્રા તેમણે કરી હતી. તે સ્તવન નીચે પ્રમાણે છે – શત્રુજે નષભ સમેસર્યા ભલા ગુણ ભર્યારે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે, તીન કલ્યાણક તિહાં થયાં મુગતું ગયા, નેમીશ્વર ગિરનાર, તીરથ તે નમ્ર. ૧ રેલ્વેમાં બાઢમેર સ્ટેશનથી જેસલમેર ૯૨ માઈલ છે. ત્યાં તપાગચ્છ ૧૯ મી સદીમાં પ્રવેશ કર્યો ને મહાકટે ૧૮૬૯ માં કેટની નીચે તેમના તરફથી શિખરબંધ દહેરું બંધાયું. ત્યાંના દહેરાં સંબંધી વિગત જિનસુખ સૂરિએ જેસલમેર ચિત્ય પરિપાટી બનાવેલ છે તેમાં મળે છે. ( જુઓ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ૦ ૧૪૬. ) ૨૦ શત્રુંજય-પાલીતાણું કાઠીયાવાડમાં–આવેલો પવિત્ર ગિરિ. ગિરનારજુનાગઢમાં આવ્યું કે જયાં વિમલ મંત્રીઓ અને વસ્તુપાલ મંત્રીએ મહાન કારીગરીનાં અભુત જૈન દેવાલયે બંધાવેલાં છે. સમેતશિખર કે જ્યાં ર૪ તીર્થકરો પૈકી ૨૦ મુક્તિ પામ્યા છે—ક્લકત્તાથી જવાય છે. ચંપા એ વાસુપુજ્યની નિવણ ભૂમિ. પાવાપુરી-મહાવીરની નિવાણ ભૂમિ. જેસલમેર-વાંકાનેર પ્રસિધ્ધ છે. સેરીસર, સેરિસા–કલ્લોલ પાસે. આ તીર્થને હમણાં જ ઉદ્ધાર કરવામાં આવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ–પાટણથી ૨૦ ગાઉ દર. પંચાસરે પાર્શ્વનાથ પાટણમાં વનરાજ ચાવડાએ સ્થાપેલ. ફલોધી–મેડતારેડ સ્ટેશનથી પા ગાઉ. સં૦ ૧૧૮૧ માં પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપાયેલી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અષ્ટાપદ એક દેશ, ગિરિસેહરે, ભર ભરાવ્ય બિંબ-તી આબુ ચમુખ અતિ ભલે, ત્રિભુવનતિરે વિમલવસઈ વસ્તુપાલ ૨ સમેતશિખર સહામણ, રલિયામણો, સિદ્ધા તીર્થકર વીશ. નયરી ચંપા નિરખી, હૈયે હરખીયેરે, સિદ્ધા શ્રી વાસુપૂજ્ય. ૩ પૂર્વ દિશે પાવાપુરી, ઋહિ ભરી રે, મુકિત ગયા મહાવીર જેસલમેર જાહારીયે, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક વિકાનેર જ વંદી, ચિર નંદીયેરે, અરિહંત દેહરાં આઠ. સેરિસર સંખેશ્વર, પંચાસરેરે, ફલોધી થ ભણુ પાસ. ૫ અંતરિક અંજાવરો, અમીઝરરે, જીરાવલે જગનાથ. “વૈલોક્યદીપક' દેહરા, જાત્રા કરોરે, રાણપુરે રિસહેશ. શ્રી નાડુલાઈ જાદવ, ગેડી સ્તરે. શ્રી વરકાણો પાસ. ન દીશ્વરનાં દેહરા. બાવન ભલારે, ચકકુંડલે ચાર ચાર. શાશ્વતી આશાશ્વતી, પ્રતિમા છતીરે, સ્વર્ગ મૃત્યુ પાતાલ. તીરથ યાત્રા ફલ તિહાં, હાજે મુઝ ઈહાંરે, સમયસુંદર કહે એમ. ૮ શિષ્ય પરંપરા. હર્ષનંદન નામના એક વિદ્વાન શિષ્ય તેમને હતા. તે શિષ્ય સં. ૧૬૭૩ માં “મધ્યાન્હ વ્યાખ્યાન પદ્ધતિ” તથા બીજે ગ્રંથ નામે ઋષિમંડલ સ્તવ” (મહર્ષિ વ) ગાથા ર૭૧ નું – તેના પર થંભણ–સ્થભનક પાર્શ્વનાથ. હાલ ખંભાતમાં. તેની પ્રતિમા અભયદેવસૂરિના સમયમાં પ્રકટેલી. અંતરિક્ષ પાર્શ્વનાથ-આકેલાથી લગભગ ૨૦ ગાઉ દૂર. અનાવરે (અજહરે) પાર્શ્વનાથ-કાઠિયાવાડના ઉંના ગામ પાસે. અમીઝરે પાર્શ્વનાથ-દુઆમાં (પાલણપુર તાલુકે. ) જીરાવલા પાર્શ્વનાથ (મારવાડ). નાડુલાઈ–મારવાડમાં. ગોડી પાર્શ્વનાથ–પારકરમાં. વરકોણ પાર્શ્વનાથ-મારવાડમાં. Page #92 -------------------------------------------------------------------------- ________________ (૨૯) ૪ર૦૦ લેકની ટીકા રચેલ હતી. ખરતર ગચ્છમાં લખ્વાચાર્યો નામને આઠમે ગભેદ ખ૦ જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬ માં કર્યો હતો તે ગ૭ને હર્ષદને ઘણો વધાર્યો. વિશેષમાં હર્ષનંદને, તથા ખ૦ સુમતિકાલ એ બંને એ મળીને તૃતીય જૈન આગમ નામે સ્થાનાંગ પરની વૃત્તિમાંની ગાથાઓ પર લેક ૧૩૬૦૪ ની વૃતિ રચી હતી. સમયસુંદરના શિષ્યના શિષ્ય નામે હર્ષકુશલ ગણું (ઉપાધ્યાય) હતા કે જેણે સમયસુંદરની ભાષાકૃતિ નામે ધનદત્તની પઈ પોતે સંધિત કરી હતી. સમયસુંદરની શિષ્ય પરંપરા અખંડપણે સં. ૧૮૨૨ સુધી તો ચાલી આવેલી હતી એ વાત સિદ્ધ છે. સં. ૧૮૨૨ ના માગશર શુદિ ૪ ના દિવસે તેમની શિષ્ય પરંપરામાંના આલમચંદે “સમ્યકત્વ કેમુદ ચતુઃપદી ” એ નામની પદ્યકૃતિ મક્ષુદાબાદમાં બનાવેલ છે તેમાં પિતાની પ્રશસ્તિ આપતાં જણાવે છે કે, યુગવર શ્રી જિનચંદ સુરીંદા, ખરતરગચ્છ દિશૃંદાજી રીહડ ગોત્ર પ્રસિદ્ધ કહેંદા સદગુરૂ સુજસ લહંદાજી. પ્રથમ શિષ્ય તસુ મહા વેરાગી જિણું મમતા સહુ ત્યાગી સકલચંદજી સકલ સેભાગી સમતા ચિત્તશું જાગી, તાસુ સસ પરગટ જગમાંહી સહુ કોઈ ચિત્ત ચાહે પાઠક પદવીધર ઉછાહે સમયસુંદરજી કહાહૈિ, તાસુ પરંપરમે સુવિચારી ભયે વાચક પદ ધારીજી કુશલચંદજી બહુ હિતકારી તાસુ શિષ્ય સુખકારી છે. સદગુરૂ આસકરણજી સુહાયા જગમે સુજસ ઉપાયાજી તાસુ શિષ્ય આલમચંદ કહાયા એ અધિકાર બણાયા . આ રીતે સમયસુંદરની શિષ્ય પરંપરામાં કુશલચંદ ઉપાધ્યાય થયા. તેના શિષ્ય આસકરણજી અને તેના શિષ્ય આલમચંદ. Page #93 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સંસ્કૃત ભાષામાં કૃતિઓ. કવિ એક સમર્થ વિદ્વાન, ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્રી, છંદશાસ્ત્રી, અને અનેક ગ્રંથોના અવલોકનકાર અને અવગાહનાર હતા એ તેમના નીચેના ગ્રંથે પરથી જણાઈ આવે છે. આ ગ્રંથે ગૂર્જર ભાષા સિવાયના છે ભાવશતક લેક ૧૦૧ સં. ૧૬૪૧. રૂપકમાલા પર વૃત્તિ છે. ૪૦૦, સં. ૧૬ ૬૩. આ વૃત્તિ કેવિના પ્રગુરૂ ઉક્ત જિનચંદ્ર સૂરિના શિષ્ય રત્નનિધાન ગણીએ શોધી હતી. કાલિકાચાર્ય કથા (સંસ્કૃત) સં. ૧૬૬૬. સામાચારી શતક સં. ૧૬૭ર મેડતામાં. વિશેષ શતક (પત્ર ૬૭) સં. ૧૬૭૨ મેડતામાં, આને ઉલ્લેખ કર્તાએ પોતાની ગાથા સહસ્ત્રીમાં કર્યો છે રસ્યા દિન પાશ્ર્વજન્મ દિને. વિચાર શતક (પત્ર ૪૫) સં૦ ૧૬૭૪. ૨૧ અષ્ટલક્ષી સ. ૧૬૭૬ (રસ જલધિરાગ ગોસમેતે) ૨૧ આમાં પહેલા એક ગ્લૅમાં સૂર્યદેવની સ્તુતિ કરી છે તે ખાસ "ચાન ખેંચે છે. ત્યાર પછી બીજ માં બ્રાહ્મી–સરસ્વતીની સ્તુતિ કરી જણાવે છે કે “રાજ ને દતે સખ્ય” એ લેકના એક પાદન નિજબુદિની વૃદ્ધિ નિમિત્તે અર્થો કર્યો છે તેમાં તે પાદમાંના “રાજા” ને અર્થ સૂર્ય પણ થાય છે એમ જણાવી સૂર્યદેવનાં નામે આપે છે – सावित्री भविता राजा विसृजो विघृणो विराट् । सप्ताः सप्ततुरगः सप्तालोकनमस्कृतः ॥ એમ સ્કંદપુરાણમાં શ્રી સૂર્યસહસ્ત્ર નામમાં જણાવ્યું છે તેથી રાજ એટલે શ્રી સૂર્ય, નઃ એટલે અમને સખ્ય આપે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ લાહોર અ છે. આ રી. ૪ થી (૩૧) લાહોર. આ નાનો તે રહ્યએ રીતના વાકયના આઠ લાખ અવાળો ગ્રંથ છે. આનું બીજું નામ અથરત્નાવલિ છે. તે લાભપુર (લાહોર) માં પૂર્ણ કર્યો. (પી. રી. ૪. પૃ. ૬૮-૭૩). આ અષ્ટલક્ષી ગ્રંથ કવિએ સં. ૧૬૪૯ પહેલાં શરૂ કરી તે વર્ષમાં એક પુસ્તકના પ્રમાણને કરી નાંખે છેવો જોઈએ એમ જણાય છે. એટલું જ નહિ પણ તે વર્ષમાં શ્રી અકબર બાદશાહે ખુદ રાજસભામાં વાંચી સાંભળી આ પુસ્તક સ્વહસ્તે લઈ કવિના હાથમાં આપી તે રીતે પ્રમાણભૂત કર્યો એવું પિતે આ ગ્રંથમાં જ જણાવે છે – संवति १६४९ प्रमिते श्रावण शुक्ल १३ दिने सन्ध्यायां कश्मीरदेशविजयमुद्दिश्य श्री राजश्री रामदास वाटिकायां कृतप्रथमप्रयाणेन श्री अकब्बर पातशाहिना जलालदीनेन अतिजात साहिजाने श्री सिलेम सुरत्राण सामंतमंडलिकराजराजिविराजितराजसभायां अनेकवैयाकरणतार्किकविद्वत्तमभट्टस. मक्षं अस्मद् गुरुवरान् युगप्रधानखरतर-भट्टारकश्री जिनचन्द्र सूरीश्वरान् आचार्य श्रीजिनासंहमूरिप्रमुखकृतमुखसुमुखशिष्यव्रातपरिकरान् असमानसन्मानबहुदानपूर्व समाहूयायमष्टलक्षार्थी આમ જૂદા જૂદા અર્થો દરેક શબ્દોના મૂકી આખા વાક્યને અર્થ કરી, સર્વે મળી આઠ લાખ અર્થ કર્યા છે તે જણાવી છેવટે પિતાની પ્રશસ્તિ આપે છે. આ રચવામાં શ્રી જિનસિંહસૂરિના શિષ્ય ઉપાધ્યાય સમયરાજ ગણિએ (મવિક ગુરૂ-કે જે મારા વિદ્યાગુરૂના શિષ્ય થાચ ) મારા પર અનુગ્રહ કરે છે એમ પતે સ્વીકારે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ (૩ર) ग्रन्थो मत्पार्धाद् वाचयांचक्रेऽवक्रेण चेतसा । ततस्तदर्थश्रवण समुत्पत्रमभूतनूतनप्रमोदातिरेकेण संजातचित्तचात्कारेण बहु. प्रकारेण श्रीसाहिना बहु प्रशंसापूर्व ' पढयतां सर्वत्र विस्तायतां सिद्धिरस्तु' इत्युत्क्वा च स्वहस्तेन गृहीत्वा एतत् पुस्तकं मम हस्ते दत्वा प्रमाणीकृतोऽयं ग्रन्थः। अतः सोपयोगित्वात् श्रीसाहिनापि समुद्दिश्यार्थमाह-राजा श्री अकबरः नोऽस्मभ्यं सौख्यं सुखं ददते प्रजानामिति । એટલે-સંવત્ ૧૬૪૯ ના શ્રાવણ સુદ ૧૩ દિને સાંજે કાશ્મીર દેશપર વિજય કર્યો તે નિમિત્તે શ્રીરાજ શ્રી રામદાસ ( આ રામદાસ તે જણાય છે કે જેણે સં. ૧૬પર માં સેતુબંધ ( રાવણવો) ની ટીકા રચી છે અને જેને માટે પ્રાજ્ય ભટ્ટની રાજતરંગિણમાં વિશેષ ઉલ્લેખ મળી આવે છે) ની વાડીમાં શ્રી અકબર બાદશાહ-જલાલદીને પ્રથમ પ્રયાણ કરી અંત ખાનદાન શાહજાદા શ્રી સલીમ ( પાછળથી જહાંગીર બાદશાહ ) સુલતાન સામંત મંડલિક રાજાઓથી વિરાજિત રાજસભામાં અનેક વ્યાકરણુએ તાકક વિદ્રત્તમ ભટ્ટ પંતિ સમક્ષ અમારા ગુરૂવર યુગપ્રધાન ખરતર ભટ્ટારક શ્રી જિનચંદ્ર સુરીશ્વર ને આચાર્ય શ્રી જિનસિંહસૂરિ વગેરેએ આણેલા શિષ્ય સમુદાય સહિતને અતિશય સન્માન આપીને બોલાવી આ અષ્ટલક્ષાથી ગ્રંથ મારી પાસે શુદ્ધ ચિત્તથી વંચા, ત્યારપછી તેને શ્રવણથી તેને અતિ નવીન પ્રમાદનો અતિરેક થતાં ચિત્તમાં ચમત્કૃતિ થતાં બહુ પ્રકારે શ્રી બાદશાહે બહુ પ્રશંસા કરી અને સર્વત્ર વાંચી આને વિસ્તાર કરે ” એમ કહી સ્વહસ્તે તેને લઈને આ પુસ્તક મારા હાથમાં આપી આ ગ્રંથ પ્રમાણભૂત કર્યો. પછી પોતે જેનો અર્થ કરવા ચાહે છે તે પદ લઈ રાજા એટલે બાદશાહ અકબર તે ન Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) એટલે આપણને પ્રજાને સખ્ય આપે છે. આ ગ્રંથની અંતે કવિએ અકબર ગુણ વર્ણન અષ્ટક' મૂકેલ છે તે ખાસ અવગાહવા યોગ્ય છે. વિસંવાદ શતક સં. ૧૬૮૫ આમાં સૂત્રોઆદિમાં પરસ્પર જે વિરોધ ભાસે છે તે બતાવ્યો છે. मूत्र प्रकरण टीका प्रबंध संबंध चारु चरितेषु । થે છેડવિ વિસંવાલા દg gછતા રૂ૪ તે / પી. પી. ૩ પૃ. ૨૯ વિશેષ સંગ્રહ સં. ૧૬૮૫ લૂણકર્ણસરમાં. ગાથાસહસી સં. ૧૬૮૬ (પી. રી. ૩ પૃ. ૨૮૮). આમાં જમાધિ આદિ નિન્હોની આવશ્યક ચણિમાંથી ૧૬ ગાથા ટાંકી કહે છે કે આની વ્યાખ્યા સંબંધ સહિત મારા રચેલ વિશેષ સંગ્રહમાંથી વિદિત થશે. આમાંની અનેક ગાથાઓ જૈન ઈતિહાસ અને સાહિત્ય માટે ઉપયોગી થાય તે છે गाथा: कियत्यः प्रकृताःकियत्याश्लोकाश्च काव्यानि किति संति। नानाविधग्रंथविलोकनश्रपादेकीकृता अत्र मया प्रयत्नात् ॥ જયતિહુયણ નામના સંતોત્રપર વૃત્તિ સં. ૧૬૮૭ પાટણમાં. રર દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થ વૃત્તિ ટીકા . ૩૩૫૦ સં. ૧૬૯૧ ખંભાતમાં. વૃત્તરત્નાકર વૃત્તિ સં. ૧૬૯૪ જારમાં. ૨૨. દશવૈકાલિક–સૂત્ર એ પ્રાચીન સંસ્થંભવ સૂરિકૃત જેનાગમ છે તે પર પ્રસિદ હરિભ સૂરિએ ટીકા કરી છે. કાં કહે છે કે તે ટીકા વિષમ છે તેથી રિને અર્થે શીધ્રબોધ થાય તે હેતુથી સુગમ કરી છે. ( મુદ્રિત સં. ૧૯૭૫) Page #97 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ૨૩ કપસૂત્રપર કલ્પકપલતા નામની વૃત્તિ ૦ ૦૬, નવતપર વૃત્તિ. વીર ચરિત્રસ્તવ એ નામના જિનવલ્લભસૂરિ કૃત સ્તવન પર ૮૦૦ ની ટીકા વીરસ્તવ વૃત્તિ (દરિયરવ સમીર વૃત્તિ) સંવાદસુંદર ૩૩૩ . ચાતુર્માસિક વ્યાખ્યાન રઘુવંશ વૃત્તિ (પત્ર ૧૪૫) કવિ કાલિદાસ કૃત રઘુવંશ નામનો ગ્રંથ જેમાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતે અને તેથી તેના પર વૃત્તિઓ પણ અનેક જૈન સાધુઓએ કરેલી જોવામાં આવે છે. આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિઓ તેમણે કરી છે. વૃત્તિ–ટીકા ઉપરાંત અનેક ગ્રંથ સૂત્રો વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ ધી પિતાનું બહુકૃતપણે દાખવ્યું છે. ગૂર્જર ભાષાની પઘકૃતિઓ. ૧ ચાવીશી ( ૨૪ તીર્થકરનાં સ્તવન) સં. ૧૬૫૮ ૨૩. કપરા–એ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત નાગમ છે. આ પરની કર્તાની ટીકા ડેવ જેÉબી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રનો અનુવાદ કરેલ છે. જુઓ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટ) ના કહેવા પ્રમાણે જિનપ્રભ મુનિએ કલ્પસૂત્ર પર રચેલી સદેહવિષષધિ નામની ટીકાનો માત્ર સંક્ષિપ્ત સાર– abstract–છે. આ ટીકા જિનરાજસૂરિ (કે જેનું સૂરિપદ સં. ૧૯૭૪ થી મરણ સં. ૧૬૮૬ સુધી રહ્યુ) ના રાજ્યમાં ને જિનસાગર સૂરિના ચોવરાજ્યમાં લુણકર્ણસર ગામમાં આરંભ કરીને તે જ વર્ષમાં અષારિણપુરમાં પૂર્ણ કરેલ છે. તેથી આ રચના સં૦ ૧૬૭૪થી૧૬૮૬ ની વચમાં કરી છે ને તે દરમ્યાનમાં લુણકણસરમાંજ સં. ૧૯૮૫ માં પોતે હતા તે વિશેષ સંગ્રહના રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ (૩) વિજ્યાદશમી અમદાવાદમાં. આને કવિએ “ચતુવિદંતિ તીર્થકરગોતાનિ' એ નામ આપ્યું છે. અની શુદ્ધ પ્રત આણંદજી કલ્યાણજી હસ્તકના પાલીતાણાના ભંડારમાં છે. ૨ શાંબપ્રદ્યુમ્ન પ્રબંધ રચા સં. ૧૬૫૯ વિજયાદશમી. ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથના પસાયથી. ભાષામાં મેટે ગ્રંથ રચવાનો આ તેમને પહેલે પ્રયાસ છે એમ તે જણાવે છે. - શક્તિ નહી મુઝ તેહવી, બુદ્ધિ નો સુપ્રકાશ વચનવિલાસ નહી તિસ્યઉં, એ પણિ પ્રથમ અભ્યાસ. કૃષ્ણના કુંવર શાંબ અને પ્રદ્યુમ્ન આખરે નેમીવર પાસે દીક્ષા લીધી અને વિમલગિરિ પર સંલેખના કરી મેણે ગયા. આ બંનેનો અધિકાર આઠમા અંગમાંથી (અંતકૃત દશાંગ-અંતકૃત એટલે તદ્દભવ મુક્ત થનાર-ચરમભવી મહાત્માઓ સંબંધીનું સૂત્ર) લઈ આ પ્રબંધ બે ખંડમાં એક છે. ગાથા ૫૩૫, ટાલ ૨૧, લેક ૯૦ ૦ છે અને તે જેસલમેરના વતની નાનાવિધશાસ્ત્રવિચારરસિક લેતા સાવ સિવરાજની અભ્યર્થનાથી રચે છે એવું એક જૂની પ્રતમાં લખેલું છે. સં. ૧૬૦૦ ની લખેલી સારી અને જૂની પ્રત લીંબડીના ભંડારમાં મોજૂદ છે. ૩ દાન શીલ તપ ભાવના સંવાદ.P ( અથવા સંવાદ શતક)૨૪ સં. ૧૬૬૨ સગાનેરમાં ‘પદ્મપ્રભુ સુપસાઉલે – આ P ચિહ્ન મુદ્રિત થયેલ ગ્રંથ સૂચવે છે. ૨૪. કઇક પ્રતમાં પાઠાંતર બાસઠ ને બદલે “છાસઠ” છે. પણ ઘણી પ્રતામાં બાસઠ છે તેથી તે જ પાઠ ગ્ય લાગે છે. આ સંવાદને ‘સંવાદશતક” કત્તએ પતે એક ઠેકાણે કહેલ છે. પિતાની સીતારામ ચોપાઈમાં એક ઢાલનો રાગ મૂકતાં જણાવ્યું છે કે “રાગ ધન્યાસિરી-સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણે એક મીઠીરે (કે જે આ સંવાદમાં બીજી ઢાલમાં શીલ કહે છે) એ સંવાદ શતકની બીજી ઢાલ. આમાં કુલ ૫ ઢાલ છે અને પ૦ કડી છે. આ સંવાદ સઝાયરાળા અને રત્ન સમુચ્ચયમાં મુદ્રિત થયેલ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જૈનમાં ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના જણાવ્યા છે–તે દરેક પોતપેતાને વડે માને છે અને એ રીતે ચારે પિતા પોતાના ગુણ ગાઈ પોતપિતાથી કેટલા સુખી અને સિદ્ધ થયા તે જણાવી તકરાર કરી આપ વડાઈ, વીરની પરિષદ્દમાં, વીર પ્રભુ પાસે કરે છે ત્યારે છેવટે વીર સમાધાન કરી જણાવે છે કે – કે કેહની મ કર તુહે નિંદા ને અહંકાર આપ આપણે ઠામે રહે સહુકે ભલે સંસાર તોપણ અધકે ભાવ છે, એકાકી સમરથી દાન શીલ તપ ત્રિણે ભલા, પણ ભાવ વિના અક્યW. અંજન આખે આંજતા, અધકા આણી રેખ રજમાંહે તજ કાઢતાં, અધિકે ભાવ વિશેષ. ૪ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ | મારૂ સં. ૧૬૬પ જેઠ શું. ૧૫ આગ્રામાં. પ્રત્યેક બુદ્ધ થઈ સિદ્ધ થયેલા નામે કરકંકુ, દુમુખ, નેમિરાજ અને નિર્ગતિ (નિગઇ) એ ચાર સંબંધી ચાર ખંડમાં આ રાસ વિભકત છે. પ્રત્યેક ખંડ સં. ૧૬૬૪ માં પૂર્ણ કર્યો છે પણ દરેકની તીથિ જૂદી જૂદી છે. ૧ કરકપુ પરનો સં૦ ૧૬૬૪ ફાગણ સિદ્ધિગ બુધવારે. હાલ ૧૦, ગાથા ૧૮૭, શ્લોક ૨૫ ૨ દુમુહ પર ચિત્ર વદ ૧૩ શુક્ર ઢાલ ૮. ૩ મિરાજ પર—તીથિ નથી જણાવી ઢાલ ૧૭ ૪ નિગઈ પરનો મારૂ સંવત ૧૬૬પ જેઠ સુદ ૧૫ આગ્રામાં - વિમલનાથ પસાઉલે ' સાનિધ્ય “કુશલસૂરદ: ઢાલ ૯. આ ચારે ખંડ નાગડગોત્રના સંધનાયક સૂરશાહના આશ્રદ્ધથી રચા છે. આખો રાસ અતિ સુંદર અને રસમય છે મદનબા (મયણરેહા) સંબંધી આખ્યાન ત્રીજા ખંડમાં અંતર્ગત થાય છે. મુંબઈના શ્રાવક ભીમસી માણેક આ મુરિત કરે છે. ચાર પ્રત્યેક બુદ્ધ પર તિલક. Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) ચાયકૃત ૨૧૫ પત્રમાં, ૧૧૩૮ ક્ષેાકમાં, ૬૦૦ ક્ષેા. અને ૩૫૦ શ્લાકમાં રચાયેલી એમ ચાર પુસ્તક રૂપે કથાએ જૈન ગ્રંથાવલીમાં નોંધાઇ છે. ૫ પાષવિવિધ સ્તવન. ( એક નાની કવિતા) સં૦ ૧૬૬૭ માગશર સુદ ૧૦ ગુરૂ, માટમાં, ૬ ભૃગાવતી ચરિત્ર રાસ-ચોપઇ. સ૦ ૧૬૬૮ મુલતાનમાં. વત્સદેશની રાજધાની કોશામ્બીના રાજા શતાનીકની રાણી અને ઉદાયનની નાતા મૃગાવતી પતિ પેાતાના પુત્રને સગીર મૂકી સ્વસ્થ થતાં પાતે રાજ્ય ચલાવે છે તે વખતે તેના પર આસકત ખની અવંતીને રાજા ચડપ્રદ્યોત આક્રમણ કરે છે, પણ તેને સમજાવી રાજ્યને દુ`આદિથી પ્રખલ કરી આખરે મહાવીર ભગવાન્ પાસે પેાતે દીક્ષા લે છે. આ પ્રમાણે શીલ સારા પુહિતાર્થે રાજ્યવ્યવહાર કરી ધમ વૈરાગ્ય પામી મુકિત મેળવે છે; તે જૈન સતી પર આ સુંદર આખ્યાન છે. જુદી જુદી ગુજરાતી, મરૂવરની, સિંધી, પૂની નવી નવી ઢાળે!માં ત્રણ ખડામાં આ મેહનવેલ ચેપઇ ચેલી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાળ, ગાથા ૨૬૬ અને બીજામાં પણ દાળ ૧૩, ગાથા ૨૬૬, ત્રીજામાં ઢાલ ૧૨, ગાથા ૨૨૧ છે. મૂળ જેસલમેર નિવાસી તે મુલતાન વસતા રીહડ ગાત્રના કરમચંદ શ્રાવક વગેરે માટે મુલતાનમાં કે જ્યાં સિધુ શ્રાવક સદા સેાભાગી ગુરૂગચ્છ કૈરા બહુ રાગી ’-- સિંધી શ્રાવકા વસતા હતા ત્યાં રચેલ છે. C આ રચનાની પહેલાં પોતે સાંખપ્રદ્યુમ્નના ચાપાઇ રચી હતી એવું આના મંગલાચરણમાં જ જણાવ્યુ છે. છ ક છત્રીસી-P સ૦ ૧૬૬૮ માહ શુદ ૬ મુલતાનમાં ૩૬ કડીનું કમવશ સ` જવ છે એમ જણાવી તે માટેનાં દૃષ્ટાંત આપ્ય છે. (પ્ર૦ ચૈત્યવંદન સ્તુતિ તવનાદિ સ ંગ્રહ પુના. ) Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) ૮-૧૦ પુણ્ય છત્રીશી ( સ૦ ૧૬૬૮ સિધ્ધપુર ) શીલ અને સતાષ છત્રીશી છત્રોશી } સ॰ ૧૬૬૯ દરેકમાં ૩૬ કડી ૧૧ ક્ષમા છત્રીશી. નાગારમાં. ( આદરવ ક્ષમા ગુણુ આદર એથી શરૂ થતુ ૩૬ કડીનું પ્રસંસ્ક્રુ કાગ્ય. ) ૧૨ સિંહુલ સુત પ્રિયએલેક રાસ. પસ૦ ૧૬૭ર મહેતામાં દાન વિષય ઉપર આ આખ્યાન છે. સાધુને દાન દેવાથી સિડુલસુત સિંહલસિંહ કેવાં સુખ પામે છે તે અને તેમાં પ્રિયમેલક નામના તીર્થનું માહાત્મ્ય જણાવી તે ઉતમ શ્રાવક તરીકે ધર્મના રૂડાં કામ કરે છે અને સમાધિ મૃત્યુ પામી સુરપદવી લડે છે એ બતાવ્યું છે. ઢાલ ૧૦ છે. આ પેાતાના સ્વકાંપત કથા લાગે છે. ૧૭ નલદમયંતી રાસ. સ૦ ૧૬૭૩ વસંત માસમાં મેડતામાં. કવિ પ્રેમાનંદે નલાખ્યાન રચ્યું છે, તેની પહેલાના સૈકામાં વિ સમયસુંદરે જૈન કથામાં નિરૂપેલુ નલદમયંતી ચિરત્ર પરથી ભાષામાં આ રસમય રાસ રચ્ચે! છે. તિલકાચાય કૃત દશવૈકાલિક વૃત્તિ અને ૨૫ આમાં પ્રાચીન સુભાષિત મૂક્ત છે કે~~ ચત:-રિ ધોડા નઈં પાલેા જાય, ધિર ધેણુ ને લુષઉ ષાય ધરિ પલ્યેક ને ધરતી સૂઇં, તિરી ખઇરિ જીવતાને રૂઈ. આની પ્રત મારી પાસે છે. પુત્ર ૧૧. પતિ ૧૩. બીજી પ્રતે ધોરાજીના સર્વજ્ઞ મહાવીર ભડાર, તેમજ ગારીયાધરના, અને પાલણપુરના ભંડારામાં છે. ૨૬ તિલકાચા –શ્રી ચંદ્રપ્રભ-ધર્મ ધાષ ચક્રેશ્વરસૂરિશિવપ્રભસૂરિ અને તેના શિષ્ય. તેમણે આવશ્યક સૂત્ર લઘુવૃત્તિ ૧૦૬૫૦ શ્લોકમાં સં. ૧૨૯૬ માં, ચૈત્યવદના વંદનક પ્રત્યાખ્યાનવૃત્તિ શ્ર્લો, ૫૫૦, શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ શ્ર્લો, ૨૦૦, સાધુપ્રતિક્રમણવૃત્તિ શ્ર્લો. ૨૬, ઉકત દશવૈકાલિક સૂત્રવ્રુત્તિ શ્ર્લોક ૭૦૦૦ સ૦ ૧૩૪૬ માં, જીતકલ્પવૃત્તિ ક્ષેા. ૧૭૦૦ સ. ૧૨૭૪ માં, શ્રાદ્ધ Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) પાંડવ નેમિ ચરિતમાંથી અધિકાર ઉદ્ધરી કવિણ કેરી કિહાં કણ ચાતુરી ” કેળવી છ ખંડમાં, સર્વ ગાથા ૯૧૩, શ્લેક સંખ્યા ૧૩૫, અને ઢાલ ૩૮ માં રચના કરી છે. આની પ્રત મુંબઈની મેહનલાલજી સેંટ્રલ લાયબ્રેરીમાં; આણંદજી કલ્યાણજીના પાલીતાણાના ભંડારમાં, લીંબડીના ભંડાર વગેરે સ્થળે વિદ્યમાન છે. ૧૪. પુણ્યસાર ચરિત્ર સં. ૧૬૭૩ આની પ્રત મને પ્રાપ્ત થયેલ નથી. ૧૫ રાણકપુર સ્તવન સં. ૧૬૭૬ માગશર. રાણકપુરમાં મારવાડમ સાદડી પાસે રાણકપુરમાં સેમસુંદરસૂરિથો સં. ૧૮૯૬માં પ્રતિદિત થયેલું ૯૯ લાખ ખચી ધનાશા પોરવાડે સં૦ ૧૪૬૧ માં બંધાવેલું અતિ ઉત્તમ અને શિલ્પકારીગરીથી ભરપૂર અનેક સ્તવાળું “ત્રિભુવન દીપક ” નામનું મંદિર વિરાજે છે. તેની કવિએ જાત્રા કરી તેના ટુંક વર્ણન રૂપે આ સ્તવન રચ્યું છે. ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુર્મુખ (મુખ ) પ્રતિમા, ૮૪ દેરી, ભેયાં ત્યાં ખરતર વસતિ–દેહ છે. ૧૬. વકલચીરી રાસ. સં. ૧૬૮૧ જેસલમેરમાં ઉપરોક્ત જેસલમેરી કર્મચંદ મુલતાનમાં વસતો હતો તેને આગ્રહથી આ રાસ પણ રચ્યો છે. આની પ્રત પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીત્યા વડોદરાના ભંડારમાં છે અને લીંબડીના ભંડારમાં છે. ૧૬ અ. એકાદશી (મન એકાદશી) નું વૃદ્ધ (મોટું) સ્તવન P સં૦ ૧૬૮૧ જેસલમેર પ્ર સમુચ્ચય પૃ ૧૭૨–૩. છતક મૂળગાથા ૩૬ અને તેના પર સ્વપજ્ઞવૃત્તિ . ૧૧, પોમિક સામાચારી . ૨૫૦૦, નેમિનાથ ચરિત્ર શ્લો. ૩૫૦૦ અને પ્રત્યેક બુદ્ધ ચતુષ્ટય કથા રચેલ છે. આ પૈકી છેલ્લો ગ્રંથ પણ કવિએ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ રચતા કદાચ જો હોય. Page #103 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ? ૬. વસ્તુપાલ તેજપાલના રાસ. સં ૧૬૮૨ ( પાઠાં ૧૬૮૬ ) તિયરી પુરમાં, આ એક બહુ ટૂંકી કૃતિ છે. આમાં વસ્તુપાલ અને તેજપાલ જે ગૂજરાજ વીરધવલના પ્રખ્યાત શૂવીર જૈન મત્રીએ થય તેમણે જે દેવલ કર્યા. તેને તથા બીજાં ધમ' કાર્યાંને ટુંક અેવાલ છે. આની વ્રત મેં લખી લીધેલી છે. એક પ્રત ફાબસ સભા પાસે છે. ૧૮. શત્રુંજય રાસ. P. સં૰૧૬૮૨ ( પાઠાંતર ૧૬૮૬) નાગારમાં શ્રાવણ વદમાં. આ રાસ ટકા છે. તેમાં લખ્યું છે કે સ૦ ૪૭૭ માં ધનેશ્વરસૂરિએ શત્રુજય માહાત્મ્ય નામને ગ્રંથ શિલાદિત્ય હજૂર કરે ( આ એક દંત કથા છે) તેને કઈક આધાર આમાં લોધે છે. આમાં પહેલી ઢાલમાં શેત્રુ ંજયતાં ૨૧ નામ, પછી તેનુ પ્રમાણ, ખીજી ડાલમાં ત્યાં સિદ્ધ થયેલાનાં નામ, ત્રીજી તથા ગ્રંથી ટાલમાં તેન! સેલ ઉધ્ધાર વણ્વેલાં છે, પછી માહાત્મ્ય બતારી પાંચમી હાલમાં ત્યાં પાપનુ આલાયઙ્ગ (આલેાચના) કરતાં છુટકા થાય છે એ બતાવી હઠો ઢાલમાં ત્યાંના દેવનું ટુક વર્ણન કરી-ચૈત્ય પ્રવાહ વર્ણવી જણાવે છે કે ચૈત્ય પ્રવાડિ ઋણ પર કરીએ, સીધાં વહિન કામ જાત્રા કરી શેત્રુંજ તણીએ, સકલ કચે। અવતાર કુશલ ક્ષેમશુ આવિયાએ, સË સદ્ન પરિવાર આ રીતે સધ સાથે પાતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા તે ત્યાર પછી સં. ૧૬૯૨ માં નાગારમાં આ રાસની રચના કરી, તે આ સત્ર કયા તે અંદર જણાવેલ સેમ શાહ ૨૭. ખાસી અને છાસી; એમ તેમ ખાસઠ અને છાસડ એમ પાઠાંતર ખા અને છા એક્ઝીનને બદલે લખાઈ જવાના હસ્તદોષથી સભવે છે. આ બંને રાસા માટે નુ ફાસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી પૃ. ૪૭ અને પૃ. ૬૭. Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) એ સામસી સાહે મલાર એ, ચોમુખ મૂલ ઉદ્ધાર વશ પેરવાડે પરગડે! રૂપષ્ટ સધવી કરાવી તે સધ કદાચ હાય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદના શેઠ મેામજી સવાઇએસ૰૧૬૭૫ માં આ ચૌમુખની ટાંક બધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસદ્ધિ અને અંદરના ભાગને ચૌમુખ-વસો કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ દર અધાવવામાં ૫૮ લાખ રૂપીઆ લાગ્યા હતા. ( રત્નસમુચ્ચય: પૃ. ૨૭૦ થી ૨૮૦ તે પાને પ્રસિદ્ધ થયેલ છે. છેલ્લી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૯ મી કડી પછી ત્રણ કડી બીજી પ્રતમાં વિશેષ છે તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુંજય માહાત્મ્ય સાંભળી તે અનુસાર રચ્યા છે અને તે જેસસમેરથી ભગુશાલી થિ શત્રુ ંજયને સધ કાઢયા હતેા, તે આ થિરૂશાહ ( જુએ પૃ. ૨૪ પર ન. ૧૮ની છુટનેટ ) ને! સંધ જ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સધ હાવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. ) ૧૯. સીતારામ પ્રેમધ ચાપમ, સ૦ ૧૬૮૩ મેડતામાં. આ રાસ ધણા મોટા છે અને જૈન રામાયણ આખી તેમાં મૂકી છે. આમાં પ્રથમ જ પોતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં હું સરસ્વતિ તેં મદદ કરી હતી તેમ આમાં પ! મદદ કરજે એવુ જણાવે છે:-- સમર' સરસતિ સામિણી, એક કરૂ' અરદાસ માતા દે જે મુઝને કરૂ વચન વિલાસ. સબ પ્રાન કથા સરસ (૧), પ્રત્યેક મુખ્ય પ્રબંધ (૨) નલ દતી (૩) મૃગાવત (૪), ઉપઈ ચ્યાર સંબંધ. આઇ તું આવી તિહાં, સમર્યા દીધેા સાદ, સીતારામ સબંધ પણ સરસતિ કરે પ્રસાદ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) આ પદ્મ ચરિત્ર (પāમર્ચારયમ્ )–સીતાતિના આધારે રચેલ છે. હિન્દુ રામાયમાંથી અનેક આખ્યાના જૂદા જૂદા હિન્દુ કવિએ લખેલાં છે. કવ કહે છે કે- જિનશાસન શિવશાસને સિતારામ ચરિત્ર સુણીરે ભિન્નભિન્ન શાસન અણી કા કા વાર્તો ભિન્ન કહેજેરે. આ નવ ખંડમાં લગભગ ૩૭૦ ગાથાને આ રાસ, ગાલા ગેત્રીય પ્રસિદ્ધ રાયમલના પુત્રરત્ન અમીપાલ અને નેતો, તથા ભત્રોજા રાજસીના આગ્રહે રચેલે છે. તેમાં કવિએ ગૂજરાતી, સિંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી, દિલ્હી વગેરે અનેક સ્થૠતાં ગીતે તથા દેશી લઇ તેની લયમાં પેાતાની દેશી બનાવી કાવ્યચાતુરી એવી કુશલતાથી રસને ખીલવી બતાવી છે કે ન પૂછેો વાત. આ કૃતિ તે કવિની અદ્ભૂત થઇ છે અને તે ગૂર્જર કવિ શિરામણી પ્રેમાનથી અનેકધા ટક્કર મારી કેટલીક બાબતમાં ચડી જાય છે. કવિ પતે આ કૃતિને માટે મગરૂર છે. એમ તે છેલ્લે જે જણાવે છે તે પરથી સ્પષ્ટ થશેઃ - - સીતારામની ચાપઇ જે ચતુર હુઇ તે વાંચે! રૅ રાગ રતન જવહેર તણા, કુણ ભેદ લહે નર કાચા રૅનવરસ પાધ્યા મેં ઇહાં, તે સુધડે! સમજી લેજ્યે રે, જે જે રસ પાધ્યા ઢાં, તે હામ દેખાડ દેજ્યા રેકે કે ઢાલ વિષમ—કાઢું તે, દુષણુ મત દ્યો કૈાઇ રે, સ્વાદ સાબુણી જે હુવે તે લિંગ હદે કદે ન હાઇ ?-- જે દરબારે ગયા હુસે ટુંડિ મેવાડ ને ઢિલ્લી રે, ગુજરાત મારૂઆડમે તે કહિસે ઢાલ એ ભલ્લી ટૅમત કહેા મેરિટ કાં જોડી, વાંચતાં સ્વાદ લડેસે રે, નવનવા રસ નવનવી કથા, સાંભલતાં શાબાશ દેશે રે Page #106 -------------------------------------------------------------------------- ________________ (૪૩). આ રાસ ખાસ પ્રકટ કરવા યોગ્ય છે. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર પંડવાળા પાસેથી આની પ્રત મને જોવા મળી હતી. તેઓ પ્રકટ કરવા ઈચ્છતા હોય એમ જણાતું હતું. પણ આને ત્રણ ચાર વર્ષ થયા છતાં કંઈપણ તે માટે પ્રયાસ થશે નથી જણાતા તે શોચનીય છે. આ રાસની કવ સ્વહસ્તલિખિત પ્રત આગ્રા ભંડારમાં છે. એક જૂની ને સારી પ્રત મુંબઈ જે. એ. ઈ. પાસે છે. ર૦ બાર તરાસ સં. ૧૮૫ ર૧ ગોતમપૃછા સં. ૧૬ ૮૬ ૨૨ થાવસ્થા ચોપાઈ સં. ૧૬૯૬ [ થાવાચ્ચા પુત્ર કથા સં. લેકબદ્ધ પત્ર ૧૧ ની જૈન ગ્રંથાવલિમાં નોંધાયેલી છે ] રક ચંપક શ્રેષ્ઠીની ચોપાઈ સં. ૧૬૫ જાલોરમાં. આ અનુકંપાદાન ઉપર કથાનક છે. પોતાના અધિક નેહી શિષ્યના આગ્રહથી, બે ખંડ. કુલ ગાથા ૫૬. ગ્રંથાગ્રંથ . ૭૦૦ પ્રત આણંદજી કલ્યાણજીના તથા ધોરાજીના ભંડારમાં છે. આમાં એ પણ બતાવ્યું છે કે ઘણા સરજત ઉપર આધાર રાખનાર હોય છે પણ ઉદ્યમ અને ભાવી બંનેમાં ભાવી કરતાં ઉદ્યમ અધિકું છે. સહુ કો લેક લહઈ છઈ સરક્યું તે બેલ કેતા વાંચું, ઉદ્યમ છ6 ઈમ પણિ ભાવી અધિકું, સમયસુંદર કહઈ સાચું. ચિંપકશ્રેષ્ઠ કથા એ નામથી (૧) ૩૫૫ શ્લોકમાં, (૨) જયમ (કવિ સમયસુંદર સાથે જેણે ઉપાધ્યાય પદ લીધું તે ગુણવિનયના ગુરૂ) કૃત, (૩) વિમલગ િત, એમ ત્રણ જૈન ગ્રંથાવલિમાં નોંધાએલ છે. ] ૨૪ ધનદત્ત ચોપાઇ સં. ૧૬૯૬ આસો માસ–અમદાવાદમાં. આ વ્યવહારશુદ્ધિ પર સ્થાનક છે. શ્રાવકે વ્યવહારમાં કેવી રીતે Page #107 -------------------------------------------------------------------------- ________________ વર્તવું એ આનો ઉદ્દેશ છે. શુદ્ધ વ્યવહાર–ચોખવટ ભર્યો લયવહાર કે તે કવિ બતાવે છે. શ્રાવકના ૨૧ ગુણ ગણાવે છે. વિણજ કરતઉ વાણીય૩, સહેજી, ઓછું નાઈ ટાંક, અધિકું પિણ લઈ નહી, શાહજી, મનમાંહિ આણઈ સાંક સુણ રે ભાવિકજન, શ્રાવક ગુણ ઈકવીસ અણિ પરઈ, સખર વચન ન કહઈ નિખર, સાવ નિખર સખર ન કહે જિણ વેલા દેવું કહ્યું, સા. તિણિ વેલા તે દેઈ સુબ કઠું કદિ બેલઈ નહિ, સા. સાચું કહી નિતમેવ, પહિલઉ વ્યવહાર શુદ્ધિગુણ, સા. ઈમ કહ્યું અરિહંતદેવસુર લગભગ દેઢ ટુંકનો આ રાસ છે. આની પ્રત અમદાવાદમાં, ઘેરાજી અને પાટણના ભડારમાં છે. પાટણના હાલાભાઇના ભંડારના ડાબડા ૮૨ માં પત્ર ૯ ની આ રાસની એક પ્રત છે તેની અંતે લખ્યું છે કે “સર્વ ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહોપાધ્યાયાનાં પિત્રણ પં. હર્ષકુશલ ગણિના સંશોધિતા. સા. હરજી ધનજી સુથાવિકાગ્રહેણ.” પત્ર ૯. આ પરથી જણાય છે કે કવિની શિષ્ય પરંપરા હતી અને તે પછી તેના શિષ્યના શિષ્યનું નામ પંડિત હર્ષકુશલ હતું. [ ધનદત્ત કથા (૧) શ્લોકબદ્ધ પત્ર ૨૪, (૨) ગદ્યમાં પત્ર 11. (૩) પત્ર ૧૭ માણિકયસુંદર કૃત, (૪) ૩૩૦ કિની, એમ ચાર અને સૌથી પ્રાચીન તાડ પત્રમાં લખેલી અમરચંદ્ર કૃત એમ પાંચ જૈન ગ્રંથાવલિમાં નાંથાયેલ છે. ] ૨૫ સાધુવંદના સં. ૧૬૯૭ (લીં, ભંડાર) ૨૬ પાપ છત્રીશી સં. ૧૬૯૮ અહિમદપુરમાં. (પૂરણચંદજી નહાર પાસે પ્રત છે). ર૭ સુસઢ રાસ આ પ્રાપ્ત થયેલ નથી. મૂળ આ કથા પ્રા Page #108 -------------------------------------------------------------------------- ________________ (૪૫ ) કૃતમાં દેવેદ્રસૂરિ કૃત ૫૭ ગાયામાં અને બીજી પ્રાકૃતમાં ૩૫૦ ગાથા જૈન ગ્રંથાવલિમાં તેાંધાયેલ છે.] ૨૮ પુણ્યાય રાસ (ડહેલાને! અપાસરા તથા રત્નવિજયજીને ભાર. અમદાવાદ. ) ૨૯ પુંજા ઋષિના રાસ. નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલિમાં થએલા એક મુનિના તપનુ વર્ષોંન કરવા સમયસુંદર ઉપધ્યાયે આ રાસ કરેલ જણાયા છે. પા ચદ્રસૂરિ સંતાનીય વિમલચંદ્રસૂરિ થયા તેની પાસે પુંજા મુનિએ રાજનગરમાં વિ. સ’૦ ૧૬૭૦ માં અષાઢ શંદે - તે દિને દીક્ષા લીધા, અને ત્યાર પછી ઉગ્ર તપ ક્રિયા કરી ૧૨૩૨૨ (?) ઉપવાસ કર્યા અને ખીજાં અનેક તપ કર્યા. આ સવ તપની સખ્યા વગેરે ઉકત રાસમાં આપી છે. આ સિવાય કવિએ અનેક સ્વાધ્યાયેા (સઝાયે!), સ્તવને, પદ વગેરે ટુકી કવિતાએ રચેલી છે:-- જીયા——મહાસતી યા મહાપુરૂષ પર લખેલી, અને બીજી વૈરાગ્યાપદેશક સઝાયા એમ બે પ્રકારે છે. ( ૧ ) રાજુલ પર સઝાય. ( પ્રથમ ચરણુ-રાજુલ ચાલી ર'ગ શુ' રે ગજસુકુમાલ સ૦ (નયરી દ્વારામત જાણિયેજી) નથી સ્મૃતિ સ॰ (શ્રેણિક રયવાડી ચડયા ) બાહુબલિ સ॰ (રાજતણા અતિ લાલિયા વીરા મ્હારા ગજથકી ઉતા) ચેલલ્યુા સ૦ (વીર વાંદી વલતાં થકાંજી..વીઅે વખાણી રાણી ચેલણાજી) અણુક મુનિ સ॰ ( અર્રાણુક મુનિવર ચાલ્યા ગોચરી ) કરક ુ સ॰-ચંપા નગરી અતિ ભલી, હું વારી લાલ ) ન મરાજ ષિ સ॰ પ્રસન્નચંદ રાજષ સ॰. સ્થૂલભદ્ર સ॰ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૪૬) મેઘરથ રાય સ૮- દશમે ભવે શ્રી શાંતીજી, મેઘરથ જીવડે રાય-રૂડા રાજા...ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણ...) શાલિભદ્ર સ. (પ્રથમ ગોવાળિયા તણે ભવેછ, દીધું મુનિવર દાન..) ભૂદેવ–નાગિલાની સવ (અર્ધ મંડિત ગોરી નાગલારે–આ દેશી વિનય વિજય અને યશોવિજયકૃત શ્રીપાળરાસમાં લેવાઈ છે)અપ્રગટ. ધનાની સઝાય-(જગિ જીવન વીરજી, કવણ તમારો શીપ)–અપ્રકટ. - (૨) નિંદા પર-(નિંદા મ કર કેઈની પારકો ) માયા પર-(માયા કારમીરે માયા મ કરો ચતુર સુજાણ.) દાનશીલ તપ ભાવ પર-(રે જીવ જિન ધર્મ કીજીએ. ) ઘેબીડા પર-(ધાબીડા તું છે જે મનનું ધેતિયું રે.) પંચમઆરા. ( શ્રાવકના) એકવીસ ગુણ સહ (પુરણચંદજી મહાર–કલકત્તા પાસે પ્રત છે)-આ કદાચ વ્યવહાર સુદ્ધિ રાસનો ભાગ હોય સ્તવન (૧) મુનિસુવ્રત સ્વામી સ્તર (પખવાસાનું તો )-૧૫ દિવસના ઉપવાસ કરવાના તપ ઉપર-(જંબુદ્વીપ સેહામણે દક્ષિણ ભરત ઉદાર.) ઋષભદેવ સ્તવન. તીર્થમાલા સ્તવન ( શત્રુજ્ય ઋષભ સમોસર્યા ) રાણકપુર સ્વ. સં. ૧૬૭૬ (રાણકપુર રળિયામણું રે શ્રી આદીશ્વર દેવ મન મારું રે ) અષ્ટાપદ ગિરિ સ્ત(મનડે અષ્ટાપદ મેઘો મહરાજી, નામ જપું નિશદાસ જી ) સીમંધર સ્ત. ( ધન ધન ક્ષેત્ર મહાવિદેહ.) શત્રુંજય મંડણ શ્રી આદિનાથ સ્તવન-સં. ૧૬૯૯ માં કવિના પાકનું લખાયેલું પતિ લાલચંદ પાસે છે. “સંવત સેલ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૪૭) ૯૯ વર્ષે ભાદવા સુદિ ૧૩ દિને લિક્ષિત છે સ્વયમેવ છે એમ છેલે ઉલ્લેખ છે. તેમાંથી ૨૨ મી કડી ચંચલ જીવ રહે નહીંછ, રાઈ રમણ ૫ કામ વિટંબણુ સી કહું, તું જાણુઈ તે સપ.” તે જિનહર્ષે પિતાના આદિજિન વિનતિ ” સ્તવમાં છેડા ફેરફાર સાથે લીધી જણાય છે. (૨) પંચ ત૫ પર નાનું સ્ત-(પંચમી તપ તમે કરો રે પ્રાણ.) પંચમી તપ પર વૃદ્ધ (મેટું) સ્ત–ઢાલ ૩નું ( પ્રણમી શ્રી ગુરૂપાય નિર્મલ જ્ઞાન ઉપાય) જ્ઞાન પંચમી એ જૈનમાં જ્ઞાન વૃદ્ધિ અર્થે એક ધાર્મિક પર્વ છે. આમાં જણાવ્યું છે કે – જ્ઞાન વડે સંસાર, જ્ઞાન મુગતિ દાતાર જ્ઞાન દવે કહ્યો એ સાચે સર્વહ્યો એ. જ્ઞાન લોચન સુવિકાશ, કલેક પ્રકાશ, જ્ઞાન વિના પશું એ, નર જાણે કિસ્યું એ. એકાદશી વૃદ્ધ સ્ત. ૧૩ કડીનું. (સમવસરણ બેઠા ભગવંત, ધરમ પ્રકાશે શ્રી અરિહંત). મોન એકાદશી નામના ધાર્મિક પર્વ પર જેસલમેરમાં સં. ૧૬૮૧ ઉપધાન તપ સ્ત-(શ્રી મહાવીર ધરમ પરગાસે બેઠી પરષદબાર) પિષધવિધિ સ્ત(૩) વિનતિ એટલે સંબોધન પે આપવીતિ-સ્વદેષ જણાવી પ્રભુની કરણ અને દયા માંગવા માટે જેમાં આજવપૂર્વક વિનતિ કરવામાં આવી છે તેવાં વિનતિ સ્તવને. મહાવીર વિનતિ સ્તર (વીર સુણે મારી વિનતિ, કરજેડી હો, કહું મનની વાત) આ જેસલમેરમાં વાચનાચાર્ય પોતે હતા ત્યારે બનાવ્યું છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૪૮) અમર સરપુર મંડન શીતલનાથ વિનતિ મેરા સાહેબ , શ્રી શીતલનાથ કિ, વીનતી સુણો એક મોરડી ) આલોયણ ( આલોચના ) રૂપે વિનતિ સ્ત. (૪) છંદ–પાશ્વનાથ છંદ (આપણુ ઘર બેઠાં લીલ કરો.) (૫) દાદાજી સ્તo (ખરતર ગચ્છમાં પિતાની ગુરૂ પરંપરામાં થયેલ જિનકુશલસૂરિજી “દાદાજી ” તરીકે ઓળખાય છે. ઘણા ચમત્કારી હોઇ તેમણે સમરતાં ઘણને પરચા આપ્યા છે એમ મનાય છે. એ પચ્ચે કવિને મળ્યો હતો તેવું આ સ્તવનમાં જણાવેલ છે, તેમજ પિતાની કૃતિમાં પણ સ્તુતિ રૂપે તેમનું સાંનિધ્ય લઈને આહાહન કરેલું છે. આદિ ચરણ–આ આયેાજી સમરંતા દાદાજી આવ્યો. ) સ્તુતિઓ. પ્રભુ સ્તુતિ. વિમલાચલ ઋષભ સ્તુતિ. ૨૮ટલાંક પદે વૈરાગ્ય-ઉપદેશ બેધક ટૂંકાં કાવ્યોને “પદ” એ નામ અપાય છે. જે મળે તે આ નિબંધમાં ઉધત કર્યા છે. આ બધાં હિન્દી ભાષામાં છે. અન્ય કૃતિઓ ઉપરોકત સિવાય અન્ય કૃતિઓ કવિની હોવાનો સંભવ છે. એ પિકી ઋષિમંડળ પર પોતાની ટીકા કે સ્તવન-કંઈ પણ હોવી જોઈએ ૨૯ ૨૮ ઉપરની સઝા, સ્તવને, પદ વગેરે સર્વ મુદ્રિત થયાં છે. જુઓ જૈનપ્રબંધ સઝાયમાળા,રત્નસાગર, રત્નસમુચ્ચ, જેય કાવ્યસંગ્રહ, ચૈત્યવંદન સ્તુતિ, સ્તવનાદિ સંગ્રહ. ર૯ કારણ કે ખ૦ શિવચંદ પાઠકે ર૪ જિન પૂજ સં. ૧૭૭૯ (નંદ મુનિ નાગધરણી) વર્ષમાં આશો સુદ ૨ ને શનિને દિને જયપુરમાં રચેલ છે તેમાં સમયસુંદરની આ કૃતિને પોતે આધાર લીધેલે જણાવ્યું છે – સમયસુંદર અનુગ્રહી ત્રાષિમંડલ, જિનકી શોભ સવાયા, પૂજ રચી પાઠક શિવચંદૈ આનંદ સાથે વધાયા –રત્નસાગર ભાગ ૧ લે પૃ. ૨૮૮, Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯ ) કવિની અન્ય કરેલી પ્રશંસા, આ સર્વ પ્રકૃતિ પરથી જણાય છે કે સમયસુન્દર એ એક પ્રતીષ્ઠત, નામી કવિ, ગ્રંથકાર અને લેખક હતા. તેમના સમકાલીન, શ્રાવક-કવિ પ્રસિધ્ધ વભદાસે પશુ માત્ર નામથી ઉલ્લેખેલા પ્રસિદ્ધ વિશ્વમાં સમયસુંદરતે પણુ ગણાવ્યા છેઃ સુસાધુ હંસ સમયે સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ એ કવિ મેટા બુદ્ધિ વિશાલ, તે આર્ગાલ હું મુરખ બાલ. -કુમારપાલ રાસ, રમ્યા સ૦ ૧૬૭૦, ―y આ પરથી સ૦ ૧૬૭૦ પહેલાં જ સમયસુંદરે શરચંદ્ર સમાન શોતલ વચન જેનાં છે. એવા મેાટા બુધ્ધિ વિશાલ કવિ તરીકેની ખ્યાતિ ઋષભદ્રાસ જેવા ઉત્તમ અને તે યુગના એક આધારભૂત કવ પાસે મેળવી હતી એ સ્પષ્ટ જણાય છે. સ॰ ૧૬૭૦ પછી તા તેમણે અનેક સુંદર અને મેટી કૃતિભે રચી છે અને તેથી તેમની ખ્યાતિ દિન પ્રતિદિન વધતી ગઈ છે. તેમની કવિતાઓનાં પ્રથમ ચરણા લઇને તેની દેશીઓ મૂકીને તે દેશીએ પર અનેક જૈન કવિવરે- સારા સારા કવિએએ ( સમકાલોનમાં ઋષભદાસ, અને પછીતા આનદધન વિગેરે ) પેાતાનાં કાવ્ય રચ્યાં છે એ વાત વિસ્તારથી હવે પછી સમજાવેલ છે. વિશેષમાં તે પછીના જ અઢારમા સૈકામાં થયેલા એક વિનામે પતિ જ્ઞતતિલકના શિષ્ય વિનયચંદ્રે પોતાના સ૦ ૧૭પર ના ફ્રાગણુ શુદિ ૫ ના દિને પાટણમાં ૪૨ ઢાલ અને ૮૪૮ ગાથાના ઉત્તમકુમાર ર્યારેત્ર રાસમાં પેાતાની માહીતી આપતી છેવટની પ્રશસ્તિમાં સમયસુંદર માટે યથાથ જણાવ્યુ છે કેઃ જ્ઞાનપ્લે:ધિ પ્રમાધિવા રૂ, કુમુદચંદ્ર ઉપમા વડે રે, અભિનવ શશિહર પ્રાય, સુ સમયસુંદર કવિરાય સુ. ૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ (૫૦) તતપર શાસ્ત્ર સમરથિવા રે, સાર અનેક વિચાર સુ. વલિ કલિદિક કમલિની રે, ઉલ્લાસ દિનકાર. સુ. ૯ આ રીતે કવિરાજ સમયસુંદર જ્ઞાનસમુદ્ર માટે ભરતી આણનાર અભિનવ ચંદ્રમા સમાન, કુમુદ માટે ચંદ્ર સમ, અને શાસ્ત્ર સમર્થન કરવા તત્પર–શાસ્ત્રના ગર્ભમાંથી અનેક વિયારથી સાર–એક કઢનાર અને કમલના ઉલ્લાસ માટે જેમ સૂર્ય તેમ શાસ્ત્રનું ઉલ્લાસન કરનાર હતા. કવિના લઘુતા. કવિએ પિતાનાં આખ્યાને ઘણું સુન્દર, મરમ અને સાદી ભાષામાં આળેખ્યાં છે, અને કવિત્વ બતાવ્યું છે, છતાં પોતે પિતાના નામ પાછળ “કવિ ' એ પદ કયાંય ધારણ કરેલું દેખાતું નથી; ઉલટું પિતાની લઘુતા તેમણે બતાવી છે. પ્રણમ ગુરૂ માતા પિતા, જ્ઞાનદૃષ્ટિ દાતાર, કીડીથી કુંજર કરે, એ માટે ઉપગાર. ગારૂડ ફણુની મણિ ગ્રહે, તે જિમ મંત્રપ્રભાવ, તિમ મહિમા મુઝ ગુરૂ તણ, હું મતિ મૂઢ સ્વભાવ - પ્રત્યેકબુદ્ધરાસ ૨ હું મૂઢ મતિ કિજું જાણું મુઝ વાણિ પણિ ન સવા રે, પણિ જે ડિમેં રસ પડ્યો તે દેવગુરૂને પરસાદે રે; હું શીલવંત નહિ તિસે, મુઝ પોતે બહુ સંસારરે, પણિ શીલવંતને જસ કહતાં મુઝ થાશે સહિ વિસ્તારો રે. –સીતારામ ચોપાઈ. પણ કવિ પિતે “કવિ” નાં લક્ષણ એક સ્થલે જણાવે છે કે, ચપલ કવીસરનાં કલ્લાં એક મન ને વચન એ બેઈરે, કવિ કલ્હાલ ભણિ કહે, રસના વાહ્યા પણ કેઇ રે, - સીતારામ ચે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૫૧ ) કાવ્યના હેતુ સાધુઓનાં ગુણ ગાવાથી અનત લાભ છે, તેથી ભવના અંત આવે. પ્રહસમે ઉઠી શીલવ'તનાં નામ સહુ જપે છે તેથી હું પણુ ભક્તિથી આ મૃગાવતી શીલવતીનું ચરિત્ર ભણું છું. દાન ઉત્તમપાત્રને દેવાથી અઢળક લક્ષ્મી થાય છે તેથી આ સિંહલસુતની દાન કથા કહું છું. જીભ પવિત્ર કરવા આ દમયંતી સતિનું ચરિત્ર કહું છું. કાઇને કલંક ન દેવું--પાપ વચન પરિહરવુ એ સીતાનુ દુખ જોઇ મેધ લેવાના છે તેમ જ શીલ પાળી સીતાની પેઠે સુખ અને લીલવિલાસ પામે! તે માટે સીતારામના સબંધ કહું છું. અનુકંપાપર ચંપક શ્રેષ્ઠી, અને વ્યવહાર શુદ્ધ શ્રાવક ધર્મ પર ધનદત્તની કથા કહું છું–એમ કવિ જણાવે છે. પેાતાની કૃતિમાં મંગલાચરણમાં મહાવીર,આદિ તીથંકર, ગોતમસ્વામી, સરસ્વતી, સુમતિ, માતપિતા, ગુરૂ–દીક્ષાગુરૂ તે વિદ્યાગુરૂની, સ્તુતિ-સ્મરણુ કરે છે તે પૈકી સરસ્વતી આદિની સ્તુતિ ખાસ ધ્યાન ખેંચે છે. સરસ્વતી સ્તુતિ વીણાપુસ્તકધારિણી સમરૂ” સરસતિ માય, મૂરખને પતિ કેરે કાલિદાસ હિવાય. -ચાર પ્રત્યેક મુદ્દે રાસ. સમરૂ સરસતિ સામિની, પ્રણમું સદગુરૂ પાય; એ કરજોડી વીનવું, માગું એક પસાય. સરસ વચન દીઉ સરસતિ, સુતાં અમીય સમાણુ; સદગુરૂ પણિ સાદ્ધિ કરા, નિરમલ ઉિ મુઝૈ જ્ઞાન. સમરૂ સરસતિ સામિણી, એક કરૂં અરદાસ; માતા દેજે મુજને કરૂં વચન વિલાસ. -મૃગાવતી રાસ. Page #115 -------------------------------------------------------------------------- ________________ સુમતિ ( પર ) સબપ્રન્સૂન કથા સરસ ( ૧ ), પ્રત્યેકમુદ્ધ પ્રબંધ ( ૨ ) નલ વતિ ( ૩ ) મૃગાવતી ( ૪ ), ચઉપઇ ચ્યાર સંબંધ. આખું તું આવી તિહાં, સમર્યા* દીધા સાદ સીતારામ સબંધ પણ, સરસતિ કરે પ્રસાદ –સીતારામ ચાપા. મુજને' સુમતિ જગાઇયેા, ઉ ઉ ૨ ઉઠ, ગુણવરણને ગરવા તણા, હું તુઝ પૂરસેા પૂઠે. તિણુ મુઝ ઉદ્યમ ઊપના, પુખીને જિન પ્ખ, એક લાભ વિલ કહે સુમતિ, દૂધ ભર્યા વવલ શંખ. -ચારપ્રત્યેક યુદ્ધ રાસ. માતષતા ગુરૂસ્તુતિ માતપિતા પ્રણમું સદા, જનમ દીયા મુઝ જે, વાંદુ. દીક્ષા ગુરૂ વલી, ધરમ રતન ક્રિયા તેણુ. વિદ્યાગુરૂ વાંદુ વલી, જ્ઞાન દ્રષ્ટિ દાતાર, જગમાંહિ માટેા જાણિજ્યા, એ ત્રિર્હુતા ઉપકાર. એ ત્રિહુને પ્રણમો કરી, છઠ્ઠો ખંડ કહેસિ. ષડ રસ મેલી એકલા સગલા સ્વાદ લહેસિ. --સીતારામ ચાપાઈ. આ સિવાય ચમત્કારી ગુરૂએ પેાતાના ગચ્છમાં પૂર્વે થયેલા તે જિનદત્તસૂરિ, અને જિનકુશલસૂરિ વગેરેનું આજ્રાહન કરે છે અને સાંનિધ્ય માગે છે, - શ્રી જિનદત્ત સૂરિ જાગતા હવઇ પ્રણમુ તસ પાય અખંડ ૧૨ અક્ષર ચકી, યુગપ્રધાન કહિવાય. જતી ચાસઠ જોગણી, ક્ષેત્રપાલ બાવન્ન; નામ ન પŪ વીજલી, લેાક કહઇ ધનધન્ન Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩) ખડ બીજઇ સાનિધિ કરી જિમ શ્રી કુશલ સૂરીંદ, તિમ ત્રીજઇ કરજ્યેા તુમ્હે, હું પણ છું મતિમ દ -મૃગાવતી ત્રીજા ખંડની આદિમાં, આનાજ બીજા ખંડમાં જિનકુશલ સૂરિની સહાય માગી હતી. શ્રી જિનકુશલ સૂરીસૌં, સૃષ્ણુિ મારી અરદાસ, મુઝન' આળસ ઊપજઈ, મતિ પણિ નહીં પ્રકાસ. ઉદાસીન મન માહરૂ, કહા કીમ કીજઈ ઑડિ તું સદગુરૂ જંગ જાગતાં, પૂર' વંતિ કાડિ પરતા એક મઇ પેશીઉ, નગર ભરેટ મઝાર, મેઢ માગ્યા વુઠા તુરત; ઇમ અનેક પ્રકાર. તેણુઈ તુજનઇ મઇં પ્રારથ્યા, સમરથ સાહિબ જાણિ, મઇ બીજો ખંડ માંડી, તું શિઘ્ર ચાડિ પ્રમાણિ આ રીતે પરતા .’-ચમત્કાર - પરિચય પેાતાને મરેાટનગરમાં જિનકુશલ સૂરિના નામ સ્મરણથી વાંતિ મેધવૃષ્ટિ થયાનેા પોતાને મળેલા કવિ સ્વીકારે છે એ ઉપરાંત બીજો ‘ પરતા ' પણ દેરાવરમાં પેાતાને મળેલ તે હકીકત પણ પાતે તેમના સ્તવનમાં નેાંધી છે. 6 આયા આયા જી સમરત દાદાજી આયા, સંકટ દેખ સેવકકુ સદગુરૂ, દેરાવર તે ધ્યાયેા જી-સમરતા દાદા વરસે મેહ ને રાત અંધેરી, વાય િસબલા વાયા, પંચ નદી હમ બે એડી દરીયે હૈા દાદા દરિયે ચિત્ત ડરાયે જી–સમરતા॰ દાદા ઉચ્ચ ભણી પેાહચાવણુ આયે, ખરતર સંધ સવાયા, સમયસુંદર કહે કુશલ કુશલ ગુરૂ, પરમાનન્દ સુખ પાયા જી-સમરતા ~[ પ્ર૦ રત્નસાગર ભા. ૧ પૃ. ૬૪૮ ] ચાર પ્રત્યેક યુદ્ધના રાસની અંતે પણ નિકુશલ સૂરિના સાંનિધ્યથી એ પૂર્ણ થયા એમ જણાવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ (૫૪). વિમલનાથ સુપસાઉલે એ, સાન્નિધ્ય કુશલ સુરીંદ, ચારે ખંડ પુરા થયા એ, પા પરમાણંદવાર્તાનો ઉપગ. કવિ પ્રેમાનન્દ, અને શામળના પુરોગામી આ કવિએ પણ વાર્તાઓને કેતુકવતી બનાવી વિમલવાણીમાં મૂકી વાર્તાઓનું મૂલ કથામાંનું વસ્તુ લઈ તેને મનમાં ખડું રાખી તેનામાં પોતાને અનુભવ પૂરતા જઈ લેકોત્તર ગિરામાં મૂકતા જઈ રસની સાથે વાર્તાના પ્રવાહનું અનુસંધાન કવિ રાખતો ગયો છે. वार्ता च कौतुकवती विमला च वाणी लोकोत्तरः परिमल श्च कुरंगनाभेः तैलस्य बिन्दुरिववारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति स्वमेव भूमौ॥ કૌતુકવતી વાર્તા, વિમલ વાણું અને કસ્તૂરીમૃગની નાભિની કોત્તર સુગંધઃ આ ત્રણ પાણીમાં તેલનું ટીપું અનિવાર્યપણે પ્રસરે તેમ પૃથ્વી પર સ્વયમેવ પ્રસરે છે. આ કવિ જૂની વસ્તુને નવા આકારમાં-નવી ભાષામાં–પિતાની માતૃભાષામાં મૂકતા જઈ તેને ખીલાએ ગમે છે અને તેવી ખીલાવટમાં આવશ્યક એવો પ્રેરણા અને તર્ક શક્તિનો ઉપયોગ કવિ પિતે કવિ અને વાર્તાકાર તરીકે કર્યો ગયો છે. વાર્તાઓમાં લેકનું અને સંસાર વ્યવહારનું ચિત્ર–પ્રતિબિંબ કવિએ આળેખ્યું છે. તેનામાં પ્રેરણું છે, અને કિલષ્ટતા નથી. કૃતિઓ ભાષાન્તર નથી. - કવિ પ્રેમાનન્દ પોરાણિક સાહિત્યનું અનુકરણ અને ભાષાંતર કર્યું તે પહેલાં જેન સાધુઓએ પોતાની પિરાણિક કથાઓનું અનુકરણ અને ભાષાંતર કરવાનો માર્ગ ઘણાં વર્ષોથી લઈ લીધે હતો. પ્રેમાનન્દને Page #118 -------------------------------------------------------------------------- ________________ (૫૫) પુરાણમાંનીક થાનું વસ્તુ લઈ તે પર પોતાના કવિત્વનો ઓપ આપનારની અને તેના સમયને “ કવિત્વ” ના કાળની ઉપમા અપાય તો તેની પહેલાંના જૈન કવિ, નયસુંદર, આ કવિ, ક્ષભદાસ વગેરેને “ભાષાંતર કાળ’ માં ઉદ્દભવેલા નહિ કહી શકાશે. કારણકે તેઓએ માત્ર ભાષાંતર નથી કર્યું પણ મૂળ વસ્તુ પર પિતાનાં “કવિ કેળવણી” થી ચણેલા સુંદર રોગાનો–રંગવાળાં ચણતર કરી તેમાં “ કવિત્વ' દાખવ્યું છે–એ બધા છુટથી અને છટાથી ભાષાદ્વારા મનેભાવ દાખવવામાં સફલ અને વિજયી થયા છે. દેશી દેશી સામાન્ય જનસમૂહમાં વાર્તા સાંભળવાનો અત્યંત રસ હોય છે અને તેવા વાર્તાને રસીઆઓને- ભાવવાહો લોકભોગ્ય ભાષામાં એક ધારે વહેતી જૂદી જૂદી ઢાળે દેશી રાગણીઓમાં પિતાની ત્પન્ન શક્તિથી કાવ્યમાં મૂકી આ કવિએ કથાનકો પૂરાં પાડ્યાં છે. એવું કહેવામાં આવે છે કે ગૂજર સાહિત્યમાં કવિ પ્રેમાનન્દ ગૂર્જર ભૂમિનાં જ “વૃત્તસંતાન –ગૂજરાતી રાગે જેવા કે મારૂ. રામેરી, રામગ્રી આદિ દેશી રાગોનો બહુ છૂટથી ઉપયોગ કર્યો છે; પરંતુ અત્રે મને કહેવા દ્યો કે તેમના પૂરગામી આ સમયસુન્દરે તેમની પહેલાં જ દેશી રાગોને અતિ વિસ્તૃત પ્રમાણમાં પોતાની સર્વ કૃતિઓમાં વાપર્યા છે, એટલું જ નહિ, પણ સમયસુંદરના સમકાલીન, અને તેમના સત્તરમા સૈકામાં જ થયેલ સર્વ જૈન કવિઓએ દેશી ઢાળો–રાગોનો જ ઉપયોગ કર્યો છે. સમયસુન્દર તો દેશી રાગ-ઢાળો–દેશીઓના માર્મિક જાણકાર અને વાપરનાર હતા અને તે વાપરી જે સુંદર કાવ્યો રચતા તે એટલે દરજજે સુધો પ્રસિદ્ધ થઈ ગયા હતાં કે તેમના પછીના જ નહિ, પણ નયસુન્દર અને ઋષભદાસ જેવા તેમના સમકાલીન સમર્થ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૫૬) જૈન કવિઓએ પણ સમયસુન્દરનાં કાવ્યોની દેશીઓ ટાંકી તે દેશી ઢાળામાં પિતાની કવિતાઓ રચી છે. - દેશી રાગ યથાસ્થાને વાપરવામાં સમયસુન્દર વિવેચક બુદ્ધિથી કોશલ દાખવ્યું છે. (૧) સિંધુડે રાગે રે, સુણ શરિમા જાગે રે; અતિ મીઠી પણ લાગે ઢાલ એ સાતમી રે. (૨) ગડી રાગે પહેલી દાળ, સમયસુંદર કહે વચન રસાલ. ગેડી રાગ રસાલ બીજી ઢાલ કહી, સમયસુંદર કહે એમ સુણતાં સરસ સહો. (૩) ટોડીને ધન્યાશરી, નવમી ઢાલે રાગ, સમયસુંદર કહે સાંભલેજી, જિમ ઉપજે વૈરાગ. હાલ ભણી એ સાતમી, ધન્યાસિરિ રાગ સેહેરે, સમયસુંદર કહે ગાવતાં નરનારી મન મેહેરે. ભલે રાગ ખંભાયતીરે, સેહેલાની ઢાલ છઠ્ઠી રે, સમયસુંદર કહે બાવકે રે, સાંભળતાં અતિ મીઠીરે. યુદ્ધમાં વીર રસ ઉત્પન્ન કરાવવા યુદ્ધગીત “કડખામાં મૂકાય છે. હાલ ગુલણા છંદ યા પ્રભાતિયું જે રીતે ગવાય છે તે જ રીતે બારોટ ચારણ ગાઇ તેને પકડખું નામ આપે છે. જૈન કવિઓ બનતાં સુધી યુદ્ધ સંગ્રામનાં ગીત આ કખાની દેશીમાં જ મૂકે છે. સમયસુંદર યુદ્ધ સંગ્રામનું ગીતયુદ્ધ વર્ણન આ દેશમાં મૂકયું છે અને છેવટે કહ્યું છે કે “રામગ્રી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ કડખો. યુદ્ધ ગીતે. ચો રણ મુઝવા ચંડપ્રદ્યોત નૃપ, ચડતનાં તુરત વાજા વજાયાં, સુભટ ભટ કટક ચટ મટિકિ ભેલાં થયાં,વડવડાવાગીયા વેગે ધાયા.-૧ચ. Page #120 -------------------------------------------------------------------------- ________________ (૫૭) (ગજવર્ણન) શીશ સિંદૂરીયા પ્રબલ મદ પૂરીયા, ભમર ગુંજાર ભીષણ કપિલા, સુંઢ ઉલાલતા શગુલ ગાલતા, હાથીયા કરત હાલા કલા–૨ ચડોત્ર ઘંટ બાજે ગલે રહે એકઠા મલે, મેહ-કાલી ઘટા જાણે દીસે, ઢળકતી ઢાલને શીશ ચામર ઢલે. મત્ત માતંગ રહે ભર્યા રીસેં-૩ ચો. હાલતા ચાલતા જાણે કરી પર્વતા, ગુહર ગુંજાર ગંભીર કરતા, ચંડપ્રદ્યોત રાજા તણું કટકમેં, હસ્તી લાખ દેય મદવારિ ઝરતા-૪ ચો. (અશ્વવર્ણન) દેશ કાશ્મીર કાજ કાબુલ તણ, ખેત્ર ખુરસાણ સુધા બુખારા, અવલ ઉત્તર પવન પાણીપથા વલી, ભલ ભલા કચ્છી તેજી તુખારા–૫ ચ૦ નીલડા પીલડા સબલ કબજડા, રાતડા રંગ વિલા કિહાડા, કિરડીયા કાલૂઆ ધસરા દૂસરા, હાંસિલા વાંસલા ભાગ જાડા-૬ ચ૦ પવન વેગ પાંખ ફેજ આગળ ધર્યા, ચાલતા જાણે ચિત્રામાં લેખ્યા, એહવા અશ્વ ઉજેણે રાજા તણે, કટકમેં લાખ પંચાસ સંખ્યા-૭ ચ૦ (પાયક વર્ણન) શિર ધરે આંકડા બાંહે પેહેરી કડાં, ભાજની પરતના બોલવાલા, એકથી એકડા કટક આગલ ખડા, શુરવીર વાંઠા સુભટ પાલા-૮ ચ૦ સબલ કાંધાલ મૂછાલ જિન સાજિયા, લોહમય ટોપ ટેપ ધારા, પંચ હથિયાર હાથે ને બાથ ભીડ, ભીમ સમ વડ ભલા પાલિ હારા–૯ ચ૦ તીર તરકસ ધરા અભંગ ભટ આકરા, સહસ જોધાર સંગ્રામ શરા, ચંપ્રદ્યોત રાજાણે એહવા, સાત કેડિ સાથ પાયક પૂરા–૧૦ ચ૦ (રથ વર્ણન) નિજ નિજ નામ નેજા ધજા ફરહરે, ઘર હરે ઘેર નીશાણ વાજા, જરહ જેશાણ કીયા લાખાબે રથ શીયા, સાથમેં ચંડપ્રદ્યોત રાજા–૧૧ ૨૦ ચાલીયા કટક જાણે ચક્રવર્તિકા, ઈસરી ધલ ઉડે ગગન લાગી, સમુદ્રજલ ઉછત્યાં સેષ પણ સલસલ્યા, ગુહર ગોપીનાથકી નિદભાગી-૨ ચ૦ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ઇને ચંદ્ર નાગેન્દ્ર પણ ખલભલ્યા, લંક ગઢ પિલિ તાલાં જડાયાં; સબલ સીમાલ ભૂપાલ ભાગી ગયા, ચંડપ્રદ્યોત રાજા ન આયા-૧૩ ચમ આવીયો ચંડપ્રોત ઉતાવલે, દેશ પંચાલની સીમમાંહે, દુમુહ રાજા પણ દઈ દમામાં ચો,આવી સામે અમન ઉછાહે-૧૪૨૦ ફાજ જે મલી ભાટ ભટ ઉછળી, સબલ સંગ્રામ ભારથભંડાણો, ભડે ભડ મલ્યા ભૂપ ભૂપે ભડયા, સુભટ સુભટૅ અધ્યા દેખી ટાણો-૧૫ ચ૦ મુકુટ પરભાવે રાજા છ દુમુહ, કટકમાં પ્રગટ જસ પડતું વાગે, કાછ લંપટ સદા કૂડ કપટી તદા, ચંડ પ્રદ્યોત રાજાને ભાગ્યો-૧૬ ચ૦ નાસત ભાજતે ચંડપ્રદ્યોત નૃપ, જાલિ કરી બેડીયામાહ દીધે, કટક ભાજી દશે દિશિ ગયું હતું, “ધર્મજય પાપ ક્ષય'વચન સીધે-૧૭ષ્ય૦ દુમુહ રાજા ને આયો ઘેર આપણે કહે છતાં રાજ પંચ રાત પડખે. રામશ્રી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ ક–૧૮ ચ૦ આમ ઉજ્જયિનીના વિષયલંપટ રાજા ચંડપ્રદ્યોતને અને પંચાલના કંપિલપુરના રાજા દુર્મુખ સામેના યુદ્ધનું વર્ણન કવિએ કડખાની દેશીમાં આપ્યું; તેમ “સિંધુ ” એ યુદ્ધના રાગમાં કવિએ કંચનપુરનાં કરકંડુ રાજા ચંપાના દધિવાહન રાજા પર ચડે છે તેનું વર્ણન કરે છે. કરકંડુ રાજા રે, સુણિ કરત દીવાજ રે, તતકાલ વજાયાં વાજા ચતરાં રે. કટકી કરી ધાયોરે, ચંપાપુરી આયો રે, તપ તે જ સવાયે રે, પુર વોંટી રહ્યો છે. ગઢરો હે મંગે રે, અભિમાન ન છંડે રે, નિજ બેલ ન ખંડ, નૃપ સામો અો રે, રણ ભૂમિકા જૂડે રે, નાલગોલા ઊડે રે, ગડડંત ગયગુડે, શેષનાગ સલસલે રે, સરણાઈ વાજે રે, સિંધુડો સાજે રે Page #122 -------------------------------------------------------------------------- ________________ (૫૯) શુરવીર વિરાજે ઉંચા ઉલે રે. પહેર્યા જિણશાલા રે, ઉમટયા મેહ કાલા રે, શિર ટેપ તેજલા ઝબઝબ ઝબકતા રે, ભાલાં અણીયાલાં રે, ઉછાલે પાલા રે, એક સુભટ મુછાલા, ચાલે ચમકતા રે. વાજે રતૂરાં રે, બેઉ દલ પૂરાં રે, એક એકથી શરા સુભટ તે સાથમેં રે, જમકી જીભ લબકે રે, જાણે વિજલી ચમકે રે. તરવાર ઉઘાડી ઝબકે હાથમેં રે. વહે તીર ચાલે રે, આવતાં ટાલે રે વયર પિતાનું વાલે તે સાસે નહી રે. નવા નેજા ફરકે છે, વઢવાને થરકે રે, પગ એક ન સરકે પાછા તે સહી રે. મૂછે વલ વાલે રે, આગલથી ચાલે છે, જ આવંતી પાળે તે વલી વારકી. એક પાગડા છેડે રે, નપ હડાહડે રે, અણુએ અણુ જોડે જ મારકી રે. છોડી આતસબાજીરે, બેઉ રાજા-રાજી રે, ન રહે ગજ વાજી ઝાલ્યા કેમ કિયેરે. ઠાકુરબ પુકારે રે, બાપ બિરૂદ સંભારે રે, આજ જય તે તુમહારે ભુજે પામીરે, ભાજપુરા સુસ લીધા રે, ગંગાદક પીધાં રે, ભલાં ભજન કીધાં તાજા ચુરમાં રે. રાણીના જાયા રે, આહા સાહા ધાયા રે, ઘણા અમલ ખવરાયા ચડિયા શેરમાં રે. એક કાયર કંપેરે, ચિહું દિશિ દલ ચપે રે, મુખ જપે હાહા હવે કિણ દિશિ ભાગશું રે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) શૂરવીર ત્રાડુă રે, હાંશે રણ કે રે, મુખ કૂક' આવે આજ લટાપટ લાગશું રે. સંગ્રામ મડાણા રે, નહીકા તિસેા શાણા રે, રાય રાણા સમજાવે જે બહુ રાયને રે. કુંતી વાત થેાડી રે, થઈ કલેશની કાડી ૩, ન શકે કાઇ છેડી સમજાયતે રે. સિૉ રાગે' ૨, સુષુિ રિમા જાગે હૈં, અતિ મીઠો પશુિ લાગે ઢાલ એ સાતમી રે સમયસુંદર ભાંખેરે, હવે વઢતાં રાખે રે, પદમાવતી પાખે' એ કુણુ મતિ સમીરે.. વિએ અનેક દેશદેશાંતર ભ્રમણ કરેલ છે અને ત્યાં ત્યાંથી ગવાતાં ગીતાને—દેશીઓને લઇ તેમાં પેાતાનાં કાવ્યા ગાયાં છે— સંગીત કાવ્યા . રચ્યાં છે. પેાતાના મૃગાવતી રાસ માં જણાવે ' સથી પૂરવ મધર ગુજરાતી, ઢાલ નવી નવ ભાતી, ચતુર વિચક્ષણ તુમ્હે હાઇ, ઢાલ મ ભાંગજ્યે કાઇ, એટલે સિંધની સિંધી, પૂર્વહિની, માવાડ મરૂધરની અને ગુજરાતની ગુજરાતી ઢાળા નવી નવી પાતે કરી છે, તે ઢાળને હે શ્વેતા ! તમે! ચતુર વિચક્ષણ હેાઇને કાઇ ભાંગતા નRsિ-અખંડ રાખજો એટલે રાગથી અળગી નહિ કરતા-ગાયે જ જજો, કારણ કે ભાંગી ચૂડિમે નહી સકારા, તૂર્તિ લટિમે જ્યું હારા, ભાંગે મને ન સાહે વૈરાગી, તિમ ન સાઢુ ઢાલ ભાંગો. કનક મુદ્રઙી નંગ વહુણી, રસવતી જેમ અલૂણી, કત વિના જિમ નારિ વિરગી, રાગ વિષ્ણુ ઢાલ ન ચ ́ગી. મીઠી ઢાલ રાર્ગાસ મેલી, જિમ મિશ્રી દૂધ ભેલી, તેહ ભણી ઢાલ રાગસિ કહા, ચતુર તુમ્હે જસ લેયે. Page #124 -------------------------------------------------------------------------- ________________ (૬૧) આ ઉપરાંત ઢુંઢાડી (મારવાડ પાસેને પ્રદેશ), મેવાડી, દિલ્લી વગેરેની દેશીઓ લીધી છે. (જુઓ ઉપર સીતારામ ચંપાઈ પર લખતાં જણાવ્યું છે તે છે હવે ઉપરના પ્રાંતની ઢાલ જોઈએ. સિંધી, એટલે સિંધ પ્રદેશની. પિતે મુલતાનમાં વસ્યા હતા અને ત્યાં અનેક સિંધીઓ વસતા હતા એમ તેમણે જણાવ્યું છે. તે કેમાંથી (૧) સિંધી ઢાળ. ૧. “રાગ–મારૂણી ઝાંખર દીવા ન બલે રે, કલ િકમલ ન હેઈ, હરિ મૂરખ મેરી બાંહરી, મીયા જેરે પ્રીતિ ન જોઈ, કઈયા બે ઇયાર બાસિયા, જેવા જાસિયા બે, બહરન આસિયા. એની ઢાલ-એ ગીત “સંધિ માટે પ્રસિદ્ધ છે.” આ પ્રમાણે કવિએ સ્વહસ્તલિખિત પિતાની સીતારામ પ્રબંધ ચોપાઈમાં આઠમા ખંડની બીજી ઢાલમાં લખ્યું છે. ૨. સંધિની રાગ આસાઉરી. મન રાજી તો શું કરઈ કાજી; એ હાલ. 2. રાગ આસાઉરી સિંધૂડે. હાલ સિંધની. –આ બંને મૃગાવતી રાસમાં વાપરી છે. (૨) પૂરવની ઢાળ–રાગ હુસેની. ધન્યાસિરી મિશ્ર ઢિલ્લી કે દરબારમેં લખ આવે લખ જાઈ, એક ન આવે નવરંગ ખાન પાકિ પધરિ લિ ૨ જાઈ. : –નવરંગ વેરાગીલાલ એ દેશી. (૩) મરધર ઢાલ-( ઢુંઢાડી તથા મેવાડી) તે પુષ્કળ લીધી છે કારણ કે ત્યાં પિતે બહુ વાસ કર્યો છે-કવિએ પોતે જણાવેલ તે પ્રમાણે નીચે મૂકવામાં આવેલ છે. ૧. વરસારી હેલી આવઈ, પ્રાહુણ–એ ગીત. . ભોજરાજારી ગીતરી. હાથીયાં રઈ હલકઈ આવઈ માહરઈ પ્રાદુર–એહની ઢાલ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ર ) ૩. ઇડરી ઇડરીય ઓલગાણે આબુ ઉલ આખું ઉલોરે લાલ. ૪. તેરા કીજે હારા લાલ, દર પીજે છે, પાવૈ પધારો મહારા લાલ, લસરકે લેજે –તેરી અજબ સુરતિ કે મનડે રેજો રે ભી લાજ –એ ગીતની ઢાલ. ૫. રે રંગ રસ્તા કરહલા, મે પ્રોઉં રત અણિ, તે ઊપરીકા દિને પ્રાણુ કરે ખુરબાંણ સુરંગા કહલા રે, મેં પ્રીઉ પાછો વાલ. મજિઠા કરહલા રે –એ દેશી રાગ મારૂણું. ૬. અહીં માંકી ચિત્રાલા કીઈ જોઈ, અહીં મારૂડે મેવાસી કે સાદ સોહામણો રે લે. ૭. રૂડીરે રૂડીરે બારણે સમલા પદમિની. એ દેશી રાગ મારૂણું. –આ બધી મૃગાવતીમાં. ૮. રાગ આસાઉરી. સિંધુડે મિત્ર. ચરણથી ચામુંડા રણે ચડે, ચખ કરી રાતા ચોર વિરતિ દાનવ દલ વિચિ, ધાઉ દીયે ઘમરોલે રે–ચરણાલી ૯. વેસર સેનાઝી, ધરિદે ચતુર સેનાર વે, વેસર પહેરી સોનાકી રંગે નંદકુમાર રે, –એહ ગીતની. રાગ અસાઉરી. ૧૦. નોખારા ગીતરી-નખારા ગીત મારૂયાદિ દુંદાડિ માંહે પ્રસિદ્ધ છે. ૧૧. રાગ ખંભાયતી. સેહલાની જાતિ. અમાં મારી માહિ પરણાવિ દે એમાં મારી. જેસલમેરા મેરા દવાં હ–જાદવ મોટા રાય, જાદવ મોટા રાય હો. અમાં મારી કી મેડીને ઘોડે ચડે –એ ગીતની ઢાલ, Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩ ) ૧૨ રાગ ખંભાયતી-સુંખરા તુ સુલતાણુ, ખીનહેા થારા સુખરાં એલગ હૈ!–એ ગીતની ઢાલ. –એ સુબરાના ગીતની ઢાલ જોધપુર મેડતા નાગાર નગરે પ્રસિદ્ધ છે. ૧૩. તિલ્લીરા ગીતરી ઢાલ-મેતાદિક સે પ્રસિદ્ધ છે. ( આ સીતારામ પ્રબંધમાંથી છે. ) (૪) ગુજરાતની. ૧. પાપટ ચાલ્યઉ ૩ પરણવા એ સ`સારી ગૌતની ઢાલ ખભાતમાં પ્રસિદ્ધ છે. ( ચ'પક શેઠ રાસ) ૨. ઢાલ ગામી ગુજરાતી કુલાંની. ૩. રાગ વયરાડી—જાજારે બાંધવ તુ વડા-એ ગૂજરાતી ગીતની ઢાલ. ૪. કપૂર હુયે અતિ ઉજલુ' રે, વિલ અને પમ ગધ–એ ગીતની ઢાલ. આવી અનેક દેશીએ ગીતા વગેરેની લીધી છે તે પરથી એમ સમજાય છે કે સ્ત્રી ગીતા-લાકગીતાનું સાહિત્ય તે વખતે વિના જમાનામાં ધણું હતું. એક સ્થળે એક એવી દેશી ઉતારી છે; જેમકે રાગ પર ચેા. ઢાલઃ— " સિહરાં સિહર મધુ સુરીઅે, ગઢાં વડે ગીરનારી T રાંડ્યા સિરહર રૂકમિણીર, કુયસંનદ કુમાર રે કંસાર મારણ આવિને રૅ પલાદ ઉધારણુ રાસ રમણુ ર આવ્યા બિર આજ્યા ઘર આજ્યા, હૈ। રાંમ રાંમજી ધરિ આન્ત્યા—એ દેશી. આ પરથી કવિતી અગાઉનાં કામ્યા હતાં તે પૂરવાર થાય છે. સારઢ દેસ સાહામણા સાહેલડી ? દેવાં તા નિવાસ-એ ગજસુકુમાલનીચે ઢાલોયાની ' દેશી એક સ્થળે કહી છે અને ખીજે સ્થળે સુબાહુ સધીની ઢાલ કહી છે તે પરથી ગજસુકુમાલ પર ચાર ઢાલવાળુ કાવ્ય તથા સુબાહુ સંધિ એ કવિના અગાઉનાં અન્ય કવિએ રચેલાં સુપ્રસિદ્ધ કાવ્યેા હતાં તે સિદ્ધ થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ કવિ પોતે જોડેલાં કાવ્યોની પહેલી કડીની દેશી તરીકે પણ બીજા પિતાનાં કાવ્યમાં મૂકી છે તે પરથી એમ સિદ્ધ થાય છે કે પિતાની દેશીઓ પર પણ પિતાને મહ હતા. દાખલા તરીકે સીતારામ પ્રબંધમાં– (૧) પ્રત્યેક બુદ્ધની બીજા ખંડની આઠમી ઢાલ. (૨) સુણો ભવિક ઉપધાન કહ્યા વિણ કિમ સૂઝે નવકાર. -એ સ્તવનની ઢાલ (આ ઉપધાન સ્વ. પિતાનું છે) (૩) રાગ બંગાલેઈમ સૂણું દૂત વચન, કેપીએ રાજ મન્ન -એ મૃગાવતીની ચોપઈની બીજા ખંડની દશમી ઢાલ, (૪) રાગ ધન્યાગિરી–સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણો એક મીઠી–એ સંવાદ શતકની બીજી ઢાલ (આ સંવાદ શતક તે દાનશીલ તપ ભાવના સંવાદ પર ચઢાળીયું સ્વરચિત છે તે) (૫) શ્રેણિકરાય હુરે અનાથી નિગ્રંથ (અનાથી પર સકાય) (૬) આદરજીવ ક્ષમા ગુણ આદર (ક્ષમાબત્રીશી) (૭) હવે રાણી પદમાવતી જીવરાશિ ખમાવે. (પ્રત્યેક બુદ્ધ રાસ) વગેરે વગેરે અનેક ઉદાહરણ છે.. રસાલંકાર જ કાવ્યનું લક્ષણ છે? રસાલંકારવાળું કાવ્ય લખનારને જ કવિ કહેવાય એ નિયમ સર્વાશે ગ્રહણ કરી ન શકાય. રસાલંકારવાળું કાવ્ય કરવું શ્રમસાધ્ય છે અને તે પંડિતને માટે-વિદુર્ભાગ્ય થાય છે. જે સહજ સરલતાથી અખંપણે વહેતા ઝરાની માફક સ્વાભાવિક સરલતાથી સિકભાવ અર્પતી કવિતા છે તે કાવ્ય નથી એમ કેમ કહી શકાય ? આવી કવિતામાં ચરિત્રવિષયક ગ્રંથમાં ચારિત્રનાયકનું રસાળ અને ચિત્તવેધક કથાનક સુરસરીતિથી કવિએ વર્ણવેલું હોય છે ત્યારે માનવી વૃત્તિના ભિન્નભિન્ન દયે વાચકની હપટ્ટિકા પર આબેહબ આલેખવાનું અમોઘ - - - Page #128 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સામર્થ્ય કવિનું સ્થળે સ્થળે જગુાઇ આવે છે. ભયપ્રદ યુદ્ઘસ ગ્રામ, રમ્ય સુરમ્ય સ્થાને, રાજ્યાભિષેકના પ્રસંગે, અને નગરશાભાના અપ્રતિમ દેખાવે એ સર્વનાં વર્ણન મનેાહર રીતિથી કરેલાં હૈાય છે. આમાંના કેટલાંક વર્ષોંને આ કવિનાં આપણે અગાઉ જોઈ ગયા. વિશેષ હવે પછી જોઇશુ. પ્રકૃતિ પર કાવ્યા. પ્રકૃતિનું સૌથ કવિ જે આંખથા જોઇ શકે છે તે પ્રકૃતસામાન્ય જતા જોઇ શક્તા નથી. પ્રકૃતિના વિવિધ દેખાવ જોઇને સુંદર રાબ્દ રચનાથી તેનું વન કરવામાં કવિને ભાવ વહે છે અને તે ભાવથી સોદય બેધ કરતા કવિ વિશેષ આકર્ષક બને છે. આપણા જૂના સાહિત્યમાં બહુ સુન્દર કવ્યા આ સંબધી મળતાં નથી, છતાં સામાન્ય એવા કં નમુનામે મળી આવે છે:વસ’વિહાર તેણે અવસરે સાહામણું, આયે માસ વસત, સુર'ગાં ખેલાં. રસિયા ખેલે બાગમે, ગાયે રાગ વસંત, સુરંગાં ખેલણાં. એલસરી જાઇ જૂઇ, કુંદ અને મુચકુંદ,– ચંપક પાંડલ માલતી, ફૂલી રહ્યાં અરવિંદ દમણે! મ મેાધરે, સબ ફૂલી વનરાય – એક ન લી કેતકી, પીયુ વિષ્ણુ તું ન થાય— આબ મેાયા અતિ ધડ઼ા, મજર (મજરી) લાગી સાર, કાયલ કરે ટહુકડા, ચિહું દિશિ ભમર ગુંજારજીગબાહુ રમવા ચલ્યા, મયણૉહા લૈ સાથ,બાગમાંહિ રમે રગણું, ડર્ફે ધર્યું નિજ હાથનિલનીર ખડે! ખલી, ઝીલે રાજ મરાલ,પ્રેમદાસું પ્રેમે રમે, નાખે લાલ ગુલાલ Page #129 -------------------------------------------------------------------------- ________________ ભજન ભક્તિ યુતિ ભલી, કરતાં થઈ અવેર,રાત પડી રવિ આથમે, પ્રસયો પ્રબલ અંધેર. નિર્ભય ઠામ જાણી રહ્યો, રાતે બાગ મઝાર - કેલીપર સૂતે નૃપ, થેડે પરિવારચોથી ઢાલ પૂરી થઈ, મુંબખડાની જાતિ, સમયસુંદર કહે હવે સુણો, રાતે હશે જે વાત –નમિરાજા પ્રત્યેક બુદ્ધ રાસ રમ સં. ૧૬૬૨ વસંતવર્ણન એહવું માસ વસંત આવીઉં, ભોગી પુરૂષ મન ભાવીકું, રૂડી પરઈ ફલી વનરાઈ, મહકે પરિમલ પુવી ન માઈ. સખર ઘણું માર્યા સહકાર, માંજરી લાગી મહિકે સાર, કઈલ બઈડી ટીકા કરે, શાખા ઉપર મધુર સ્વરે. છયેલ છબીલા નર છોગાલ, ગાઇ વાઈ બાલ ગોપાલ, ચતુર માણસને હાથે ચંગ, મેઘનાદ વાજઇ મિરરંગ. ફૂરાં ગીત ગાઈ ફાગનાં, રસિક ભેદ કહઈ રાગનાં, ઉડે લાલ ગુલાલ અબીર, ચિહું દિસિ ભીંજાઈ ચરણ ચીર. નગરમાંહિ સહુકે નરનારિ, આણંદ ક્રિડા કરેઈ અપાર, લતી રામગિરિ એ ઢાલ, સમયસુંદર કહે વચન રસાલ. –પ્રિયમેલક રાસ, ર. સં. ૧૬૭ર. કવિ પિતાના સમયનું પ્રતિબિંબ છે. કવિ એ પિતાના સમયનું ચિત્ર નજર આગળથી દૂર કરી શકતો નથી. કલ્પનાના અંતટ પર ખેંચેલાં ચિત્રો કે આદર્શ ભાવનામાંથી ઉતારેલાં પાનાં આલેખને વાણમાં ચિતરતી વખતે કવિ આસપાસની પરિસ્થિતિ થેડે વખત ભૂલી જાય, તો યે સંપૂર્ણ રીતે પોતાના સમયની Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાંથી સંપૂર્ણ રીતે કવિ મુક્ત થઈ શક્તો નથી. પ્રચલિત કથાઓ કે શાસ્ત્ર-પુરાણની દંતકથાઓને સ્વભાષામાં, કવિતામાં, અવતારતીવેળા આખ્યાનક કવિઓથી સ્વસમયની સ્થિતિ કદિ વીસરાતી નથી. આખ્યાનેને હેતુ રસ અને બોધ આપવાનો છે અને તેથી મનુષ્યઆત્માની સ્વાભાવિક પ્રેરણ–(ideal)ને વ્યાપકરીતે અંત સુધી અખંડપણે આપવામાં ભાવનામય–આદર્શમય કવિઓ ચીવટથી વળગી રહે તેવું આખ્યામાં સ્વાભાવિક રીતે હેતું નથી. આટલું છતાં આખ્યાનમાં માત્ર હકીકતો કહી જવી એટલું જ કાર્ય કવિનું નથી. તેમાં તેને પ્રેરણામ ભાવના સાથે વસ્તુસ્થિતિના ચિત્રકાર(realist) થવું પડે છે. રાસાએ એ મુખ્યપણે આખ્યાનો છે-કથાવણને છે. તેના રચનાસમયનાં આચાર, વ્યવહાર અને રહેણુ-કહેણીની વાતે તેમાં પ્રવેશ પામે છે તેથી તે સમયનું થોડું ઘણું સામાજિક જ્ઞાન પણ થાય છે. આ કવિએ દુમુખરાજા (પછીથી પ્રત્યેક બુદ્ધ) ની પટરાણ ગુણ મલાને સાત પુત્ર થયા છતાં પુત્રીની ઈચ્છા થઈ તે હકીક્ત લઈને કેટલીક સ્ત્રીઓ સામાન્ય રીતે અતૃપ્ત હોય છે તેના પર એક ઢાળ તેને પ્રબંધમાં રચી અને ખાસ કરી છેવટે ગુજરાતી સ્ત્રીઓને માટે તે હકીકત લાગુ પડે છે એવું જણાવી કવિ અંતે ટાણે મારે છે કે પિતાનું કહેવું સાચું છે કે નહિ તે જાણવું હોય તો ગૂજરાતી લેક પૂછજ્યારે, તે કહેશે તતકાલ !' તે ઢાલ નીચે પ્રમાણે છે – અતૃપ્ત સ્ત્રી આ કામિની તૃપ્તિ ન પામે કેમ, રઢ લીધી મૂકે નહી રે, પગ પગે નવનવા પ્રેમ –-આ કામિની, જનમથી માયા કેવી રે, શીખે ઘરનું સૂત્ર, દુલડી રમતી કહેરે, એ મુજ પતિ એ પુત્રરે – દેહ સમારે દિન પ્રત્યે રે, શીખી નાણુ વિજ્ઞાણ, અણખ અદેખાઈ કરે રે, ગાયે ગીત મેં (ત્રિયનાં ) ગાન – Page #131 -------------------------------------------------------------------------- ________________ (૬૮) આરાધે કુલદેવતા રે, વિનતિ કરે વારંવાર, ગોરીગણ ગેરી રમે રે, ભલે હેજે ભરતાર રે– પરણું પણ રહે પૂછતી રે, વશીકરણ એકાંત, કિમહિ પિયુડો વશ કરું રે, પૂરું મનની ખાંત રે– સુખ પામે ભરતારનું રે, તો પુત્ર વાંછે નાર, પુત્ર પાંખે કહે કામિની રે, કાંઈ સર કિરતાર રે– પુત્ર પરણાવું પ્રેમશું રે, વદ્દ દેખું એક વાર, ગાદ ખેલા પતરા રે, સફળ કરું અવતાર રે–– બાલક પીડા ઉપજે રે. પ્રાર્થે ઉગમતે સૂર, ખેત્રપાલેં ભમતી રહે રે ઢેલે તેલ સિંદૂર રે– પુત્ર પ્રમુખ સુખ ઉપનાં રે, તોપણ જીવ ઉદ્વેગ, ગુણમાલા રહે સુરતી રે પુત્રી ન પામી એક રે– ચેરી ન બાંધી આંગણે રે, તોરણે નાવિ જાન, સિત જમઈ ન પાંખીયાં રે, તે જગ્યું અપ્રમાણુ (કુણ જ્ઞાન) રે– હાથ મુકાવણ હાથીયે રે, કે ઘડા કે ગામ, જમાઈ ન દીધે દાયજો રે, તે ધન કહે (કહે) કામ રે– ધનતન (ઘતણ) સલી નારીને રે,સહુજ સદરે એહ, પુત્ર થકી પણ વાવડો રે, નવલ જમાઈ ને ડરે – માન્યા ઈચ્છશું માનણ રે, દેડિ દેવા જાય, દોડધાવ કરતા થકાં રે, કિશું મે પુરો થાય રે–– સમયસુંદર કહે મેં ભણી રે, એસીપરે ત્રીજી દ્વાલ, ગુજરાતી લોક પૂછજો રે, તે કહેશે તતકાલ. (દુબહ નામના બીજા પ્રત્યેક બુદ્ધનરાસ. ) નમિરાજ ઋષિ નામના ત્રીજા પ્રત્યેક બુદ્ધના ચરિત્ર પરના રાસમાં કવિ પહેલાં સુદર્શન નામના નગરનું વર્ણન કરે છે તેનો મુખ્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ ( * ) ભાગ જે આગ્રા નગરમાં કવિ તે રાસ રચી રહ્યા છે તેનું જ વધુન કરતા હાય તેમ જણાય છે. આગ્રામાં રચના સમયે (સં૦ ૧૬૬૨) મટ્ઠાન્ અકબર સ્વગસ્થ થયા પછી જહાંગીર બાદશાહ થયા હતા. મેગલ સલ્તનતના દરખારે। અને તેની રાજધાની કેવી હાઇ શકે તેનું કંઇક વર્ણન સુન નગરના વર્ણનમાં કવિએ મૂકેલું છેઃનગર વન જંબુદ્રીપ સાહામણા, ક્ષેત્ર ભરત રસાલ, દેશ અવંતી દીપતા, કદી ન પડે દુકાલ. નગર સુદર્શન અતિ ભલું, બહુ ઋદ્ધિ સમૃદ્ધિ, વારૂ વસે વ્યવહારીયા, દ્રેશ દેશ પરસિદ્ધ-નગર૦ ઉચાં મંદિર માલીયાં ઉંચા રાજ પ્રાસાદ, દંડ ઉપર ધ્વજ લહલહે, કરે સ્વગશુ વાદ. અંતેર જાણે અપરા, ઇંદ્રે મૂકી આણી, દૈત્ય થકી ડરતે થકે, નિર્ભય ઠામ જાણી. કિડાં કણે રાજસભા જડી, મહેતા પરધાન, શેષ સેનાપતિ ત્રવી, ખાજા તે ખાન. કિહાં કણે છત્ર ધરાવતા, એ ભૂપાલ હુકમ ચલાવે આપણા, માને આલ ગોપાલ. કિહાં કહ્યું ભૂપ આગળ ભલા, વઢે જેડીમલ, હુશીયાર રહે હવે રામલા, વાહે વલી ગાલ, કિડાં કણે શુઢ ઉલાલતા, ઝરતાં મારિ, સુંદર શશિ સિ ંદૂરીયા, ધમે દરબાર. કહાં કણે ધાડા જીલમતી, સેાવન જડિત પલાણુ, તાજા તે હીંસતા, દીસે દીવાણુ. કિહાં કણે વલી પાયક લડે, સામે હથિયાર, એક વાહે ધા એકતે, એક ઢાલણહાર. Page #133 -------------------------------------------------------------------------- ________________ (૭૦) કિહાં કણે ઘડીયાલાં ઘડી, વાજે વારંવાર, કાલ જણાવે લેકને, રહેજે હુશિયાર. કિહાં કણે વલી નેબત તણું, વાજે નીશાણ, જાગો જાગો ધર્મ કરો, લેકને કરે જાણ. કિહાં કણે કનક રૂપ તણી, પડે તિહાં સંકશાલ, ગંજ ખજાના ઉપર રહે, બહુત રખવાલ. કિહાં કણે બેઠા ચઉતરે, કાજી કેટવાલ, ઝગડે ભજે લોકને, ન લીધે લાંચ વિચાલ. કિહાં કણે દોશી કાપડા, વેચે પટકૂલ, જેમ તેમ સાટું મેલવે, લાલ વાતુલ, કિહાં કણે બેઠા જવાહરી, જવાહર લેઈ જોય, મતી માણક લાલડે, લાભ પામે સોય. કિહાં કણે માંડયાં કદઈએં, સુખડી બહુ હાટ, ગુંદવડાં પૈડા ભલે, દીઠે ગલે દાઢ. કિહાં કણે સખરા સુરહીએ, ચુઆ ચંપેલ, મહમહતા માંડ્યાં ઘણાં, મઘરેલ ફૂલેલ. કિહાં ઘટા રણકે દેહરે, જિનબિંબ વિચિત્ર, શ્રાવક સ્નાત્ર પૂજા કરે, કરે જન્મ પવિત્ર. કિંહ વલી સાધુ ને સાધવી, બેઠાં પિશાલ, વે ભવિયણને દેશના, વાંચે સૂત્ર રસાલ; કિહાં ભલે આંક ભણે ઘણા, નીશાલે બાલ, છ દુ બાર મુખે કહી, ધડો દે તતકાલ કિહા કાળ મુલ્લાં પઢે, કિતાબ કુરાણ, કિહાં વલી બ્રાહ્મણ વેદીયા, ભણે વેદ પુરાણ. કિહાં બજાર બાજી પડે કિહાં ગીત ને ગાન, કિહાં પવાડા ગાઇ, કિહાં દીજે દાન Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧ ) કિાં વલી નગરની નાયકા, બેઠ્ઠી આવાસ, હાવ ભાવ વિશ્વમ કરી, પાડે નર પાસ. કિંતુ વી મેાતી પ્રેાઇચે કહાં ક્રટિકતી માલ, કિહાં પરવાલાં કાઢીયે, હીંગલા હરિયાલ. કિહાં ધાનના ઢગ માંડીયા, કહાં ખાના ગજ, કહાં ઘી તેલ કૂંડાં ભર્યા, કહાં કાષ્ટના પુંજ, ચકરાથી ચટા ભલા, ભલી પેાલ પ્રાકાર, ભલી બાજાર ત્રિપોલિયા, ભલા સર્કલ પ્રકાર. નગર સુદર્શન વર્ણન, એ પહેલી ઢાલ, સમયસુંદર કહે હવે કહુ, તિહાં કાણ ભૂપાલ આમાં ખાજા, ખાન, કાળ, કાટવાલ, જવેરી. ટકશાલ, ઘડિયાલ, સરૈયા ( અત્તરવાળા ), મુલ્લા-કુરાન, નિયકા વગેરેને સ્થાન આપ્યુ છે, તેમ જ ભૂપાલ પણ જહાંગીરી હુકમવાળે! ( હુકમ ચલાવે આપા, માતે બાલ ગોપાલ ) વહુબ્યા છે એટલું જ નહિ પણ જેને મલ્લુબાઈ, પટ્ટાબાજી, હાથી ને ઘેાડાના ખેલેા પસંદ છે એવુ' જણાવ્યું છે તે જહાંગીર બાદશાહને લાગુ પડે છે. મેટી ડિયાલ અકબર બાદશાહના વખતમાં દાખલ થઇ હતી તેને પણ ઉલ્લેખ કર્યો છે. ચપક શ્રેષ્ઠીની ચાપઈ સ૦ ૧૬૯૫ માં કવિએ રચી તેમાં થા પ્રસ ંગમાં દુકાલનું વર્ણન કરતાં કવિ પાતાના સમયમાં સ૦ ૧૬૮૭ માં પડેલા દુકાળનું વન ટાંકે છે;— દુકાળનું વણ ન—— તિણિ દેસ હિવ એકદા પાપી પડયઉ દુકાલ, બાલ વરસ સીમ બાપડા, કીધા લેાક કરાલ. વિ મત પડયા એડવ, કાલ મહા વિકરાલ, જિણિ વિચ્છેદ્યા માબાપ સુત, ભાગા સમલ ભૂપાલ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૭૨) ખાતાં અન્ન ખૂટી ગયા, કીજઈ કુણ પ્રકાર, ભુખ સગી નહી કેહની, પેટ કરઈ પોકાર. સગપણ કોઈ ગિશુઈ નહીં, મિત્રાઈ ગઈ ભૂલ, કેક દાવિ માંગઈ કરે, તઉ માથઈ ચઈ સલ. પ્રાણ મૂકિ વડ માણસે, માંગવા માંડી ભીખ, તે પણિ કે આપઈ નહી, દુખીએ લીધી દીખ. કે બઇયર મૂકી ગયા, કે મૂકી ગયા બાલ, કે માબાપ મૂકી ગયા, કુણું પડઈ જ જાલ. બાપે બેટા વેચીયા, માંટી વેચી બયર, બયરે માટી મૂકીયા, અન્ન ન ઘઇ એ બયર પરદેશ ગયા પાધરા, સાંભળ્ય૩ જેથિ સુગાલ, માણસ સંબલ વિણુ મૂઆ, મારગમાંહિ વિચાલ. ગઉખે બઠે ગેરડી, વીંઝણે ટેલતિ વાય, પેટનઈ કાજિ પદમિની, યાચઈ પરઘરિ જાઈ. ભોજન અમૃત જમતા, ખાતા દ્વાખ અડ, કાંટી ખાઈ કોરડી, કે ખેજડનાં છોડ. જાતીયાં દેખી જમતા, ઊભા રહતા આહિ, તે તરે ભાવ તિહાં રહ્યા, જિમતા જઈ કમાંડ, દેવ ન પૂજઈ દેહરઈ, પડિકમઈ નહીં પિસાવા, સિથિલ થયા શ્રાવક સહુ જતી પડ્યા જ જાલ. રડવડતા ગલિએ મુઆ, મડા પડયા ઠામ ઠામ, ગલોમાંહિ થઈ ગંદગી, ઘઈ કુણ નાંખણ દામ. સંવત સોલ સત્યાસિયઇ, તે દીઠઈ એ દીઠ હિવ પરમેશ્વર એહનઈ, અલગઉ કરે અદીઠ. હાહાકાર સબલઉં હુઅ, દીસઈ ન કે દાતાર, તિણ વેલા ઊઠયઉ તિહાં, કરિવા વલી ઉદ્ધાર. Page #136 -------------------------------------------------------------------------- ________________ (૭૩) | હવે આપણે જોશીનું વર્ણન જોઈએ:– ઢાળ દસમી-કપૂર હુઈ અતિ ઉજવું છે. એહની. રાગ કેદાર ગોડી. ૨૫ કીધું બ્રાહ્મણ તણું રે, ચાલ્યઉ નગર મઝારિ હાથે લીધું ટીપણું રે, વાંચઈ તિથિ નઈ વાર. -જેસીયડઉ જાણુઈ જોતિષ સાર, એતઉ નિમિત્ત પ્રકાશઈ અપાર–જેસિયઉ૦ સ્નાન કરી તટની જલઈ રે, ઢલતા મુક્યા કેસ, માથઈ બાંધ્યું ફાલોયું રે, વારૂ બણાયઉ વેસ–સિવ તિલક કીધું કેસર તણું રે, વિચિમાંહિ નખસું ચીરિ, અદભૂત આઠ બિહુ ગમાં રે, સુંદર ચક્ર સરીરિ–જે. ઘેલું ખીરોદક ઘેટીયું રે, જોઈ સુવિસાલ. હરિ વિષ્ણુ હરિ વિષ્ણુ મુખિ જપાઈરે, તુલસીની જપમાલ–જે. ૪ હેમકમંડલુ હાથમાં રે, નીર ભરઉ નિન જાણિ, વેદ ભણુઈ મુખિ વેદીયરે, કહઈ સહુનઈ કલ્યાણજે. ભમત ભામાં ઘરિ ગયઉરે, દીઠી કુબજા દાસ, સુંદર ૨૫ સરલ તનૂરે, તતષિણ કીધું તાસિ–જે. અચરિજ દાસી ઉપનું રે, કીધું ચરણ પ્રણામ, પૂછ્યું કેથિ પધારસ્વઉ રે, જમરૂં ભોજન કામ ?—જે. સત્યભામા મુઝ સામિની રે, આવઉ તસુ આવાસિક મોદક મીઠો આપજ્યું રે, દેસ્યઉ મુઝ સાબાસિ–-જે. વિપ્ર બાહિરિ મુકિ માંહિ ગઈ રે, દેસિ ભામા પાસિ, દીવ્ય રૂપ નવિ ઉલષીર, હિય વિમસિ વિમાસિ––જે. કુબજા દાસી હું તુમહ તણું રે, કહી બ્રાહ્મણની વાત, દઉડિ તેડી આવિ તેહનઈ રે, સિદ્ધ પુરૂષ સુવિખ્યાત-- Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪) વેદ ભણુંતઉ આવીયઉ રે, દીધઉ આસિરવાદ, ભામા ઊઠે ઉભું થઇ રે, પ્રઝુમ્યા ચરણુ પ્રસાદ--જો॰ ભામા ભગત ઇમ ભણુઇ રે, એક કે` અરદાસ, રૂકર્માણનું રૂપ યડું રે, મૂઝથી અધિક પ્રસાદ-જો તિણિ તેઢુનઇ માનઇ ધણું રે, કૃષ્ણજી કેંત મુરારિ, અધિક રૂપ કરિ માહરૂ ?, મનિસ્ તુમ્હે ઉપગાર-જોચિત્ત ઉત્તરઇકતનુંરે, રૂકમણથી એક વાર, તણે હું જાણું માહરૂ રે, જીવિત સફલ સસાર--જો વિપ્ર કહિ વિધિ છઈ ધણી રે, તે જરૂ સ` કરસ, તઉ રૂપ થાસ્યઇ તેહવું રે, દ્વેષી વિસમય ધરુસિજો જે કડા તે સ્વામી હું કરૂ ?, વેગિ મ લાયક વાર, મસ્તક મુંડ તું આપણું હૈ, આત્રણ વિ ઊરિ––જો ખંડિત દંડિત અતિ જર્યા રે, પહરી પુરાંણાં ચીર, મસ્તક મુખ આંષિ મસિ ધસીરે, સવલુ લેપિ શરીર--જો જિમ કહ્યું તિમ ભામા કર્યાં રે, અથી ન દેખઇ દાખ, દીસઇ રૂપ બીહામણું રે, જાઈ ભૂત પ્રદેોષ-જો ફૂડ મુડ સ્વાહા ફ્રુડ ખુડ સ્વાહારે, અડે।તરસ વાર, મંત્ર ગુણે અપેાલતી રૅ, હાસ્યઉ રૂપ અપાર---જો ભામા હુ ભુખ્યા થયરે, ભેાજન ઘઇ ભરપૂર, ખઇસાય વિપ્ર જમાડવારે, પ્રીસ્યા બહુ ધૃત પૂરતૅ--જોપ્રીસ્યા લાડુ ષાજલારે, વીવાહના પકવાન, નિરષતા સવિ નીવ્યાં?, અચરજ એ અસમાન—–જો રે રે વિપ્ર તું કૂણુ છછ્યું રે, ત્રિષતિ ન પામઈ કિમ, ઊંઠ ઊંઠે તુ ઇંડાં થકીરે, પભઇ દાસી એમ-જો ---સ’૦ ૧૬૫૯ માં રચેલ સાંબપ્રદ્યુમ્ન રાસ લખ્યા સ૦ ૧૬૫૯, આમાં બ્રાહ્મણ જોશીનું કેવું તદ્રુપ ચિત્ર આપ્યું છે ! તે હાલના . ૨૨ હ . . ૧૧ ૧૨ ૧૩ ૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ (૭૫) જોશી સાથે સરખાવવા જેવું છે. તેવી રીતે ચીતારાનું આબેહુબ સ્વરૂપ કવિએ પિતાના એક અન્ય રાસ-બે હજાર વર્ષ પર થયેલી મૃગાવતી પરની ચોપાઈમાં આળેખ્યું છે તે અત્ર નીચે આપવામાં આવે છે. તેમાં કવિ પિતાના સમયની સ્થિતિ ભૂલી શકતું નથી. જે ચિત્ર ચિતારએ દર્યા છે તેમાં રાતાં મેં અને ચુંચી આંખવાળા ને માથે મેટા પાઘડા વાળા તિરંદાજ મુગલ અને કાબલી, કાળા હબસી, પાંડુવર્ણ પઠાણ, કુરાન કિતાબ વાંચતા બુઢા કજીનાં ચિત્ર મૂકયાં છે, એટલું જ નહિ પણ માથે મેટા ટેપ ઘાલનાર ને કોથળા જેવાં ઢીલાં સુંથણ (પાટલુન) પહેરનારા છેડતી કરતાં કોપાયમાન થનાર ફિરંગીઓને પણ બાકી રાખ્યા નથી. આ અકબર--જહાંગીરના સમયમાં વેપાર અર્થે જુદે જુદે સ્થળે કાઠીઓ નાંખનાર અંગ્રેજો–પોર્ટુગીઝ છે. આમ કરી કવિએ સમય વિરોધને દોષ હેરી લીધું છે અને એવે કાલ વિરોધ ઘણે સ્થળે દેખા દે છે, તેનાં દૃષ્ટાંત ત્રણેક અગાઉ અપાઈ ગયાં છે ચતુર ચિતાર ખંડ ર જે ૫ મી ઢાળ રાતડીયાં રમીનઇ કિહાંથી આવીયારે– એ દેશી–રાગ પરજીઓ. સકલ ચોટારામાંહિ સુંદરૂ રે, નિપુણ છઈ જેહનું નામ રે, રાજમહલ દીધે તેહનઈ રે, વારૂ કરવા ચિત્રામર - --ચતુર ચીતારા રૂપ ચીતર રે. ચતુર ચીતર રૂપ ચીતર રે, રાજમહલ તણું ભીતિ રે, ન્યાન વિન્યાને નવાં કેલવઈ રે, રજવા રાજાનૂ ચીતરે– ચતુર ચઉદ સુપન પહિલાં ચીતર્યા રે, ચીતર્યા આઠ મંગલીક રે, રામ સીતા રૂપ ચીતર્યા રે, લષમણ રામ નજીક રે – ચતુર૦ વળીરે વાનર હનુમત ચીતર્યા છે, જેનું લાંબું પુંછરે, રૂ૫ વિશિષ્ટ તણું ચીતયું રે, મોટી ડાઢી મોટી મુંછ - ચતુર Page #139 -------------------------------------------------------------------------- ________________ (sk ) ટ્- ચતુર॰ ચતુર્॰ ચૈતુર ચતુર ચતુર રૂપ લખ્યું રાવણુ તણું રે, દસ માથાં ભુજ વીસરે, ષડંગ ચંદ્રહાસ તે હાથમઇ રે, શ્રવણુ નાણુ જસ વીસરે ઇશ્વરનું રૂપ ચીતયું રૅ, અહિ આભરણુ રૂડમાલરે, ચંદ્રકલા ગગા સિરઈ રે, વૃષભ વાહન કરે કાલ રૂપ બ્રહ્માતણું ચીતયું રૅ, ચતુર્મુખ બુઢ્ઢો જટાલરે, હાય માઁડલ જલ ભર્યું રે, જતેાઇ જપમાલ રૅ રૂપ લિખ્યું શ્રી કૃષ્ણનું રૅ, મુરલી મનેહર શામ રે, શંખ ગદા ચક્ર હાથમઇ રૅ, ચતુર્ભુ જ અતિ અભિરામ ફૈચંદ સૂરજ નવગ્રહ ચીતર્યા રે, ચીતર્યુ. ગણેસનું રૂપ રૅ, પેટ મોટું સુડિ ગજ તણી ૐ, ઉંદર વાહન અનુષ રૅભલા ખઈ ભારડ પબી ચીતર્યા ૐ, એક ઉદર ગાડિ દેય રે, શ્રુતિ ભષ લ જીજુ રે, જીવ જુદા ખેઊ હાઇ રેગરૂડ મયુર સુક સારિકા હૈ, પખી રૂપ અનેક રે, નિપુણ ચીતારઇ સલાં ચીતર્યા રે, વાર જાંણ વિવેક ફૈમુગલ કાખલી ચીતર્યા ?, મુખ રાતા ચુચી આંષિરે, માથઈ મોટા પાધડ દૂમણા રે, તે જાણુર્ણ તીર નોંષ રૅરૂપ ફ્ગી ચીતર્યા રૅ, માથઈ મોટા ટોપ ૩, ઢીલા પહિરઇ સૂંથણુ કાથલા રે, છેડયા કરઇ બહુ કાપ રેપંચવરણ આભાં ચીતર્યા રે, ચીતર્યો પેલિ પાગાર રે, ચતુર ચીતારા જાણપણુઇ ધણું રે, ચીતર્યા સલ પ્રાકાર ફૈહુબસી કાલા અતિ ધણું અે,પાંડુર વરણુ પાણુ રે, ગરઢા બૂઢા કાજી ચીતર્યા રે, વાંચતા કતેબ કુરા રે નિપુણુ ચીતારઇ દીઠા એકદા રે, મૃગાવતી તણા અંગૂઠ રે, વસ્ત્ર અંતર પણ પ્રગટીએ રે, કાંતિ કરી અતિ સુદ્ધ રે- ચતુર તેહનઇ અનુસારઈ સબલી ચીતરી છૅ, મૃગાવતી રાણીનું રૂપ રે, સકલ કલા આપણી કેલવી રે, કીધે! તેનૂ સરૂપ રે ચતુર૦ તુ ચતુર૦ ચતુર॰ ચતુર. ચતુર ચતુર॰ Page #140 -------------------------------------------------------------------------- ________________ સબ પ્રજા ?, કાંતિ કલા મારી માત (૭૭) ૨૫ ચીતરતાં રાંણું તો રે, સાયલિ પ મસિ બિંદ રે, ચતુર ચીતારો વિલષો થયે રે, એહ જણાવઈ દુષ દંદ – ચતુર બીજી વાર બિંદુ ભૂસીઉં રે, વલિ પડે તેણિ જ ઠામ રે, વલી રે ચીતારઈ દૂરઈ કીજે રે, એહને ઈહ નહીં કામ – ચતુર ઈમ વાર વાર તિહાં પડઇ રે, મસિનો બિંદ તે એક રે, ચતુર ચીતારઈ દૂરઈ કીઉરે, મન ધરી પરમ વિવેક – ચતુર – મૃગાવતી ચેપઈ. લ. સં. ૧૭૧૫. વીણાધારી ગાયક. હાલ પનરમ-ખંભાયતી રાગ-જેસલમેરૂ જરાઉલઈ – દેશી. સંબ પ્રભૂત્ર કુમાર ચલ્યા રે, વિદ્યાબાલ આવાસ રે, રૂપ કીધું ચંડાલનું રે, કાંતિ કલા સુપ્રકાશ રે-૧ તારે કાડડે વેદરભી, પણ કુયરીરે, મારી માતાજી, મન આસા પૂર તાહરી રે– તોરેટ ૧ ભેજક કટક નગરમાહિં ભમઈ રે, ગાય ગીત રસાલે રે, વિચ વિચિ વાયઇ વાસલી રે, એક વીણા એક તાલે રે- તોરે ૨ હા હા હૂ હૂ અવતર્યા રે, દેવ ગાયક દિવ્ય રૂપે રે, સંગીત ભેદ સમુચ્ચરઈ રે, સુંદર સકલ સરૂપે રે- તોરે ૩ સર સ્વર ત્રિણ ગ્રામસું રે, મૂચ્છના એકવીસ માને રે, સર મંડલ પૂરવું જઈ રે, ચાલીસ ને નવ તાંત રે- તોરે ૪ કોલઇ ટોલાઈ મિલઈ તિહાં રે, નરનારીના છંદ રે, દેવ વિમાન થંભી રહઈ રે, પામઇ પરમાણું રે– તરે. ૫ પામઈ સુખ સંગિની રે, વિરહણી રાહુ આરાધઈ રે, ચંદ્રવાહન મૃગનવિ ચલઈ રે, નાદિબંધો નિસિ વાધઈ રે-- તોરે ૬ કાચિત હાર પરવતી રે, અવિચ નાંખી આવઇ રે, કાચિત પ્રીય અણુપ્રીસતી રે, ઘી અણપ્રીસ્યાં ધાવાઈ રે- તરે. ૭ કચિત ગીત વિનોદિની રે, પ્રીયુ હટકી વિલખાણી રે, કચત પગને માંડણે રે, અણસુકી ઊજાણી રે- તેરે ૮ તેરે Page #141 -------------------------------------------------------------------------- ________________ (૭૮) કાચિત ધરિ ઘીનઉ ઘઉં રે, નીસરિ મૂકી ઢલતેરે, કાચિત ધાન ચૂ©ઈ ચડયઉ રે, મુગધા મૂકઈ બલતિ રે- તેરે ૯ કાચિત ન ગણુઈ નાહલઉ રે, ગાલિ દેતઉ ઊછલતે રે, કાચિત છાયલ છેડઉ રે, ઉચઉ લ્યઈ નહી રતિઉ રે.. તેરે. ૧૦ કાચિત વિણુ ગુંથાવતી રે, નીસરી છૂટઈ કેસો રે, કાચિત ભલી ભામિની રે, અરધઉ પહિરઈ વેસે રે- તોરે ૧૧ નાદઈ મેહ્યા મિરગલા રે, આપઈ આપણું સીસે રે, નાદઈ મેહ્યા વિષધરા રે, ડેલ મૂકી રીસો – તોરે ૧૨ નાદઈ મોહ્યા કૃષ્ણજી રે, નાદઈ ઈશ્વર નાચે રે, નાદઈ બ્રહ્મા વિસિ કીય૩ રે, સુરરમણલું રાઉ રે- તોરે ૧૩ નાદઈ ચિત્ત વિનાદલું છે. દુખિયા કાલ ગમાવઈ રે. નાદઈ સુખિયાં સુખ લહઈ રે, જોગી ચિત્ત રમાવાઈ રે- તોરે ૧૪ ચાર વેદ તિમ પાંચમઉ રે, એ ઉપવેદ સવાદો રે, વલિ વિસેષ વખાણીયઉ રે. નારીહન ના રે- તેરે) ૧૫ નાદ વિના સંભઈ નહી રે પંડિતનઈ મુખિ વાણી રે. માન વિના સભઈ નહી રે, જિમ રાજા પટરાણું રે- તોરે ૧૬ લવણ વિહુણી રસવતી રે, જિમતા સ્વાદ ન આપઈ રે, લેક માહિં હાંસી લહઈ રે કંઠ વિના આલાપ રે.. તેરે૧૭ દીપક રાગ દીવા બલઈ રે, અગનિ વિના તતકાલે રે, પંચમ નવપલ્લવ તરૂ રે, ઇમ સગલી રાગમાલે રે- તેરે. ૧૮ ગમતું ગાયઈ ડુંબડા રે, હોયડઈ હરષિત હાઈ રે, નરનારી મોહી રહા રે, સાંભલતાં સહુ કોઈ રે- તેરે, ૧૯ હૈદરભી વાત સાંભલી રે, તેડયા ડુંબ તુરતોરે, બાપ પુછઈ બઈરી કરી રે, ગવરાવ્ય એ ગુણવંતા - તેરે. ૨૦ પૂછયા કિહાંથી આવીઆરે, સ્વર્ગ થકી સુખવાસ રે. દ્વારિકા નગરી માંહિ થઈ રે, અમ્લે આવ્યા તુમહ પાસો રે.. તોરે ૨૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ (૭૯) કુમરી કહઈ સુત કૃષ્ણનઉ રે, જાણ કુમર પ્રજુનો રે, સબ કહઈ કુણુ લખાઈ રે, એહવા પુરૂષરતન્ન રે- તેરે. ૨૨ કુમરી મન મેહઉ ગુણે રે, રાગ ધો પરછજો રે, જઈ પરણું તઉ તેહનઈ રે, નહિ તરિ અગનિ સર રે- તરે. ૨૩ એહવે ગજ આલાનથી રે, છૂટલે કરછ વિના રે, કુણ નર ઝાલઈ તેહનઈ રે, જઈ ન સકઈ કે પાસે રે- તેરે૨૪ રાજા પડઉ વગાડી3 રે, જે હાથીનઈ ઝાલાં રે, રાજા રજ્યઉ તેહનઈ રે, જે માગઈ તે આલઈ રે- તોરે ૨૫ ઢાઢી ઢંઢેરો છગ્યઉ રે, લેક અચંબઉ આણુઈ રે, ગાઈ ગજ વસિ આણીય રે, સહુ સાબાસી વષાણુઈ રે- તેરે. ૨૬ માગ૩ માગઉ માંગણ૩ રે, પૂરું મુઝ પ્રતિન્યા રે, રાંધણહારી કોઈ નહીં રે, ઘઉ વિદરભિ કન્યા રે- તેરે. ૨૭ રૂઠઉ રાજા ઈમ ભણઈ રે, ગામ સીમથી કાઢઉ રે, નગર વિટાબ્લ્યુ ડુંબડિરે, એ ભાંજે આષાઢઉ રે– તોરે ૨૮ ગાયણ ગામ બાહિર ગયા રે, રાજાનું નહિ રડે રે, સંબ કહઈ પ્રજનનઈ રે, વિદ્યાબલ કાંઈ ફેર રે- તેરે ર૯ –સાંબ પ્રદ્યુમ્ન રાસ, આ સં. ૧૬૫૯; લખ્યા સં૦ ૧૬૫૯. મૃગાવતીનું રૂપવર્ણન. બીજી ઢાળ નાયકાની, રાગ કેદારે. તસ ધરણી મૃગાવતી રે સુંદર ૨૫ નિધાન રે, મૃગાવતો ચેડાની સાતે સતી રે, એક એકથી પરધાન રે, મૃગાવતી રૂપલ્લા ગુણ રૂડો રે લાલ, રૂડું સીલ આચાર રે, મૃગાવતી ૧ શ્યામ વેણી દંડ શોભતાં રે લાલ, ઉપર રાષડી ઊપરે, મૃ૦ અહિરૂપ દેષણ આવી રે લાલ, મસ્તકિ મણિ આપરે, મૃ૦ રૂ૫૦ બિહું ગમ ગૂંથી મીંઢલી રે લાલ, બાંધે તિમિર મિથ્યાત રે, મુ. વિચિ સઈ સીંદુરીઉં રે લાલ, પ્રગટયો ધરમ પ્રભાત, મુ. ૨૫૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) મૃ॰ રૂપ૦ મૃ શાંશ લ ભાલ ત્યા થકા રૅ લાલ, સેવઇ ઇસર દેવ છૅ, મૃ॰ ગંગાતટ તપસ્યા કરઈ રૅ લાલ, ચિંતાતુર નિતમેવ રૅ. નયન કમલ લ પાંખડી અે લાલ, અણીઆલી અનૂપરે. હિવ વધતી હટકી રહી ? લાલ, રૃષિ શ્રવણુ દઇ ૩પ રે. નિમલ તીષી નાશિકારે લાલ, જાણે દીવાની ધાર રે, *ાલિમા કા દીસઇ નહીં રે લાલ, ન લઇ સ્નેહ લગાર રે, સ્મૃતિ રૂડી રદનાવલી રૅ લાલ, અધર પ્રવાસી વિચાર ૐ, સરસતિ વદનકમલઇ વસઈ લાલ, તસુ મેતિણુકી માલરૅ, મુખ પુનિમના ચંદલા રૅ લાલ, વાણુ અમૃતરસ ભાવ રે, ક્લક દોષ દૂરઇ કાઉ રે લાલ સીલ તઇ પરભાવ રે, કડ કાલિથી રૂડા રે લાલ, તે તેા એક વસત રે, એ બારે માસ સારિષા રે લાલ, રૂપઇ ફેર અનત રૅ, કુ'અલી (કુમળા) બાંહ કલાચિકારે લાલ, કમલ સુકામલ હાથરે, મૃ રિદ્ધિ અનઇ સિદ્ધિ દેવતારે લાલ, નિત્ય વસઈ બઇ સાથિરે, મૃ॰ રૂપ૦ દિય કમલ અતિ ડેા રે લાલ, ધરમ બુદ્ધિ આવાસ ૐ, મૃ પ્રિંટ લિંક ત્યા કેસરી રે લાલ, સેવઇ નત્ય વનવાસ ડૅ, ચરણુ કનકના કાછિઞા અે લાલ, ઉન્નત અતિ સુકુમાલ હૈં, મૃ નખ રાતા અતિ દીપતા રે લાલ, દરપણ જિમ સુવિસાલ રે મૃ દેવ ગુરૂ ધમ રાગિણી રૅ લાલ, અતિ દાતાર ઉદાર રૅ ભર્ગત ઘણી ભરતારતી રે લાલ, સ્ત્રીના એ આચાર રે. એ બીજી ઢાલ જણાયા રે લાલ, નાયકા કેરી એહુ હૈ, મૃ સમયસુંદર કહઇ સાંભલેા રે લાલ, રાગ કેદારઇ તેહ રે, મૃ॰ રૂપ૦ ~~~ ૧૬૬૮ માં રચિત મૃગાવતી ચેપાઇ, લખ્યા સ૦ ૧૭૧૫. #મયતીના ચદ્વારા નલને સદેશ, મૃ૦ ૨૫૦ મૃ॰ રૂ૫૦ રૂપ૦ ૨૦ ૨૫૦ મૃ મૃ૦ રૂ૫૦ મૃ મૃ॰ રૂપ૦ મૃ॰ મૃ રૂ૫૦ ઢાળ પ મી ભાવનરી. હૈ! સાયરસુત સહામણેા, સેાહામણું! રે, હા સાંભલ સુગુણ સ ંદેસ હૈ! ગગનમંડલ ગતિ તાહરી, તાહરી રે, હા દ્વેષપ્રં તુ સગલા દેશ, --દ્વેષઇ સગલા દેસ. મૃ૦ મૃ॰ રૂ૫૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) ચંદલિયા સંદેશે રે કહે માહરા કેતનઈ ?થાહરી અબલા કરઈ રે અંદેસ, અબલા કરછ રે અંદેસ, નાહલીઈ વિહુણી રે તારી હું ક્યું રહું રે હે વાલમ મઈ તેનઈ વારી, વારીઉં રે, હે જાવટ રમવા તું મ જાય, હે રાજ હારી નલ નીસર્યો, નલ નીસર્યો રે, હો વનમાંહિ ગયે વિલવાય વારી રહે વનમાંહિચંદલિયા સંદેસો હા કહે માહરા કંતાઈ રેહો નલ તુઝસું હું નીસરી, નીસરી રે હે આગમ લીધે દુધ આધ હો મુઝનઈ તું છોડી ગયે, એવડે કિયે અપરાધ. ચંદલિયા સંદે હે કહે મારા કંતની રેહો સુતી મૂકી તઈ કાં સતી કાં સતી રે, હે પ્રમદા ન જાણી લઇ પીડ, હે હાથ જિને પરણી હુતી,પરણી હુતી રે હો ચતુર કણે કિમ ચીર-ચં. હો ઝબક જગી ઝરવા, ઝરવા રે, હે પ્રિય તું ન દીઠે પાસ, હો વનિ વનિ જોઉં તુનઈ વાલહા, હો વાલહા રે, હો સાદ પણિ કીધા સે પચાસ ચંદલિયા હો નિરતિ ન પામી થાહરી નાહલા, નાહલા રે, હો પગ પગ મૃગલી પણિ પૂછી, હો રોઈ રોઈ મુઈ રાનમાં રાનમાં રે, હો મહીઅલ પડી હું મુછિ– ચં. હો કીધું તઈ ન કે કરઈ, કે કઈ રે, હો પુરૂષાં ગમાડી પરતીતિ, હે વિસ્વાસ ભાગે હવ વાલહા, હો વાલા રે, હો પુરૂવાં કે પ્રીતિ- ચંદ્ર હો દષ્ટાંત થાહર નલ ! દાસ્ય, દાસ્ય રે. હે કવિયણ કેરી રે કેડિક હો પુરૂષ કુડા મહા કપટીયા, પટીયા રે, હે પરી લગાડી ડિ- ચંદ હે એહવા ચંદનું ઉલંભડા, ઉલંભડા રે હે દીધાં દવદંતી નારી, હો ચઉથી ઢાલ પુરી કરી, પુરી કરી રે, હો સમયસુંદર સુવિચાર સમયસુંદર સુવિચાર -ચંદલીયા સંદેશે રે હો કહે માહરા કંતની રે. – સં. ૧૬૩૩ માં રચિત નિલ દવદંતી રાસ, લખ્યા પ્રત. સં. ૧૭૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ (૮૨ ) કવિએ પેાતાના સ૦ ૧૬૭૨ માં રચેલા પ્રિયમેલક રાસમાં રાજકુમારને સાહસિક બનાવી સમુદ્રયાત્રા કરાવી તેનાં સાહસેા વધુ વ્યાં છે. તેની વાનગી રૂપે એક કાવ્ય લઇશું. જે પ્રતમાંથી આ ઉતારવામાં આવ્યું છે તે સ૦ ૧૬૮૦ માં લખાયેલી પ્રત છે એટલે કે રા સાલ પછી આ વર્ષે જ અને તે વળી કવિના જીવનમાં જ લખા યેલી પ્રત છે. તેથી તે વખતની ભાષાનેા નમુના પણ આ કાવ્ય પૂરા પાડશે. ભાગ્યપરીક્ષા— (ઢાલ ત્રીજી, વાલુરે સવાયે વયર હું મારૂ મૃગાવતી ચપણની એ ઢાલ, } ૩ કર્મ અમ કુમરનઇ આવીયાજી, કીયા મુઝશું પિતા મૂડી, અવહીયા જે આધા પાઇજી, ધિગ તે જનન લિ. કરમપરીક્ષા કરણ કુમર ચલ્યાજી, ધનવતી ચલી ધણી સાથી, કૃત વહેંણી કિસિ કામિનીજી, અસ્રીન પ્રોયુ ચિ. ~*કમ પરીક્ષા કરણ કુમર ચલ્યા, દેસ પ્રદેસે અચ્ચરજ દેખસ્યુંજી, ભાગ્યન` લહસ્યું ભેદ, સાજણું દૂજણુ સમક્ઝક્યુંજી, ઇમ નિ ધરીરે ઉમેદ. યત: ‘દીસઇ વિવિહચરિય' જાણિજ્ઇ સજ્જષ્ણુ દુજણુ વિસેસા, અપાણું ચ લિજ્જઇ હિંýઇ તેણુ પુહવીએ. ' આધિ રાતિ ઉઠઊજી, સુંદિર લીધી સાષિ, સિંહલસુત મડ઼ા સ!હસીĐ, હથિયાર તરારિ હાય. તુરત ગયા દરિયાન તાઇ, સમુદ્ર ચડયા સાહસીક, પ્રવહેણ ઇઅે પરીપ ભણીજી, નારિનઇ લેરે નજીક આગલ જાતાં દરિયૐ ઊભ્યેાજી, તિમ વલી લાગઉ તોફાન, આ કર્મ પરીક્ષા કરણ ઠુમર ચલ્યોજી એ દેશ વિના પછીના અને કલેએ.એ પોત:ની કૃતે માટે લીધી છે; સમયસુ'દરની કૃતિની દેડીએ ધણી પ્રસિદ્ધ થયેલી દેખાય છે. ૫ કરમ . 2 ૪ કરમ Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩) પ્રવાહણ ભાગે કોલાહલ પડય૩જી, અતિ દુખ પડયઉ આસમાન- કરમ પુન્ય સગ્ય પામ્ય૩ પાટીયેજી, ધનવતી લીધઉં આધાર, નરિ સેંતી દુખ નીસરીજી, પાઈ સમુદન પાર. ૭ કરમ અબલા ચાલી તિહાંથી એકલીજી, વસતી જા કિણ વેગ, કંત વિહેણી રૂપવંત કામિનીજી, ઉપજઈ કડિ ઉદ્વેગ. ૮કરમ નગરિ નકિ નારી ગઇજી, પેખે એક પ્રાસાદ, દંડ કલસ ધ્વજ દીપતાજી, નવલા સંખનઈ નાદ. ૯ કરમર ધનવતી પુછે કાંઈ ધરમિણીજી, કહિ બાઈ કુણઈ ગામ કુણ તીથ એ કેહનઉ, એ મહિમા અભિરામ. ૧૦ કરમ ગામ કુસુમપુર ગુણતિલઉજી, ઇદ્રપુરી અવતાર, પ્રિયમેલક તીરથ પરગડઉછ, સહુ જાણુઈ સંસાર. ૧૧ કરમ વેગિ મિલઈ પ્રિય વિડયજી, નિત તપ કરી જે નારિ ઈહાં બઠી અણુબોલતીજી, પૂરતા પૂરઈ અપાર. ધનવતી મોન વરત ધરીજી, જાઈ બઈઠી જોગધ્યાન, નાહ મિલ્યા વિણ બેલું નહી, એહ બલીયો અસમાન. ૧૩ કરમ મનગમતી ઢાલ મારૂણીજી, દુખિયાં જગાવઈ દુખ, સમયસુંદર કહઈ સુણતાં થકાંજી, સુખિયાં સંપજઈ સુખ. ૧૪ કરમ દુહા સોરઠી. કુમરઈ પણ એક કોય, લાધઉં લાંબવું લાકડઉં, તરતઉં તરતરે તોય, પારિઈ પહંતઉ પધર૩. જેહવઈ આગઇ જાય, નગર રત્નપુર નિરખીયે, ત્નપ્રભ તિહાં રાય, રાણી રતનાસુંદરી. રતનવતી બહુરૂ૫, રાજ નઈ બેટી રતન, સુંદર સકલ સરૂ૫. ભરવા આવી ભલી. રાગ આસાઉ-ઢાલ ચઉથી. (સહજિઈ છેહડ૬ દરજણિ, સહજિઈ તેહો વાલી રે, ભરજોબન માતી. એહની હાલ ૪) Page #147 -------------------------------------------------------------------------- ________________ (૪) તણ્ અવસર વાઈ તિહારે, દ્રઢેરાના ઢાલ, ચરાસી હૂંટ ભમ, ખેલઇ વિલ એહવા ખેલ હૈ, રાજાની કુમરી મારે રૂ, સાપ ખાધી કુમરી કેા જીવાડ રે, કુમરી કા જીવાડ રૅ—૨ આંકણી. ગાંરૂડી નાગ મતા ગુણ્યા રૅ, મરઘા મારી ગ, મણિ પણ ડંક ઉપર મુકી હૈ, ગુણ ન થયઉં ગયા તે રરે. ૩ રાજાહવ વૈદ્ય હાથ ઝાટકયારે, ઉપજે નહિ કાય ઉપાય, મુરાંગતા કુમરી મરઇ, વિત હાથમાંહિ જાઇ. કુમર મહા અતિ કોતગી રૅ, આણી ઉપગાર ખુદ્ધિ, પહે હખ્યઉ નિજ પાંણિસુ, સા પુરૂસા સાચી સિદ્ધિ. કુમર આંણ્ય કુમરી કન્હઈ રે, નિરમલ આણ્ય નીર, ઉહલી મુંદડી આપણી અે, સસ્તું છાંટયા કુમરી શરીર-~~ પાણી પાય... પ્રેમનું રે, ઉઠે બઇડી થઇ આપ, ૪ રાન ૫રાજા છ રાજા કુમર ઉપગાર એ કાયઉ, બહુ હરખ્ખાં માઇ નઇ બાપ રે રૂપ દીઠ રૂઉરે ગુણ દીઉ ઉપગાર, ઉત્તમ કુલ તિણી અટકલ્યઉ રે પ્રર્ગાટેઉ પુણ્ય પ્રકારરત્નપ્રભ ગુણ ૨૩ રે કીધઉં કુમરી વીવાહ, દીધરી કુમરનઇ દાયજ, અધિકઉ કુમરી ઉચ્હાહ ?રાતિ પડી વિ આથમ્યૐ ૐ, જાગ્યૐ મદ્દન જુવાન, રંગમહેલ પડુંતારલી વારૂ જાણે ઇંદ્ર વિમાન રેવર પલ્લુંક બાયૐ ૐ, પાથર્યા બહુ પટફૂલ, અગર ઉખેળ્યા અતિ ઘણા અે મહકઇ પરિમલ અનુકૂલ, ટૅ-૧૧ રાજા દીવા કીધા ચિહું દિસેનું રે સ્તવતી બહુ રંગ કુમર પલ ગ છેાડી ધરતી સુયઇ, સુત ધરતી ાંજ સંગ રે- ૧૨ રાજાચતુર નારી મનિ ચિતવઇ રે કરમ પુટ મુઝે કૈાય, સેજ છેડી ધરતી સુયેઇ, રમણી જીવતાં નઇ રેય રે- ૬ રાન ૮ રા ૯ રાજા ૧૦ રાજા ૧૩ રાજ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૮૫) ૧૪ રાજ્ ૧૬ રા ત: રિ ઘેાડઉ નઇ પાલા જાઇ, ધર ધેણુ નઇ લૂખાઁ ખાઇ, ધિર પલંગ નઇ ધરતી સાથેઇ, (તણુરી બંદર જીવતા નઈ રાયમાં પુછ્યા કુમરી પ્રેમસુ રે ભેદ કહિઉં ભરતાર, એ વઇરાગ તુમ્હે આદર, કિમ રાગ તણુઇ અધિકાર રૅ - કુમરઇ મનમાંહિ અટક્લઉં રે, નઇ ન કહિયઇ સાચ વલી વિસેષ વાત સકિની, વઇ પંડિત એહવા વાચા રેકુમરે કહિઇ વાત કેવિ રૅ, સુણિ સુંદરી મુઝ સાંચ, માબાપથી મઈ વીછડેઇ, રાખ્ય અભિગ્રહ રચ રેસાચ્યું ધરતી સદા ૐ, પાલિસિ સીલ પ્રતાપ, સંસ લીયાઁ માઁ સુંદરી, મિલસે નહિ જા` માઈ બાપરે-૧૭ ૨૦ કહે કુમરી સુણુ કંતજી રે, ધન્ય તુમ્હે ધર્મો નેહ, ભર્ગત માબાપ તણી ભલી, ઉત્તમ પુત્ર લક્ષગુ એહ રેભેદ જાણ્ય સહુ ભૂપતી અે, ચિંતાતુર થયઉ ચિત્ત, કુમરનઈ પૂછ્યું કિહાં વસઉ, કુલવંસ કહઉ સવિત્ત રૅ- ૧૯ રાજા કુમર કહે! કુલ આપણઉ રે, વંસ અન- વલી વાસ, સમયસુંદર સહુ સુખી રે, રહી રત્નવતી નિરાસ ૧૮ રાજા૦ ૨૦ રા૧૦ —–પ્રિયમેલક તીથ રાસ રચ્યા સ૦ ૧૬૭૨-લખ્યા સ ૧૬૮૦. ઉપદેશમય રાસ કવિએ રચ્યા છે. વ્યવહારશુદ્ધિ રાખવ! માટે કવિએ ધનદત્તને રાસ રચી તે ધનવ્રુત્ત વાણિયે સાધુ પાસે વ્યવહાર શુદ્ધિ પાળવાના નિયમ લઈ વેપાર કરતાં નુકશાન સહી આખર સ્વદેશ તજી પરદેશ જાય છે અને જીવન પર્યંત વ્યવહાર શુદ્ધિ રાખે છે તે તેના ચરિત્રથી બતાવી-પાત્રદ્રારા લેાકને ઉપદેશ વિએ આપ્ય છે. તે કાવ્યમાંથી નીચેને એક ખંડ લઇ મૂકવામાં આવે છે:— વ્યવહારશુદ્ધિનુ વ્રતગ્રહણ. તું ધન તું ધૃતપુણ્ય તુ સાધુ કહે ધનદત્ત, પણ રડી પિર પાલજે, નિશ્ચલ કરિ નિજ ચિત્તવ્યવહાર શુદ્ધપણુ ગ્રહી, આયે. આપણુ ગેહ, ભલે! ક્રિયા કહુઇ ભારિજા, પણ દુકર “ એહ ૧૫ રાજા૦ ૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ (૮૬) વ્યાપાર માંડિઉ વાણિઈ, સગલે બેલેં સાચ. પાડ કહઈ તંત પાડનઈ, ન વદઈ બીજી વાચસાચાં તલાં તાકડી, સાચા ગજ શ્રીકાર, ઉછેઘઈ નહીં આપણે, અધિકે ન લિઈ લિગરસાચ ઊપરિ રાચઈ નહી, લેક હદી કહે એહ, વિણજ વ્યાપાર માઠેપ, દ્રવ્ય આ લે-- મુહલતિ પૂગી વાણિયા, આવી માગઈ દામ, ઘરમાહીં દેવા નહીં, ચિંતાતુર થયો જામતેહવઈ બેલી ભારજા સાંભલિ સામી વાત, ધન તૂટી લાગઈ ખરચ, કિમ ગમસ્યાં દિનરાતિ– ઘર ધંધા દુખ પાલણ, સાયર કૂખ સમાન, એકાણિ રાતિ વિસર્યા, ગાહા પંચ સયાણરૂડું કરતાં પાડવું, આઈ કલિજુગ તેહ પણિ ધરમિ જય નેઠિ છઈ, હિચૈ રાષઈ નર જેહસાચ કહ્યો તઈ સુંદરી, પણિ હિવ કરસ્યાં કેમ, સોસજ ભજું સર્વથા, માંગરે મુઝ નેમપરદેસ ચલિ સહું પાધરો, દરિયાઈ ચલિ સહુ દેખી, લખમી તિહાં લહિઈ ઘણી વાર ભાગ્ય વિશેષ– બઈયર બેલી ચાલતાં, સાંભલો ભરતાર, હું બઈઠી ત્રત પાસ્યું, તું પાલે વ્યવહાર ૧૨ આમાં વાણિયાણી કેવી બહાદુર રહી પિતાના પતિને શિખામણ આપે છે તે જોઈ શકાશે. “ ગામસ્યાં ” “કરસ્યાં ” “ માંગણુ , એ મારવાડી પો આમાં જણાય છે. કવિ મેવાડ મારવાડમાં જ બહુ ફર્યો છે –રહ્યા છે. હવે કવિના સર્વ કાવ્યના કલશ રૂપ મહાકાવ્ય નામે સીતારામ પ્રબંધમાંથી પિતાની હસ્તલિખિત પ્રતમાંથી કાવ્યને એક નમુને Page #150 -------------------------------------------------------------------------- ________________ | ૮૭) લઈ એ તે પરથી કવિના સમયની તેમ જ પોતે વાપરેલી ભાષાનું સ્વરૂપ સમજાશે. સીતાપર કાપવાદ. આઠમે ખંડ. ઢાલ ૧ લી. રાગ મારૂ|. (અમાં હે કી ચિત્રા લિંગી જોઈ, એમાં અમાહાંકી, મારૂડે મેવાસી કે સાદ સોહામણો રે લે. એ ગીતની ઢાલ) સહિયાં મોરી સુણિ સીતાની વાત, સહિયાં મારી, આપણે ઘરિ રાખી, રાવણ રાજીયે રે લે. સહિયાં. તે કામ કહિવાઈ સહિયાં, સહિયાં મારી, તે પાસે બેઠાં પણિ લોકમેં લાયે રે લેવા સહિયાં. ૧ સીતા સતીય કહાઈ, સ. સ. પણિ રાવણ ભોગવ્યાં વિષ્ણુ સહો મુંકે નહી રે - સહિયાં. ભૂખ્યો ભેજન ખીર સ. સ. વિણ જમ્યા છે નહી, ઈમ જાણે સહી રે સહિયાં રે ‘તર ન છોડે નીર, સ. સ. પંડિત તો સુભાષિત તરસ કિમ તજે રે લ. સહિયાં હટલિટ્રી લીધું નિધાન, સર્વ સત્ર કિમ છેડે જાણે ઈમ, વિલિ નહિ સંપજે રે લેટ સહિયાં ? * સરખાવો આ કવિના સમય પછી થયેલ શામલભની નંદબત્રીશીમાં ૧ અમૃત પીરસ્યુ થાળમાં, આપે કરવા આહાર, દડું પણ ચાખ્યું નહીં, પડ પાસા પોબાર. ૨ હંસ ગયો સરોવર વિષે, દીઠું અમૃતવાર, પિધા વિના પાછો વળે, પડ પાસા પોબાર. ૩ રને અમૂલય સુહામણું, લોભે ગમે તે ઠાર, દી પણ લીધું નહીં, પડ પાસા પિબાર, Page #151 -------------------------------------------------------------------------- ________________ (૮૮ ) તિષ્ણુ તું નિશ્ચય જાણિ, સ॰ સભાવિને મુકી પી, સીતા રાવણે રે લે રામે કીધે અન્યાય સ૦ સ Q સીતાને અપણે ઘરમાંડે આણે રે લે 0 લેાકાંમે અપવાદ સ॰ સ સગલે હી સીતા શ્રી રામને વિસ્તર્યો રે લેા॰ અંતેઉર પરિવાર સ॰ સ૦ ભારતલે લેાક કહ્યો તે મનમે ધર્યો રે લા એક દિવસ એક હામિ સ૦ સ॰ નગરીમે મહિલાના ટાલ મિલ્યા ધા રે લા . દેવીને દુરલંભ સ॰ સ॰ p તે રાવણ રાજાસું સીતા સુખ લયાં રે લે સીતા સતીય કહાઈ સ॰ સ એ ન ઘટે એવડી વાત ધમ બી” કહ્યો ? લે॰ એક કડે ચાલીએ સ॰ સ૦ અસ્ત્રનું સીલ તાં સ્લિંગ કહિયે સામતે રે મે જા લલિંગ કામી કાઈ સ॰ સ પ્રાથના ન કરે બહુ પરિ એહને રાવણરાય સ॰ સ 2 વીનંતને વચને કિર વિશે લીધી ઘણું રે લે રાચી અસૌર્ગે સ॰ સ તન મન ધર્મ સગલું હી આપે આપણુ રે લે એક કહે વલી એમ સ॰ સ૦ સહિયાં તિહાં એક ખેલી નાર સ૦ સ॰ અમે સબલા પુણ્ય આજ સીતા તણા રે લે॰ સહિયાં સહિયાં સહિયાં. સહિયાં સહિયાં ૮ સમઝાવતે હૈ લે સીતાને જાણે તુમ્હે જંગ માગણી રે લા . સહિયાં સહિયાં ૦ સહિયાં સહિયાં ૪ '' 5 19 સહિયાં. સહિયાં હ સહિયાં. Page #152 -------------------------------------------------------------------------- ________________ { ૮૯ ) નારી સહસ્ર અઢાર સ॰ સ॰ મંદાદર સાખી સહુને અવગણી રૅ લે C લકા ગઢને રાય સ સ૦ . સીતાસું લપટાણે! રાતિ દિવસ રહ્યો રે લે! મનવતિ સુખ માણિ સ॰ સ સીતા પણિ કોંધા સહુ જિમ રાવણ સાચે તે સેભાગ સ૦ સ૦ સીલ રતન સાથે ન પૂરા પાલીયે હૈ કરે એક વચન વિલાસ સ॰ સ૦ પર પુછ્યું સાતિ પરિચા ટાલિયે હૈ લે જીગતિ કહે વિલ એક સ॰ સ૦ લે કુસતિ જે સીતા તે! કિમ આણી ધણી રે À૦ કશો ફ્ લે॰ 10 કહે અપરા વિલ એમ સ॰ સ૦ અભિમાને અણીએ રમણી આપણી રે લા . કહે કામિણ વિલ કાઈ સ॰ સ તે આણી તે માની કાં ? રામ સીતા ભણી રે લે॰ સહિયાં કહે વિલ ખીજી કાઈ સ॰ સ સીતાસુ પૂર્વે પ્રાત હતી ઘણી રે કે જો હુયે જીવન પ્રાણુ સ॰ સ તે માધ્યુસ મુકતાં જીવ હે નહીં રે લે અજસ સહે અનેક સ॰ સ ક પ્રેમ તણી જાગે કિમ વાત કણે કહી રે લા એક કહે હિત વાત સ॰ સ લેાકાં મે ન્યાઇ નૃપ રામ કહીયે રે લે કુલને હાઇ કલંક સ॰ સ તે રમણી રૂડી પણિ કિમ રાખીયે રે લે૦ સઢિયાં ૧ સહિયાં સહિયાં ૧૧ સહિયાં સહિયાં ૧૨ સહિયાં સહિયાં ર ૦ ૧૩ સહિયાં ૧૪ સહિયાં ઢિયાં૦ ૧૫ સહિયાં સહિયાં ૧૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ઊખાણે કહે લોક સ. સ. પિટ કે ઘાલે નહિ અતિ વાલહી છુરી લે. સહિયાં રામને જુગતો એમ સ. સ. ઘરમેંથી સીતાને કાઢે બાહિરી રે સહિયાં. ૧૭ સેવકે એવી વાત સ૮ સત્ર નગરીમે સાંભલિને રામ આગે કહી રે લોલ સહિયાં. રામ થયા દિલગીર સ. સ. એવી કિમ અપજસની વાત જાયે ગહી રે લે સહિયાં. ૧૮ અન્ય દિવસ શ્રીરામ સ. સ. નષ્ટ ચરિત નગરીમેં રાતિ નિસર્યા રે લો. સહિયાં કિણહી કારબારિ સસ છાના સા ઉભા રહો કાન ઉંચા ધર્યા રે લે સહિયાં૯ તેહવે તેહની નારિ સ. સ. બાહિરથી અસૂરી આવી તે ઘરે રે લે સહિયાં રીસ કરી ભરતાર સ. સ. અસ્ત્રીને ગાલી દેઉ ઘો બહુ પરે રે લે સહિયાં ૨૦ રે રે નિરજ નારિ સ. સ. તું ઈતરી વેલા લગિ બાહિર કિમ રહી રે સહિયાં. સિવા નહિ હુ માહિ સઃ સત્ર હું નહિ છું સરિ રામ તું જાણે સહો રે લે સહિયાં. ૨૧ સુણિ કુવચન શ્રી રામ સ. સ. ચિંતવિવા લાગે મુખ દેખો મેહણે રે સહિયાં ક્ષત ઉપરિજિમ ખાર સ. સ. દૂખ માહે દુખ લાગો રામને અતિ ઘણો રે લેવ સહિય. ૨૨ રામ વિચાર્યો એમ સત્ર સત્ર અપજસ કિમ લોકમાંહિ એ ઊછળે રે લેસહિયાં Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સીતા એહુવા હાઇ સ॰ સ૦ સહુ કાઇ મેલે લોક જસ ટાલે મિલ્યે ફ્ લે॰ પરઘરસજા યેક સ૦ સ મા ગુરૂ છેડી અવગુણુ એક ખેલે પારકારે ચાણ મેંદો મિક સ॰ સ છેની ને ચુલા દેખાડે અસારકા રૅ લા॰ તે કા નહિય ઉપાય સ॰ સ૦ દુશમણુતા કિRsિપરિ ચિત્ત રૂપે ? લા॰ સૂરજ પણ ન રહાઇ સ॰ સ॰ યડને રાતિ કહી પર કીજીએ રે લેાલ શાંતતા પાલણ આગ સ॰ સ૦ તાડતા પણિ પાલણ ટાઢી છાંડુડી રે લા તરસને પાલણ નીર સ॰ સ॰ માસના અમેસાસ પાલણ બાંહુડી ? લે સહુના પાલણુ એમ સ૦ સ પણ દુરજના મુખને પાલણ કા નહી રે લા 0 સાચે ભાવે જૂઠ સ સ મે મેલા માહા કુલવશ કીયા સહી હૈ કુજસ કલ`કયે આપ સ૦ સ૦ . અજી તાંઇ સીતાને છેડુ તે ભલી રૅ લે ઇમ ચિતવતા ચિત્ત સ૦ સ૦ O સિયાં૦ ૨૩ સરિયાં સહિયાં ૨૪ સહિયાં સહિયાં ૨૫ સહિયાં. સહિયાં ૨૬ ૦ . ઋણ અવસર આવ્યા તિહાં લખમણુ મન રલી રે. રામલક્ષ્મણ સંવાદ ચિંતાતુર શ્રા રામ, દેખીને દુખ કારણ લખમણ પૂછીયે! રેલા તુમ્હ સરિખે પણિ સુર, સાચ તે ચિતા કરિ મુખ વિલખા કયારે લે૦૨૯ કહિ! સરખા હૈાઇ, તા મુઝને પરમારથ બાંધવ દાખીયે રે લે।૦ રામ કહે સુણ વિર, તે સ્યું છે જે તુમ્હથી છાનું રાંખીયે ૨ લા॰ ૩૦ સહિયાં સહિયાં રજ સહિયાં સહિયાં ૨૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ લોક તણો અપવાદ, સીતાની સગલી વાત તે રામે કહી રે લો૦ રાવણ લંપટ રાય, સીતા તિહાં સીલવંતી કહે છે કિમ રહી રે લેડ ૩૧ એવી સાંભલી વાત, કપાતુર લખમણ કહે કે સાંભળે રે લોલ સીતાનો અપવાદ, જે કહિયે તેને હું મારિત્રોડી સિત રે લેબ કર રામ કહે સુણ વછ, કાનાં મુહડા તો બોક સમા કહ્યા રે લેટ કિમ છુંદીને તેહ, કુવચન પણિ લોકનાં કિમ જાયે સલા રે લ૦ ૩૩ સુણે લખમણ કહે સામિ, ઝખ મારે નગરીના લેક અભાગીયા રે લ૦ સાચો સીતા સીલ, એ વાતને પરમેસર થાસે સાખીયે રે લ૦ ૩૪ જો પણિ વાત છે એમ, તો પણિ વિણ છેડયાં મુઝ અપજસ નૂતરે રે છે ઈશું પરિચિત્ત વિચારિ વાત સહુન્યાઈ રામ સુણિ જે કરેરે લે૩૫ પહિલી ઢાલ રસાલ સસસાંભળતાં સુઘડાને હીયડ ગહગ રેલેન્સ કીધાં કરમ કઠેર સસવિણ વેદાં છૂટે કુણ સમયસુંદરકહેર સ૩૬ –સીતારામપ્રબંધ ચોપાઈ રચા સં. ૧૬૮૩ ને લખ્યા સં. ૧૬૮૩ (કવિહસ્તલિખિત). આમાં કેવી સાદી વાણી–અલંકાર કે ટાપટીપ વગરની રચના – કવિત્વમાં પરિણમે છે. ગામમાં સીતા માટે બેલા અપવાદ, તેનું રામ પાસે નિવેદન, રામ નગર ચર્ચા જેવા જતાં એક જણે સીતાને રાવણે રાખી છતાં રામે પિતાને ઘેર રાખી એવું મારેલું મેણું, તે પર રામના વિચાર અને લક્ષ્મણ સાથે વાર્તાલાપ એ સર્વ બતાવી રામના મનના ભાવેનો પ્રવાહ અનેક ક્ષણો સુધી સતત ચાલુ રાખે છે, ભાવ સરળ, સ્પષ્ટ અને ભવ્ય હોય તે ઘણી વખત પ્રબળ હોય તો તેમાંથી નિપજતું કાવ્ય-અમૂર્ત ભાવને મૂત્ત શબ્દમાં છે. બદ્ધ રચનામાં મૂકવાથી પરિણમતું કાવ્ય–ખરૂં કાવ્ય બને છે. ઉત્તમ કાવ્યમાં વાચ્યાર્થ તરતજ સમજાવો જોઈએ. પ્રસાદ અને મધુરતા સાથે નવી નવી ખુબી જેમ વાંચીએ તેમ જણાતી જાય તે ઉત્તમ કાવ્ય છે. વાર્થ તુરત ન સમજાય એ લોકને માટે તે નિરર્થક જ Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩) થઈ પડે છે; આમાં અર્થબોધ સરલતાથી એકદમ થાય છે, અને આ સ્પષ્ટ કરવા કવિના અપ્રકટ અને અતિ હેટા કાવ્ય-જૈન રામાયણ ને અવતારતા આ સીતારામપ્રબંધમાંથી એક આખું કાવ્ય વિસ્તારને સંકેચ રાખ્યા વગર અત્ર આપ્યું છે. - કવિનાં અખંડ કાવ્યમહાકાવ્યોમાંથી નમુના લઈ તેમની કાવ્યશક્તિ પર વિચાર કરવાનાં સાધન જોયાં, હવે તેનાં ખંડ કાવ્યટુંકાં કાવ્ય પર જઈએ. આલયણ (આલેચના) સ્તવન. આમાં શત્રુજ્ય ગિરિની યાત્રા કરતાં ત્યાં કષભદેવ પાસે પિતાના હદયની વાત કરી જે કંઈ પોતે પાપ કર્યા હોય તે ગણવી તેની આલોચના કરી માફી ચાહે છે – બે કરજેડી વીનવું છે, સુણિ સ્વામી સુવિદીત, ફૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત. કૃપાનાથ મુઝ વીનતી અવધારતૂ સમરથ ત્રિભુવન ધણજી, મુઝને દુત્તર તાર- કૃપા ભવસાયર ભમતાં થકીંછ, દીઠાં દુખ અનંત, ભાગ સોળે ભેટયે, ભય ભંજણ ભગવંત- કૃપા જે દુઃખ ભાંજે આપણાજી, તેહનેં કહિયે દુઃખ, પરદુઃખભંજન તૂ સુણેજી, સેવકને ઘો સુખ- કૃપા હવે પોતાના સમયની સ્થિતિ જણાવે છે – દૂષમ કાલે દેહિલેજી, સળે ગુરૂ સાગ, પરમારથ પ્રો છે નદીજી, ગડર પ્રવાહી લેક- કૃપા [ તિણ તુઝ આગલ આપણાજી, પાપ આલેä આજ. માં બાપ આગલ બોલતાં, બાલક હી લાજ- ] કૃપા જિન ધર્મ જિન ધર્મ સહુ કડેજ, થાપે અપણી વાત, સામાચારી જુઈ જુએ છે, સંશય પડ્યાં મિયાત– કૃપા Page #157 -------------------------------------------------------------------------- ________________ (૯૪) જાણ અજાણપણે કરી છે, બેયા ઉસૂત્ર બેલ, , રતને કાગ ઉડાવતાજી, હાર્યો જનમ નિટોલ- ૬૫ - આ પછી પોતાની આપવીતી-નિર્બળતા ઉત્કટ હૃદયનિર્મળતાથી જણાવે છે. ભગવંત-ભાખ્યો તે કિહાંછ, કિહાં મુઝ કરણી એહ. ગજ પાખર ખર કિમ સહેજી, સબલ વિમાસણ તેહ- કૃપા આપ પ્રરૂપ્યું આકરૂંછ, જાણે લેક મહંત, પિણ ન કરે પરમાદિયાજી, માસતુસ દ્રષ્ટાંત- કૃપા કાલ અનંતે મેં કહ્યાં; તીન રતન શ્રીકાર, પિણ પરમાદે પાયિાંછ, કિહાં જઈ કરૂં પુકાર- કૃપા જાણું ઉત્કૃષ્ટી કરંજી, ઉધત કરંજ વિહાર, ધીરજ જીવ ધરે નહીંછ, પિતે બહુ સંસાર– મહાવીર સ્તવન. વીર સુણો મોરી વીનતી, કરડી હે કહું મનની વાત, બાલકની પરે વીનવું, મારા સ્વામી હે ! તૂ ત્રિભુવન તાત - વીર સુણે મોરી વીનતી ૧. તુમ દરશણ વિણ દંભ, ભવ માંહે હે સ્વામી ! સમુદ્ર મઝાર, દુઃખ અનંતા મેં સહ્યાં, તે કહિત હૈ કિમ આવે પાર, વીર. ૨ પર ઉપગારી તૂ પ્રભુ, દુખ ભંજે હે જગ દીનદયાલ, તિણ તેરે ચરણે હું આવિયા, સામી! મુઝને હેનિજ નયણ નિહાલ. વીર.૩ અપરાધી પિણ ઊધર્યા, તે કીધી હે કરૂણું મારા સ્વામ, હું તે પરમ ભકત તારો, તિણ તારો હે નહિ ઢોલનો કામ વીર.૪ કૃપા ૦ [ આ પછી ભૂલપાણિ, ચંશિક નાગ, ગેલા, ગોતમ, જમાલ, અયમન્તાઋષિ, મેવકુમાર, નદિષેણ, આદ્રકુમાર, ચલણ, શ્રેણિક એ સવને ઉર્યા જણાવી ] Page #158 -------------------------------------------------------------------------- ________________ ઈમ અનેક તે ઊધર્યા, કહું તારા હો કેતા અવાત, સાર કરે હિવ માહરી, મન માંહે હો આણો મેરડી વાત. વીર.૧૫ સુધે સંજમ નહિ પલૈ, નહિ તેહ હૈ મુઝ દરશણ જ્ઞાન, પિણ આધાર છે એતલે, ઈક તેરો હે ધરૂં નિશ્ચલ ધ્યાન. વીર. ૧૬ મેહ મહિતલ વરસતો, નવિ જોવે છે સમ વિષમાં ઠામ, ગિરવા સહેજે ગુણ કરે, સ્વામી! સારો છે મોરા વંછિત કામ. વીર. ૧૭ તુમ નામે સુખ સંપદા, તુમ નામે હે દુખ જાયે દૂર, તુમ નામે વંછિત ફલે, તુમ નામે હો મુઝ આનંદ પૂર વીર. ૧૮ કલશ ( હરિગીતના લયમાં કલશ મૂકાય છે.) ઈમ નગર જેસલમેરૂ મંડન, તીર્થકર ચોવીસમે, શાસનાધીશ સિંહલન, સેવતાં સુરતરૂસમો. જિનચંદ ત્રિશલામાતનંદન સકલચંદ કલા નિલે, વાચનાચારજ સમયસુંદર સંશુ ત્રિભુવનતિલે. ચાર ચરણમાં છેલ્લું ચરણ સાધારણુ–સામાન્ય એક જ આવે એવું-ભુજંગી કે એવી જાતના છંદ વાળું કાવ્ય તેને સામાન્ય રીતે “છંદ' એ નામ જૈનમાં અપાયું છે. આવો “છંદ” પાર્શ્વનાથ ૭ કડીને કવિએ કરેલે નોંધવામાં આવ્યો છે, તેની પ્રથમની બે કડીઓ આ છે – આપણુ ઘર બેઠાં લીલ કરે, નિજ પુત્ર ત્રશું પ્રેમ ધરે, તમેં દેશ દેશાંતર કાંઈ ડે, નિત્ય પાસ જપે શ્રી જિન રૂ. ૧ મને વછિન સઘલ કાજ સરે, શિર ઉપર ચામર છત્ર ધરે, કલમલ ચાલે આગલ છેડે, નિત્ય પાસ જાપ શ્રી જિન રૂ. ૨ સીમંધર જિન સ્તવન. ચાંદલિયા સંદેશડોઇ, કહેજે સીમંધર સ્વામ, ભરતક્ષેત્રનાં માનવીછ, નિત ઊડી કરે રે પ્રણામ. Page #159 -------------------------------------------------------------------------- ________________ રાયને વહાલાં લાજી, વેપારીને વહાલા છે દામ, અમને વહાલાં સીમંધર સ્વામી, જિમ સીતાને રામ, નહિં માણુ પ્રભુ ! રાજ ઋદ્ધિજી, નહિં માગું ગરથ ભંડાર, હું માગું પ્રભુ ! એટલુ જી, તુમ પાસે અવતાર. ×દેવ ન દીધી પાંખડીજી, કેમ કર આવું રે હજૂર, મુજરા માહરા માનજો”, પ્રહ ઉગમતે સૂર. એક રૂપક allegory રૂપે મનની શુદ્ધિ અર્થે કવિએ સુન્દર કવિતા કરી છે, અને તે અતિ રસથી તેામાં ગવાય છે: મનશુદ્ધિ. ધા ધેાખીડા તું ઘેજે મનનુ ધેાતીયું રે, રખે રાખતા મેલ લગાર ૐ, એણે ? મેલે' જગ મેલેા કર્યાં હૈં, વિષ્ણુ ધાયું ન રાખે લગારરૅ. ધોજિનશાસન સરેશવર સેાહામણું રે, સમકિત તણી રૂડી પાલી 3, દાનાદિક ચાર બારણાં ૐ, માંહી નવ તત્વ કમલ વિશાળ રે ધા તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે તપ જપ નીર રે, શમ દમ માદે જે શીલ રૃ, તિહાં પખાલે આતમ ચીર હૈ, તપવજે તપ તડકે કરીઅે, જાળવજે નવ બ્રહ્મ વારે, છાંટા ઉડાડે પાપ અઢારના હૈ, એમ ઉજળુ હાશે તતકાલ રે. આલાયણ સામુડા સૂધા કરે રે, રખે આવે માયા શેવાળ રે, નિશ્ચે પવિત્રપણું રાખજે રૂ. પછે આપણા નિયમ સંભાળ રે. રખે મૂકતા મન માકળુ રૅ, પડ મેલીને સ ંકેલ રે, સમયસુંદરની શોખડી રે, સુખડી અમૃતવેલ રે ધે ધેા ધા * કિવે પદ્મવિજયે આ સીમંધર સ્વામી પાસે ચંદ્ગતની ક્લ્પના પેાતાના એક ખંડ કાવ્યમાં મૂકી છે, ( સુણેા ચદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો. ) દેવચંદ્રજીએ એક સ્તવનમાં આવું ચરણ લીધું છે. કે: tr હાવત જે તનુ પાંખડી, આવત નાથ હન્ત્ર; જે હાતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુ નૂર ” Page #160 -------------------------------------------------------------------------- ________________ (૯૭) પ્રથમ તીર્થકર ઋષભદેવના પુત્રો-ભરત ચક્રવત્તિ અને તેના ભાઈ બાહુબલી બંને રાજ્ય માટે લડ્યા, પછી બાહુબલી એ પિતા પાસે દીક્ષા લઇ વનમાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરી ધ્યાનસ્થ રહ્યા થકાં પણ મનમાંથી અહંકાર ઉતરતો નથી તેથી અષભદેવે તેની મોટી બહેન સાધવી બ્રાહ્મી અને સુદરીને મોકલી. પિતાના લઘુ બંધું ગર્વ-માન--અહંકારના ગજ પર આરૂઢ બની આત્માનું હિત બગાડે છે એ બતાવતાં તે બહેનો વીરા મારા ગજ થકી ઉતરે ગજ ચઢે કેવળ ન હાય રે – વીરા મારા ગજ થકી ઉતરે. ઋષભદેવ તિહાં મેકલે બાહુબળજીની પાસે રે, બંધવ ગજ થી ઉતર, બ્રાહ્ન સુંદરી એમ ભાષે રે– વીરા લેચ કરીને ચારિત્ર લિયો, વળી આવ્યું અભિમાન રે, લઘુ બંધવ ! વાંદુ નહીં, કાસ્ટગે રહ્યા શુભ ધ્યાન – વીરાવ વરસ દિવસ કાઉસ્સગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણું રે, પંખીડે માળા ઘાલીઆ, વેલડીએં વીંટાણા રે— વિરાટ સાવીનાં વચન સુણી કરી, ચમકે ચિત્ત મોઝાર રે, હય ગય રથ સહુ પરિહર્યા, વળી આવ્યો અહંકાર રે– વીરા વૈરાગ્યે મન વાળીયું, મૂકયું નિજ અભિમાન રે, પગ રે ઊપાડ્યો વાંદવા, ઊપસ્યું તે કેવળ જ્ઞાન – વીરા પહોતા તે કેવળી પરપદા, બાહુબળ મુનિરાય રે, અજરામર પદવી લઈ, સમયસુંદર વંદે પાય રે– વીરા મારા ગજ થી ઉતરો. નિંદા પર “સ્વાધ્યાય ” લખી છે તે કેવી ઉપદેશકારક છે તે. આખી વાંચ્યા પછી સમજાશે. નિંદા કરવી તે અમનિંદા કરવી કે. જેથી “છુટકબારે –સંસાર ધી મુક્તિ થાય. Page #161 -------------------------------------------------------------------------- ________________ (૯૮) નિંદા ન કરજે કેઈની પારકી રે, નિંદાનાં બોલ્યાં મહા પાપરે, વૈર વિરોધ વધે ઘણો રે, નિંદા કરતા ન ગણે માય બાપ રે- નિંદા, દૂર બલંતી કાં દેખે તુ રે, પગમાં બલતી દેખે સહુ કેય રે. પરના મલમાં ધેયાં લૂગડાં રે, કહે કેમ ઊજલાં હાય રે- નિદાહ આપ સંભાલે સહુ કે આપણો રે, નિંદાની મૂકે પછી ટેવ રે, થડે ઘણે અવગુણે સહુ ભર્યા રે, કેનાંનલી ચુએ કેહનાં નેવરે- નિંદા નિંદા કરે તે જાયે નારકી રે, તપ જપ કીધું સહુ જાય રે, નિંદા કરે તે કરજે આપણે રે. જેમ છુટકબારે થાય રે– નિંદા ગુણ ગ્રહજો સહુ કે તેણે રે, જેહમાં દેખે એક વિચાર રે, કૃષ્ણ પરં સુખ પામશો રે, સમયસુંદર સુખકાર રે- નિંદા શાલિભદ્રની સઝાય ૩૬ કડીની રચી છે; શ્રી મહાવીર સમયમાં રાજગૃહે શાલિભદ મહા સમૃદ્ધિવાન શ્રેષ્ઠી હત–તેને બત્રીશ સ્ત્રીઓ હતી. તેની બહેન ધન્ય (ધના) નામના શ્રેષ્ઠીની સાથે તેજ શહેરમાં પરણાવી હતી કે જેને તે મળીને આઠ પત્નિઓ હતી. શ્રી મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય આવતાં શાલિભદ્રે એક દિવસ એક, બીજે દિવસે બીજી એમ સ્ત્રીને ત્યાગ કરતો ગયે; આથી તેની બહેન પિતાના પતિને સ્નાન કરાવતી વખતે રડી પડતાં આંસું પતિના શરીરે પડયાં. ને ધન્ય રડવાનું કારણ જાણી જણાવ્યું કે આવો ત્યાગ હોય ! વૈરાગ્ય થતું હોય તો એકદમ સર્વનો ત્યાગ એકી સાથે ઘટે. સ્ત્રીએ કહ્યું કે કડેસેહેલું છે, ૫શું કરવું દેહેલું છે. એટલે ધન્ય શેઠે સવ સ્ત્રીને તુરત જ પરિત્યાગ કરી સંયમ લી. શાલિભદ્દે પણ પછી દીક્ષા લીધી. બંને મહાવીરના શિષ્ય-સાધુ બની સંયમ પાળી દેવકે ગયા. ઉપરના શાલિમના ત્યાગથી તેના બેન અને બનેવી ધ: વર–ત્રી પતિ ની વાત ટુંકમાં પણ સુંદર શબ્દમાં કવિએ આવેલી છે તે જરા ઉદ હરણ અત્ર મુકામાં આવે છે. – Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૯૯ ) વીર તણી વાણી સુણી જીરે, વઠો મેહ અકાલ, એકેકી દિન પરિહરેજી રે, જિમ જલ છૐ પાલ. માતા દેખી ટલવલે જીરે, માલૢડી વિષ્ણુ નીર, નારી સલી પાયે પડે જીરે, મત છૐ સાહસ ધીર. વહુઅર સધલી વીનવે જીરે. સાંભલ સાચુ વિચાર સર છાંડી પાલે ચડયા જીરે, હઁસલે! ઊડણુહાર. ષ્ણ અવસર તિહાં ન્હાવતાં જીરે ધના શિર આંસુ પડત, કવણું દુ:ખ તુજ સાંભયુ" જીરે, ઊંચુ જોઇ કહેત ચંદ્રમુખી મૃગલાચતી જીરૂ, મેલાવી ભરતાર, અધવ વાત મેં સાંભલી જીરે, નારીનેા પરિહાર. ધને ભણે સુણ ઘેલડી જીરૃ, શાલિભદ્ર પૂરૅા ગમાર, જો મન આણ્યું છંડવા જીરે, વિલંબ ન કીજે લગાર. કરજોડી કહે કામિની જીરે, અધવ સમેા નહી કાય, કહેતાં વાત જ સાહલી જીરે, મૂકતાં દોહલી હેાય. જારે જા તે ઈમ કહ્યો જીરે, તે મેં છડી રે આઠ, પડા ! મેં હસતાં કહ્યું રે, શું કરશું વાત. ૩ ણે વચને” ધને નીસર્યો જીરે, જાણે પચાયણ સિંહું, જઇ સાલાને સાદ કર્યો જીરે, ઘેલા ! ઉઠે અખી, કાલ આડૅડી (નત ભમે જીરે, પૂડે મ જોઇશ વાટ, નારી બંધન દારડી રે, ધત્ર ધવ છડે નિરાશ, જિમ ધીવર તિમ માછી દરે, ધીરે` નાખ્યું કે જાલ, પુરૂષ પછી જિમ માલે! રે, તિતિ અચિત્યે કાલ Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) બનભર બિહું નીસર્યા છે, પહેલા વીરજીની પાસ, દીક્ષા લીધી રૂઅડીજી રે, પાલે મને ઉલ્લાસ. + + ક્ષમાછત્રીશી—એ છત્રીશ કડીનું સમતા વિષયે કાવ્ય છે તેમાં પહેલાં એટલું જણાવે છે કે આદર છવ ક્ષમા ગુણ આદર, મ કરિશ રાગ ને ઠેષજી, સમતાયે શિવ સુખ પામીજે, હેં કુગતિ વિશેષ છ– આદર સમતા સંજમ સાર સુણજે, કલ્પસૂત્રની સાખજી, ક્રોધ પૂર્વ કેડિ ચારિત્ર બાલે, ભગવંત ઈણ પરે ભાખજી – આદર કુણ કુણ જીવ તર્યો ઉપશમથી, સાંભલ તું દષ્ટાંતજી, કુણ કુણ જીવ ભમ્યા ભવમહિ, ક્રોધ તણે વિરતંતજી– આદર આ પછી જૈન કથાઓમાંથી ક્રોધ અને સમતાપર દષ્ટાંત આપી છેવટે જણાવે છે કે - ઇમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ જીવજી, ક્રોધ કરી કુગ છે પહેતા, પાડતાં મુખ રીવજી. વિષ હલાહલ કહીયે વિરૂઓ, તે મારે એક વારજી, પણ કાય અનંત વેલા, આપે મરણ અપાર, ક્રોધ કરતા તપ જપ કીધાં ન પડે કાંઈ ઠામ, આપ તપે પરને સંતાપે, ક્રોધશું કહે કામ છે. ક્ષમા કરતાં ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશજી, અરિહંત દેવ આરાધક થાયે, આપે સુજસ પ્રદેશ છે. કેટલાંક છુટક પદે. પ્રભુ-રૂપ પ્રભુ તેરા રૂપ બન્યો આડો નિકા-ભુ પાંચ બરકે પાટ પરંબર, પેચ બો કસબકે–પ્રભુ Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧ ) મસ્તક મુટ કાને ટ્ઠાય કુંડલ, હાર હિંયે સર ટીકા; સમકિત નિમલ હેાત સકલજન, દેખ દશ જિનજીકા–પ્રભુ. સમવસરણુ વિચ સ્વામી વિરાજિત, સાહિબ તીન દુનીકા; સમયસુંદર કહે એ પ્રભુ ભેટ, સલ જન્મ તાહિકા–પ્રભુ. ઋષભ સ્તન-રાગ માર્. દેવ મેરા હારિષભ દેવ મેરા હા; પુણ્ય સોળે હું પામીએ, પ્રભુ રિસન તેરાં હાચેારાશી લખ હું ભમ્યા, પ્રભુ ભવના ફેરા હા, દુખ અનતા મેં સહ્યાં, પ્રભુ ત્યાંહા ખેતેરાં હે. ચરણ તુમારાં મેં શ્રહ્યાં, સ્વામી અબકી વેળા હા, સમયસુંદર કહે તુમહથી સ્વામી ક્રાણુ ભલેરા હા. ઋષભ ભક્તિ હેરી માઇ ૠષભકી મેરે મન ભર્ગત બસીરીપ્રથમ ભવનતિ પ્રથમ નરેશર, પ્રથમ યેાગૌસર પ્રથમ જતિ રી–માઇપ્રથમ ભિક્ષાચર પ્રથમ તીથંકર, પ્રથમ કૈવલજ્ઞાની ભુજંગતિ રી–માઇ॰ શ્રી વિમલાચલ સાહેબ મંડળુ, પ્રણમત સમયસુંદર ઉલ્લસી રીમાઇ શાંતિનાથ સ્તવન-રાગ ત્રિભાસ. માઇ આંગન ૫ ક્લ્યારી, હમારે માઇ, આંગન ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપતિદાયક, શ્રી શાંતિનાથ મિલ્યેા રી—હમારે ચૂવા ચંદન મૃગ મદ ભેલી, માંહુ બરાસ ભુલ્યેા રી~~~ પૂજત શ્રી શાંતિનાથકી પ્રતિમા, અલગ ઉદ્વેગ ટળ્યા રી—હમારે॰ શરણે રાખ્યા કૃપા કરી સાહિબ, ન્યુ પારેવા પધ્યેા રી, સમયસુંદર કહે તુમારી કૃપા તે, શિવસુંદરીશુ મિલ્યે રી-હમારે અનતગુણી પ્રભુ ગુણ અનંત અપાર, પ્રભુ તેરે, ગુરુ સાહસ રસના કરત સુર નર, તેાહી ન પાવે પાર રિષભ પ્રભુ -- Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કેન અંબર ગિને તારા, મેરૂ ગિરિકો ભાર, ચરમ સાગર લહિર માલા કત કેન વિચારભક્તિ ગુણ લવલેશ ભાવે, સુવિધિ જિન સુખકાર. સમયસુંદર કહત હમકું, સ્વામી તુમારે આધાર. પ્રભુ પ્રભુ સેવાને ઉલ્લાસ-રાગ મલાર, કર્યું ન ભયે હમ મોર, વિમલગિરે કયું ન ભયે હમ મોર. હષભજી દેખત આનંદ ઉપજત, જેસે ચંદ ચકોર- વિમલ૦ કયૂ કર્યું ન ભયે હમ શીતલ પાની, સિંચિત તરૂઅર છોડ, અહનિશ જિનજીક અંગ પખાલત, તોરત કર્મ કઠેર- વિમલ૦ ન ભયે હમ બાવના ચંદન, ઓર કેશર કેરી છોર ક્યું ન ભયે હમ મોગર માલતી, રહેલ જિનજીકે ઉર- વિમલ કહ્યું ન ભયે હમ મૃદંગ ઝલરીયાં, કરત મધુર ધ્વની ઘેર, જિનકે આગે નૃત્ય સેહાવત, પાવત શિવપુર ઠેર– વિમલા જગમંડલ સાચો એ જિનજી, ઓર દેખા ન રાચત મોર, સમયસુંદર કહે એ પ્રભુ સેવે, જનમ જરા નહી એર. વિમલ મનને ઉપદેશ. મેરો જીવ આરતિ કાહા ધરે, જેસા વે ખાતમેં લખિત વિધાતા, તિનÄ ઘટે ન બઢે– મેરા ? ચક્રવત્તિ શિર છત્ર ધરાવત, કે કે ન મંગલ કરે, એક સુખીયા એક દુખી દીસે, એ સબ કરમ કરે– મેરા. ૨ આરતિ અબ છેર દે છઉડા, રાતે જ રાજ ચડે, સમયસુંદર કહે જે સુખ વછે, કર ધરમ ચિત્ત અરે– મેરા૦ ૩ સમયના પલટા પર વૈરાગ્ય સૂચક પદ-રાગ આશાવરી. કિસિકું સબ દિન સરખે ન હોય. પ્રહ ઉગત અર્તગત દિનકર, દિનમેં અવસ્થા દેય– કિસિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩ ) હરિ બલભદ્ર પાંડવ નળ રાન, રહે ષટ્નડ સિદ્ધિ ખાય; ચંડાળ કે ધર પાણી આપ્યુ, રાજા હરિશ્ચંદ્ર જોયગ` મકર તુ મૂઢ ગમારા, ચડત પતિ સબ કાય; સમયસુંદર કહે ઇતર પરત સુખ, સાચા જિન ધ સેાય. રાગ પટ. સ્વારથકી સબ હું રે સગાઇ કુણુ માતા કુંણ મેનડ ભાઇ—સ્વારથકી સ્વારથ ભાજન ભુક્તિ સગાઈ, સ્વારથ બિન કાઈ પાણી ન પાર્કસ્વારથ માબાપ શેઠ બડાઈ, સ્વારથ બિન નહુ હાત સહાઈ સ્વારથ નારી દાસી કહાઇ, સ્વારથ બિન લાડી લે ધાઇસ્વારથ ચેલા ગુરૂ ગુરૂભાઇ, સ્વારથ બિન નય હૈાત લરાઇસમયસુંદર કડ઼ે સુારે લેાકાઈ, સ્વારથ ડે ભલિ પરમ સગાઈ (પાંડાંતર) સ્વારથ હૈ ભલા ધમ સખાઈ કિસિ. કસિકુ વેર્ણ નિદ્રા-રાગ ટ O સેઇ સેઇ સારી રૅન ગુમાઇ, એરન નિદ્રા કહાંસે રે આઇ---સાઇ નિદ્રા કહે મેં તે! બાલો રે ભાલો, બડે બડે મુનિજનકુ નાખું રે ઢોલીનિદ્રા કહે મેં તે! જમકી દાસો, એક હાથે મૂકી બીજે હાથે ફ્રાંસી– સમયસુંદર કહે સુને ભાઇ બતીયા, આપ મૂએ સારી ડુબગઇ દુનીયાં– [ આમાં પેાતાના શ્વેતાએ ‘ વાણીઆ ’ તે ઉદ્દેશેલ છે તે કબીરનું ચરણુ: ' કહત કબીરા સુને! મેરે ભૈયા, આપ મુએ પિછે ડુબ ગઈ દુનિયાં' એનું અનુકરણ કર્યુ* જણાય છે. ] સમયસુંદરજી એક વખત હાલના અજમેર પાસેના કસનગઢ રાહેરમાં પધાર્યા હતા, ત્યાં શ્રાવકાને આપસ આપસમાં કલેશ અને એક બીજાની નિંદા કરતા જોઇ તેએશ્રીએ નીચે પ્રમાણે હૃદયની મિએ પ્રકટ કરી છે તે આત્માર્થી જતાએ મનન કરવા જેવી છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪ ) . કયારે મલશે શ્રાવક એહુવા, સુણત્યે આવી વખાણેાજી, ધગાબ્ડી ચર્ચા કરીશુ અમે, વીતરાગ વચન પ્રમાણેાજી. કયારે રથી સમકિત જે સુધા ધરે, માને નહિ મિથ્યાતાજી, સ્વામીશું. ધરણે એસે નહિં, નહિ રાગદ્વેષની વાતેજી. કયારે૦ [ વખાણુ–વ્યાખ્યાન, રથી-મૂળથી, સમકિત-સમ્યગ્દર્શન-શ્રધ્ધા; સુધા-શુદ્ધ, મિથ્યાત્વ-અશ્રધ્ધા-મિથ્યા શ્રદ્ધાઃ સ્વામી-સડધો -સ્વધર્માં; ધરણા-ગ્રહણુ–આડું, ] હવે છેલે સ્થૂલભદ્ર અને કૈાશાના પ્રસ`ગ લઇ એક ગીત કવિએ રચ્યું છે તે અપ્રકટ હાવાથી અત્ર આપું : રાગ સારંગ. પ્રાંડિયા ન કોજઇ હા નારિ! પરદેસોયા રે, ક્ષણે ક્ષણે દાઝે દેહ વીડિયા વહાલેસર મલવા દોહિલેાજી, સાથે સાથે અધિક સનેહ-પ્રાર્તાડયા॰ કાલ આવ્યા તેં આજ ઊંઠે ચાલસેરે, ભમર ભમતા જોઇ, સાજણિ વળાવીને પાછા વળતાંજી, ધરિત ભાર ન હાઇ–પ્રીડિયા મનના મનેરથ વિ મનમાં રહ્યાજી, કહીએ કેનિ સાથિ. કાગલીએ લખતાં ભોના આંસુએજી, ડિયા હૈ દુર્જનઢાથ.-પ્રીતડિઆ સ્થૂલભદ્ર કાસા મુઝવીજી, પાલ્યા હા પૂરવ પ્રેમ, સીલ સુરંગ પેઢા ચુનડિજી, સમયસુંદર કંડે એમ-પ્રોડિયા૦ [ સૌલસુરંગી ચુનડી ઉપર પછીના કેટલાક કવિઓએ નવાં કાવ્ય કર્યા છે. ] આ કવિની કૃતિઓમાં, કવિ રજપુતાના-મારવાડ મેવાડમાં બહુ રહેલા તેથી તે ભાષાનાં છાંટણાં જોવામાં આવે છે. એટલુંજ નહિ, પણ ઉર્દુ-ફારસી શબ્દો પશુ ઘણા વપરાય! જણાય છે કારણ કે કવિને દિલ્હી અને મુગલ દરબારમાં–શહેનશાહ અને તેના રાજદ્વારીઓના પ્રસંગમાં બહુ આવવુ પડયુ હતુ તેથી અને તેમ જ ગુજરાતમાં પણ મુસલમાની રાજ્યને અમલ કરણઘેલાના પછીના સમયથી થઇ Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૫ ) ચકર્યો હતો તે કારણે દફતરો, અદાલત વગેરેમાં મુસલમાની ભાષાને પ્રવેશ થઈ ચુક હતા. ગૂજરાતવાસી લોકેાની મૂળ ભાષા ગૂજરાતી હોવા છતાં પણ રાજ્યના વ્યવહાર માટે ઉર્દૂ ભાષા ભણવી કે બોલવી પડતી; આથી ઊર્દૂ-ફારસો અરબી શબ્દ કાળે કરીને આ સત્તરમાં સૈિકામાં ઘર કરી ગયા -થયા. વિશેષમાં વિક્રમ ચાદમા શતકમાં ઈરાનથી ભાગી આવી પારસીઓ ગૂજરાતમાં વસ્યા હતા, મુસલમાને ઊપરાંત પોર્ટુગીઝે અને તેમના હરીફ તુર્કો સોળમા શતકમાં આવી પહોંચ્યા હતા. આ કવિના સમયમાં એટલે સત્તરમા સૈકામાં અંગ્રેજોએ પણ આવી પિતાની કઠોએ સુરત વગેરે સ્થળે નાંખવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ વિદેશીઓની સાથેના સંબંધ વ્યવહારથી ભાષાપર નવી અસર થઈ. આ કાળ અને સંજોગવશાત ઘુસેલા શબ્દોનું ભાષામાં ભરણું થયું તેથી તે ભડળને ભાષાની વૃદ્ધિ સમજી આદર આપવો ઘટે. આથી ભાષાનું સાદર્ય ખંડિત થયેલું માનવું યોગ્ય નથી. કોમળ અને કઠિન બને જાતના શબ્દો આવશ્યક છે. મરદાનગી બતાવવામાં લલિત કેમલતાનો પ્રયોગ ન ઘટે. કવિના નલદમયંતી રાસમાંથી બે ચાર કડી જોઈએ –ખંડ ૬ ઢાલ ૨. નલરાય તખત બસારી કરી રે, વરતાવઈ આપણું આણુ દાણું રે, ખેલક કાઈ આગઈ ખડી રે, આગઈ છુષ્યો સબલ દીવાણ રે. દેસ વસ સગલો કી૩ રે, કઈ સાધી ભરતનિ ખંડ રે, ભૂપતિ સલામે લઈ ભેદણાં રે, નલને તપ તેજ પ્રચંડ રે. આ કવિને જૂની શાસ્ત્રીયકથાઓનાં આખ્યાનનો ઉપયોગ કરી પોતાની ભાષામાં ગૂર્જર ભાષામાં આખ્યાનેને બાગ ખીલાવ્યો છે. તેમાં પોતે પ્રાચીન આખ્યાનોમાં તદ્રુપ બની તેને પોતાના હૃદયની અંદર પ્રવેશ કરાવી તેમાંથી તેઓનાં પાત્રોને પિતાના સમયનાં પાત્ર જેવાં ક૯પી જે કવચિત્ કવચિત મૂકયાં છે તે એનું દૂષણ નથી પણ ભૂષણ છે. આ રીતે પ્રાચીનમાંનું ગ્રહણ કરી તેનું રૂપાન્તર કરી પિતાના Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ ) ભાષા સાહિત્યને ઉજ્જ્વળ બનાવ્યું છે, છૂટાં છૂટાં પદે—નાનાં નાનાં કાગ્યેા રચી પેાતાના હૃદયને ઉલ્લાસ પ્રકટ કર્યા છે. કવિ પ્રેમાનંદના પુરાગામી આ કવિએ આખ્યાન કવિ તરીકે પ્રસિદ્ધતા સિદ્ધ કરી છે; અને દેશી સાહિત્યની વૃધ્ધિ કરી છે. આવા પ્રાચીન દેશી સાહિત્યનું જ્ઞાન ધણું વધારવાની જરૂર છે. તે જ્ઞાન વધતાં અને પ્રાચિન સાહિત્ય પરત્યેની આપણી મમત્વ બુદ્ધિ તીવ્ર થતાં તે જ્ઞાન દ્રુપ નીવડશે, તેમાંથી વિએને નવીન ઉમિ આનાં સાધન, ભાવે, અને રસમય વાણી મળશે; ભાષાશાસ્ત્રીઓને ભાષાવિકાસ—રૂપાન્તર વગેરેપર અવનવા પ્રકાશ પ્રાપ્ત થશે અને સમગ્ર ભાષાના પ્રતિહાસ રચવામાં તે ઉપયેગો થશે. આ દેશો પ્રાચીન સાહિત્ય એ આપણા સાહિત્યનુ પ્રબલ પાષકબળ છે, પછી તે જૈન હે વા જૈનેતર, અંતે એકજ ભારતમાતાનાં-ગૂજરી માતાનાં સંતાન છે, અને સરસ્વતી દેવીના એકસરખા ઉપાસક છે, અને સાહિત્ય શરીરનાં અંગેા છે. બંનેની લાજ એક બીજાના હાથમાં છે, અને એક બીજા સાથે એકત્રિત રહીનેજ શેાભશે, અને પોતાની માતાને-મિને શે।ભાવશે. " * પરમ પ્રભુભકત નાગર વૈષ્ણવ શ્રી નરસિંહ મહેતા કહી ગયા છે કે: ‘ પક્ષાપક્ષો ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સવ સમાન -તે સવે એ સ્વીકારી સાહિત્યને પક્ષાપક્ષો વગરનું રાખવાનુ છે; તે જ ગૂજરી વાણીને જય થશે–ઉકષ થશે. તથાસ્તુ ! પૂરવણી આ નિબંધ લખાઈને જૈન સાહિત્ય સશેાધકના ખડ ૨ અને અક ૩ માં છપાઈ ગયા પછી સમયસુંદરજીની કેટલીક નવી કૃતિ જાણુવામાં આવેલી હાવાથી તેનાં નામ વિગેરે આ પૂરવણીમાં આપી દેવાનું ઉચિત લાગ્યું અને તે પણ તે સ્થળે છપાઇ ગયું છે. સંસ્કૃત પ્રાકૃત—ગદ્ય પદ્ય ગ્રંથ. (૧) ચતુર્માસ પવ વ્યાખ્યાન પદ્ધતિ. સ. ૧૬૬૫ ચૈત્ર શુ ૧૦ અમરસર નગરમાં. Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) (૨) કલ્પલતા મધ્યે ભેજન વિચ્છિતિ. ગદ્યમાં સાધર્મિક ભાઈઓની ભકિત સંબંધી વિવેચન. ભાષા કૃતિએ–ચાપાઈ વિગેરે વ્યવહાર શુદ્ધિ ચોપાઈ મઈિ સંવત ૧૬૯૩ કુપદી સતી સંબંધ સંવત ૭૦૦ આલેયણા છત્રીસી અહમદપુર (અમદાવાદ)માં સં. ૧૬૯૮ સમય વગરની કવિતાઓ ૧ જબ રાસ. ૨ નેમિરામતી રાસ. ૩ પ્રશ્નોત્તર ચોપાઈ ૪ શ્રીપાલ રાસ. ૫ હંસરાજ વછરાજ એપાઈ ૬ પ્રશ્નોત્તર સાર સંગ્રહ, છે પદ્માવતી સઝાય. ૮ ચાર પ્રત્યેક બુદ્ધપર સ0 ૮ પાર્શ્વનાથ પંચકલ્યાણક સ્તવન ૧૦ પ્રતિમા સ્તવન. ૧૧ મુનિસુવ્રત સ્તવન. નાનાં નાનાં કાવ્ય-ગીતે વિગેરે ૧ નલદવદતી, ૨ જિનકુશલસૂરિ, ૩ ઋષભ ાથ, ૪ સનતકુમાર ૫ અહંન્નક, ૬ સ્થૂલભદ્રજી, ૭ ગૌતમસ્વામી, ૮ ક્રોધ નિવારણ, ૯ માનનિવારણ, ૧૦ મોહનિવારણ, ૧૧ માયા નિવારણ, ૧૨ લેભનિવારણ ૧૩ યતિ નિવારણ, ૧૪ મનઃશુદ્ધિ, ૧૫-૧૬ છવપ્રતિબોધ, ૧૭ આત્તિ નિવારણ, ૧૮ નિંદાનિવારણ, ૧૯ હુંકારનિવારણ, ૨૦ કામિની વિશ્વાસ, ૨૧ જીવનટ, ૨૨ સ્વાર્થ, ૨૩ પારકી હાડનિવારણ ૨૪ જીવ વ્યાપાર, ૨૫ ઘડી લાખાણી, ૨૬ ગડિયાલા, ર૭ ઉદ્યમભાગ્ય, ૨૮ મુકિતગમન, ર૯ કર્મ, ૩૦ નાવ. ૩૧ જીવદયા, ૩૨ વીતરાગ સત્યવચન, ૩૩ મરણભય, ૩૪ સંદેહ, ૩૫ સુતા જગાવણ ૩૬ પરમેશ્વર પૃચ્છા, ૩૭ ભણન પ્રેરણ, ૩૮ ક્રિયા પ્રેરણ, ૩૯ પરમેશ્વર સ્વરૂપ દુર્લભતા, ૪૦ જીવ કર્મ સંબંધ, ૪૧ પરમેશ્વર લય, ૪ર નિરંજન ધ્યાન, ૪૩ દુઃષમ કાલે સંયમ પાલન. Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) અનુલેખ, સમયસુંદરના બીજા ગ્રંથે નામે ગાથાલક્ષણ અને અપબદુત્વ ગર્ભિત મહાવીર સ્તવન હમણું મારી નજરે પડ્યા તે પૈકી ગાથા લક્ષણનો પાંચ પાનાનો ગ્રંથ વડેદરામાં મુનિ શ્રી હંસવિજયજીના ભિંડારમાં નં. ૩૨૭ મેજૂદ છે તેની પ્રશસ્તિપરથી જણાય છે કે તે તેમણે સં. ૧૬૭૩ ના કાર્તિક સુદ પાંચમે મેડતામાં સ્વશિષ્ઠ હર્ષનંદનગણિ પ્રમુખ સાધુની સહાયથી રચે છે, તે પ્રશસ્તિ આ પ્રમાણે છે – सं १६७३ वर्षे कार्तिक शुदि पंचम्यां श्री मेडता नगरे श्री बृहत् खरतर गच्छे भट्टारकशाखायां युगप्रधान श्री ५ जिनचंद्रमूरि विजयिराज्ये युगप्रधान श्री ५ जिनचंद्रमूरि प्रथम शिष्य पं० सकलचंद्र गाणि शिष्य श्री समयसुन्दरोपाध्यायैः वा० हर्षनन्दन गणि प्रमुख साधुसहायैः नांदियदृરછ માંદારે જ્ઞાનચર્થે........ અલ્પ બહુર્તગર્ભિત મહાવીર સ્તવન ૧૩ ગાથાનું પ્રાતમાં છે અને તેપર સર્વોપરી સંસ્કૃત ટીકા રચી છે તે પ્રજ્ઞાપના સૂત્રના તૃતીયપદના પ્રથમ દ્વાર ઉપરથી રમ્યું છે. છેવટે તે લખે છે કે અણહિલપત્તન વાસ્તવ્ય સિદ્ધાન્તસૂક્ષ્મવિચાર રસિક ચેપડા ગેત્રીય પરીક્ષક (પરીખ) દેવજીની સમભ્યર્થનાથી આ કૃતિ રચાઈ. (મુકિત આત્માનંદ ગ્રંથ રત્નમાળાનું ૨૧ મું રત્ન-આત્માનંદ જનસભા ભાવનગર) વિચારશતકની પ૩ પત્રની એક પ્રત ઉક્ત હંસવિજયજી મહારાજના ભંડારમાં નં. ૪૮૪માં વિદ્યમાન છે. (પંડિત લાલચંદભાઈને જણાવવા પ્રમાણે તે સુરતમાં પ્રકટ થઈ ગયેલ છે.) ........... Page #172 -------------------------------------------------------------------------- ________________ (१०८) કાલિકાચાર્ય કથાની એક પ્રત તેજ ભંડારમાં નં. ૧૭૮૯ ની જેવામાં આવી. તેમાં છેવટે એ પ્રમાણે છે કે – स श्री विधिचैत्यालय पूज्यमान श्री शांतिनाथ शासनाधीश्वर श्री वर्धमान तत्पट्टानुक्रमेण श्री सुधम्मास्वामि, तावत् युगप्रधान श्री जिनचंद्रमुरि श्री जिनसिंहम्ररि श्री जिनराजसूरीणांप्रभावस्तेषां आज्ञया श्री संघ प्रवर्सतां ।। मद विक्रम संवति रसर्नु शृंगार संख्यके सहास। श्री विरमपुरे राउल नृप तेजसी राज्ये ॥१॥ આથી જણાય છે કે સં. ૧૬૬૬ માં વીરમપુર–વીરમગામમાં રાઉલ રાજા તેજસી રાજ્ય કરતો હતો ત્યારે આ બાલાવબાધિકા ४था स्थी. વૃત્તરત્નાકરવૃત્તિની પ્રત પણ તેજ ભંડારમાં નં. ૧૬૩૫ ની વિદ્યમાન છે તેની પ્રશસ્તિ એ પ્રમાણે છે કે – वृत्तरत्नाकरे द्वात्तिं गणिः समयसुंदरः। षष्ठाध्यायस्य संबंधः पूर्णीचक्रे प्रयत्नतः ॥१॥ संवत् विधिमुखनिधि रस शशि संख्ये दीपपर्वदिवसे च । जालोर नाय नगरे लूणेया फसलार्पितस्थाने ॥२॥ श्रीमत् खरतर गच्छे श्री जिनचंद्र सूरयः। तेषां सकलचंद्राख्यो विनेयः प्रथमोऽभवत् ॥३॥ . तच्छिष्य समयसुन्दरः एतां पृत्तिं चकार सुगमतरां श्री जिनसागर सूरि प्रवरे गच्छाधिराजेति ॥४॥ - આમાં પ્રથાગ્ર ૧૧૦૦ છે ને તેના લેખક્ની પ્રશસ્તિ એ પ્રમાણે છે કે સં. ૧૮૫૬ મિતે વિષે માઘ શુકલપક્ષે તિથે ચતુસ્યાં ક્ષિતિ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) જદિન લિખિતે પંન્યાસ શ્રી ૧૦૮ ઉત્તમવિજયજી તદ્ ગુરૂ ભ્રાતા શ્રી હરિવિજયજી તત શિષ્ય ચયનવિજયેન વાત્માર્થમિતિ ઉજ્જયિન્યાં પુર્યા શ્રી દોલત એવ સિંધ્યા રાયે તપાગચ્છાધિરાજ શ્રી ભટ્ટારક વિજયજિતેંદ્ર સૂરિ રાજ્ય. આથી જણાય છે કે જાહેરમાં લુપુયા ફસલાએ (વાપરવા ) દીધેલા સ્થાનમાં રહી સં. ૧૯૯૪માં દીવાલીને દિને આ છ અધ્યાયવાળા ગ્રંથની વૃત્તિ પૂરી કરી. તે વખતે ખરતરગચ્છના અધિપતિ જિનસાગર સૂરિ ક હતા. * જિનસાગર સૂરિ–હિત્યરા નેત્રના વીકારવાસી શાહ વચ્છરાજ પિતા અને મિરગાદે માતા. સં. ૧૬પર કાર્તિક સુદિ ૧૪ રવિ અશ્વિનિ નક્ષત્રમાં જન્મ, મૂળ નામ ચેલા. સં. ૧૬૬૧ માહ સુદિ ૭ દિને અમરસરમાં જિનસિંહ સૂરિએ દીક્ષા આપી. નામ સિદ્ધસેન આપ્યું. શ્રીમાલ ચેહરા અચુકા શ્રાવકે એ નંદી મહોત્સવ કર્યો. વાદી શ્રી હર્ષનંદન ગણિએ ( સમયસુંદરના શિષ્ય ) બાળપણથી સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. સં. ૧૯૭૪માં ફાગણ સુદિ ૭ દિને મેડતા નગરમાં ચેપડા ગેત્રના સાહ આસકરણે કરેલ મહેસવપૂર્વક સૂરિ પદ લઈ જિનસાગરસૂરિ નામ રાખ્યું, અને બીજા શિષ્ય બોહિન્દરા ગાત્રના રાજસમુદ્ર ગણિતેમને આચાર્યપદ આપી જિનરાજરસૂરિ નામ રાખ્યું. ત્યારપછી બાર વર્ષ સુધી જિનસાગરસૂરિ શ્રી પૂજ્યની આજ્ઞામાં રહ્યા પછી આચાર્ય જિનરાજસૂરિમાંથી ત્રણથી ગચ્છ વિભિન્ન થયે તે આ પ્રમાણે–સ. ૧૬૯૯ માં બૃહત ભટ્ટારક શ્રી રંગવિજય ગણિથી રંગવિજય ખરતર શાખા જૂદી પડી આ નવ ગચ્છભેદ; પછી તેમાંથી શ્રીસાર ઉપાધ્યાયથી શ્રી સારીચ ખરતર શાખા જૂદી પડી ને તે દશમે ગચ્છભેદ; ત્યારપછી સં. ૧૭૧૨ માં આચાર્ય જિનરાજસૂરિના બીજા શિષ્ય રૂપ લધુભટ્ટારક ખરતર શાખા કાઢી તે અગિયા રમે ગચ્છભેદ થયે. ભકારક શ્રી જિનસાગરસૂરિએ સં. ૧૯૭૪ વૈશાખ સુદિ ૧૩ શુકે રાજનગર વાસી ખાવાટ જ્ઞાતિના સંઘપતિ સમજી પુત્ર રૂપજીએ બનાવેલા શ્રી શત્રુંજય ઉપરના ચતુર વિહારમાંના શ્રી ઋષભાદિ જિનની પ૧ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ રીતે જિનમતન્નતિકારક, અંબિકા પ્રદત્ત વરધારક સમસ્તતધ્યાકરણછુંદેલંકારકેષ કાવ્યાદિ વિવિધ શાસ્ત્રમાં પારાગત જિનસાગરસૂરિ અમદાવાદમાં સ. ૧૭૨૦ ના જયેષ્ઠ વદ ૩ ને દિને અવાર Page #174 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૧ ) સમયસુન્દરે પ્રશ્નેત્તર સાર સંગ્રહ નામનેા ગદ્યમાં એક મેટા ગ્રંથ રચ્ચેા છે તેની પ્રત પણ ઉકત ભંડારમાં નં. ૧૫૬૭ જોઇ, અગાદિમાંથી પ્રશ્ના કાઢી તેના ઉત્તરા કર્તાએ આપ્યા છે. તેમાં રચ્યા સાલ કંઈ નથી, તેમજ કાઈ જાતના પેાતાને પરિચય નથી. ઉત્તરા આપવામાં ગૂજરાતી ભાષા પણ વપરાઇ છે. તેના મુખ્ય શિષ્ય હનન્દને ( કે જેતે ઉલ્લેખ અગાઉ થઈ ગયા છે. ) મધ્યાહ્ન વ્યાખ્યાન પદ્ધતિ નામનું પુસ્તક સ’. ૧૬૭૩માં પાટણમાં રચી પૂર્ણ કર્યું છે તેમાં તેણે પેાતાના ગુરૂ સમયસુન્દર માટે જે જણુાવ્યું છે તે જાણવા જેવુ છે. તે પુસ્તક તેજ ભડારમાં ૧૬૧૦ મા નંબરનું છે. जिनचंद्रसूरि युगवर राजानां शिष्य मुख्य गणनायां गाण सकलचन्द्र विबुधाः सद्गुरुभक्ताः सदा आसन् ॥ ११ ॥ तेषां शिष्या मुख्याः वचनकलाकविकलासुनिष्णाताः । तर्कव्याकृति साहित्यज्योतिः समयतत्त्वविदः ||१२|| દિન સુધી અનશન કરી સ્વપટ્ટે જિનધર્મસૂરિને સ્થાપી સ્વર્ગ ગયા, આ આડમાં બૃહત્ખરતર નામના મૂલગચ્છ. (શ્રી જિનવિજયજીની સંપાદિત ખ॰ પટ્ટાવલીમાંથી.) જિનરાજસૂર માટે પટ્ટાવલીમાં જે છે તેમાં એમ લખ્યું છે કે સમયસુ દર ઉપાધ્યાયના શિષ હર્ષોંનદનના કદાગ્રહથી સ. ૧૯૮૬ માં આચાર્ય જિનસાગરસૂરિથી લધુ આચાચી ય ખરતર શાખા અલગ થઈ તે આઠમા ગભેદ થયો, મેડતામાં સ. ૧૬૭૪ માં પોષ વદિ ૧૩ દિને જિતસિંહસૂરિ સ્વ સ્થ થયા પછી જિનરાજસૂરિ અને જિનસાગરસૂરિ એ બંનેને સૂરિ પદ તેજ વમાં ફાગણ સુદ ૭ ને દિને મેડતામાં મળ્યાં, ૧૬૮૬ સુધી જિનસાગરસૂરિ જિનરાજસૂર્તિની આજ્ઞામાં રહ્યા ને પછી પેાતાની શાખા કાઢી, સમયસુંદરે ત્યારથી જિસાગરસરને જ માનેલ છે એમ ગણાય છે, *( આ હર્ષન'દને તથા સુમતિકાલે સં. ૧૭૦૫ માં સ્થાનાંગ સૂત્રની વૃત્તિગત ગાથા પર વૃત્તિ રચી છે. તેની સ. ૧૯૧૪માં અમદાવાદમાં મુરાદશાહના રાજ્યમાં લખેલી પ્રત પત્ર ૩૬૭ ગ્રંથપાન ૧૩૬૦૪ દાખડા ૧૧ લીંબડીના ભંડારમાં વિદ્યમાન છે.) Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) प्रज्ञाप्रकर्षः प्राग्वाटे इति सत्यं व्यधायि यः येषां हस्तात् सिद्धिः संताने शिष्यशिष्यादौ ॥१३॥ अष्टलक्षानर्थानेकपदे प्राप्य ये तु निर्ग्रन्धाः संसार सकल सुभगाः विशेषतः सर्वराजानां ॥१४॥ તેષાં શિષ્યો મુક્યો વલી રૂદ નિં નાના ..... આ પરથી જણાય છે કે સમયસુન્દર મૂળ પ્રાગ્વાટરવાડ વણિક હતા, અને તેને આપેલાં વિશેષણ–વચનકલા નિષ્ણાત (વક્તા-વ્યાખ્યાતા) કવિ કલાનિષ્ણાત (કવિ), તર્ક, વ્યાકૃતિ-વ્યાકરણ, સાહિત્ય, જતિષશાસ્ત્રોના જ્ઞાતા તથા સમયતત્વવિદુ-ફિલસુફ તેને સર્વ પ્રથે પરથી કહી શકાય કે સાર્થકજ છે. સ. ૧૬૭૭ના જ્યેષ્ઠ વદિ ૫ ગુરો-જિનરાજસૂરિએ મેડતામાં પ્રતિષ્ઠા કરી તે વખતે સમયરાજ૩૦, વા હંસપ્રદ, વાત્ર સમયસુન્દર, વા, પુણ્યપ્રધાનાદિ સાધુઓ હાજર હતા. જુઓ તેને શિલાલેખલેખાંક ૪૪૩. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ જે. મુનિ જિનવિજયછ સંપાદિત. સમયસુંદર કવિનો જન્મ સારમાં થયો હતો એ વાત તેમણે પિોતેજ સીતારામ ચોપાઈને છઠા ખંડની ઢાલ ત્રીજીમાં જણાવી છે – “મુજ જનમશ્રી સારમાંહિ, તિહાં ચાર માસ રહ્યાં ઉછાંહિ, તિહાં ઢાલ એ કીધી એકેજ, કહે સમયસુંદર ધરી (જ.” આ પરથી જણાય છે કે તે એપાઈને અમુક ભાગ સાચારમાં ચાતુર્માસ રહી કર્યો છે ને તેને છેવટનો ભાગ મેડતામાં રહી કર્યો છે. સોનેરથી મુનિશ્રી ચતુરવિજયજીએ પિતાના સં. ૧૯૮૧ ના ભા૦ સુ૦ ૮ ના પત્રથી ઉપરની કડીપર મારું ધ્યાન ખેંચી એક અગત્યની હકીક્ત પૂરી પાડી છે તે માટે તેમને હું ઉપકાર માનું છું. તા. ૩૦-૮-૧૯૨૫. મે દ. દેશાઈ. Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) પંડિત જયવિજય. વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં જેમાં તપગચ્છના આચાર્ય હીરવિજયસૂરિ એક પ્રભાવક પુરૂષ થઈ ગયા, અને તેમનાં અનેક સુક-શાસનપ્રભાવનાં કાર્યો, તેમના અતિ સંખ્યક વિદ્વાન શિવેનું મંડળ અને મોગલ સમ્રાટ્ટ અકબર બાદશાહ પર પાડેલી ઉત્તમ છાપ વગેરે હકીકત અનેક ગ્રંથમાંથી (જુઓ મુખ્યપણે સંસ્કૃતમાં સટીક હીરભાગ્ય મહાકાવ્ય, ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, અને મુનિશ્રી વિદ્યાવિજયકૃત સૂરિશ્વર અને સમ્રાટ) મળી આવે છે તે પરથી યથા ગ્યપણે જૈન પ્રભાવની દૃષ્ટિએ આ સદીને પૂર્વાર્ધ “હૈરક યુગ' કહી શકાય તેમ છે. વિક્રમની સત્તરમી સદી સંબંધે કેટલુંક “કવિવર સમયસુંદર’ એ નિબંધમાં લખાઈ ગયું છે. શકુન શાસ્ત્ર ચેપઈ–શુકન ચોપઈ સં. ૧૯૬૦ માં જયવિજયે રચી અને તેમાં તે કર્તાએ અંતપ્રશંસ્તિમાં પિતે “વિબુધમુખ્યદક્ષ ” પંડિત દેવવિજયના શિષ્ય હતા એટલે જ પિતાને પરિચય આપે છે. પહેલી નજરે જોતાં આટલા ઉપરથી એટલું જ અનુમાન થઈ શકે કે પિતાના અને સ્વગુરૂના નામને અંતે “વિજય” એ હેવાથી, તેમજ રચનાકાલ તપગચ્છના ઉપરોક્ત પ્રભાવક ધુરંધર આચાર્ય હીરવિજય સૂરિના-હેંરકયુગ–ની આસપાસ હોવાથી–તે “વિજય ” પદ તપગચ્છના સાધુઓને જ તે કાલથી પ્રાયઃ લગાડાતું હોવાથી કર્તા તપગચ્છના. હવા ઘટે. વિશેષ શોધખોળ કરતાં જયવિજય અને તેમના ગુરૂ દેવવિજય ' સંબંધે ઘણું મળી આવે છે. દેવવિજય શિવ્ય વિજયે આ તિ ઉપરાંત સંસ્કૃતમાં શોભન સ્તુતિ પર ક ૨૩પ૦ માં સં. ૧૬૬૪ માં વિજયસેન સૂરિના યુગપ્રધાન સમયે ને વિજયદેવ સૂરિના ચોવર જે Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) વૃત્તિ રચી છે કે જે સ્તુતિપર સિદ્ધિચંદ્રમણિએ પણ ૨૨૦ લોકમાં તે સમયમાં જ-યુગમાંજ વૃત્તિ રચી છે અને જે સ્તુતિ તે વૃતિ તથા બીજી અવયુરિ સહિત કાવ્યમાલાના સાતમગુચ્છકમાં મુક્તિ થયેલી છે). એક પંડિત જયવિજયે સંવત ૧૬૭૭ માં ૩પ૩૨ લેકમાં કલ્પસૂત્રપર કલ્પદીપિકા નામની ટીકા રચી છે કે જે ટીકા ૧ભાવવિજયજીએ શોધી છે. આ બને તેમજ એક ત્રીજા જયવિજય એક છે કે ભિન્ન તે હવે પછી ચર્ચાશું. ગુરૂ પરંપરા. જયવિજયના ગુરૂ દેવવિજય કોણ હતા અને તેમના ગુરૂ પરંપરા શું હતી તેમાં ઉતરતાં નીચલે ઇતિહાસ મળી આવે છે – ૧ ભાવવિજયજી–તે વિમલહર્ષ ઉપાધ્યાયના શિષ્ય મુનિવિમલના શિષ્ય હતા. તેમણે સં. ૧૬૮૯ માં ઉત્તરાચયન સૂત્ર પર વૃત્તિ રોહિણી નામના નગરમાં રચી પૂર્ણ કરી. (કે જેમાં તેના સતીચ્ચે વિજયહર્ષે સહાય કરી હતી. આ શ્રી વલ્લભવિજય સૂરિના પ્રયાસથી પ્રકાશિત થઈ ગઈ છે.) ભાષામાં તેમણે સં. ૧૬૯૬ માં ચાનનિરૂપણ ચેપઈ રચી છે ને બીજું સ્તવનાદિ કર્યો છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ નં. ૫૫૩. તેઓ સમર્થ વિદ્વાન હોવાથી બીજ વિદ્વાને પિતાની કૃતિઓ તેમની પાસે શેઘાવતા. તેમણે જયવિજયની કલ્પદીપિકાનું સંશોધન કરવા ઉપરાંત વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૬૯૬ માં રચેલી કલ્પસૂત્ર પરનીજ ટીકા નામે સુબોધિકા શેધી હતી અને તેજ વિનયવિજયને સ. ૧૭૦૮ માં જૂનાગઢમાં પુરે કરેલ મહાગ્રંથ નામે લોકપ્રકાશ પણ શેધી આપ્યો હતો કે જેમાં છેવટે તે વાત આ રીતે આપી છે કે – ઉત્તરાચયન વૃત્તિકાર: સુષ્ઠ ભાવવિજયાખ્યવાચક: | સર્વ શાસ્ત્ર નિપુણ ચુંથાગમ, ગ્રંથ એષ સમાધિ સંઘર્મ: . આ ભાવવિજયે વિજયાણંદ સૂરિનેજ ગપતિ સ્વીકારેલ છે. જુઓ તેની ઉ૦વૃત્તિની પ્રશસ્તિ. તેમણે સ. ૧૭૦૮ માં વિજયાદશમીને દિને વિદ્યાપુર-વીજાપુરમાં રહી ચંપકમાલા કથા સંસ્કૃતમાં રચી છે (પ્રત્ર આત્માનંદ સભા.) Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૫) દક્ષિણમાં આવેલા દેવગિરિમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવા અર્થે હીરવિજયસૂરિ (ત વખતના હીરહર્ષ), ધર્મસાગરજી અને રાજવિમલજી બે ત્રણ સાથેજ ગયા હતા, અને સાથેજ ભણીને ગુરૂવર્ય-ગચ્છાધિરાજ વિદાનસરિ પાસે આવ્યા હતા. વિજયસૂરિએ આ ત્રણ પૈકી હીરહર્ષને આચાર્ય પદવી આપીને હીરવિજયસૂરિ નામ આપ્યું કે જેમાં ધર્મસાગરજીએ પિતાની અનુમતિ આપી હતી. આ ધર્મસાગરને સં. ૧૬૧૭ માં જિનશાસનમાંથી બહિષ્કૃત કર્યા. - ધર્મસાગરજી સંબંધમાં થોડું ઘણું “કવિવર સમયસુંદર” પરના નિબંધમાં કહેવાઈ ગયું છે; ડુંક અહીં પ્રસ્તુત લઈએ તો “ધર્મસાગર ઉપાધ્યાયે કુમતિકાલ નામને એક નવું ગ્રંથ બનાવી નવે પંથ માંડવા પ્રયત્ન કર્યો. તેઓ પિતાનાં વખાણ અને બીજા પક્ષની નિન્દા કરવા લાગ્યા. તેમના ગ્રંથમાં ધર્મથી ઘણું વિપરિતપણું જોવામાં આવ્યું અને તેવી પરૂપણ પણ કરવા લાગ્યા. આ વાતની જ્યારે વિજયદાનસૂરિને ખબર પડી, ત્યારે તેમણે વીસનગર આવીને, નગરના ઘણા લોકોની સાક્ષીએ તે ગ્રંથને પાણીમાં બેળાવી દીધો. ગુરૂ આજ્ઞાથી આ ગ્રંશ સૂરચંદ પંન્યાને પાણીમાં બે હતો. ” આમ સામા પક્ષના દર્શનવિજય પિતાના વિજયતિલકસૂરિ રાસમાં જણાવે છે. જ્યારે સાક્ષરશ્રી મુનિ જિનવિજયજીએ એક સ્થળે જણાવ્યું છે કે “મહાન મુગલ સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં ઉત્તમ આદર પ્રાપ્ત કરનાર જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિના શાસનકાલમાં તપા ગચ્છમાં જે અનેકાનેક પ્રોઢ પંડિતે થઈ ગયા છે તેમાં ધસાગર ઉપાધ્યાય સૌથી પ્રથમ નામ લેવા ગ્ય છે. તેઓ પોતાના સમયના ઉત્તમ વિદ્વાન અને લેખક, અપ્રતિમ લાગણી અને જુસ્સાવાલા, રવસંપ્રદાયના અસાધારણ અભિમાની અને અન્યમતાસહિષ્ણુ હતા. તેમના શિષ્યસમુદાય પણ મોટી સંખ્યાનો હતો અને પ્રમાણમાં વિદ્વત્તા પણ તેમાં યથેષ્ટ હતી. ઉપ પ્યાયનો સ્વભાવ ઉગ્ર અએવ નીડર અને તેથી જ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) બીજા મતે–સંપ્રદાયે સાથે વાદ વિવાદ કરવામાં અત્યંત રસવા હતું. તેમના આવા સ્વભાવને લીધે તેઓ જેમ પિતાના અનેક પ્રશંસની પ્રીતિ મેળવી શકયા હતા તેમ અનેકની અપ્રતિના પણ ભાજન થયા હતા. બીજા મત અને સંપ્રદાયો તે તેમના પ્રતિ વિરોધભાવવાળા હોય તેમાં શું આશ્ચર્ય; પણ સ્વસંપ્રદાયને પણ કેટલાક વિશિષ્ટ ભાગ તેમને સખ્ત વિરોધી હતે. ખુદ ગચ્છાધિપતિ બણ કેટલીકવાર તેમની પ્રકૃતિ અને કૃતિથી ખેદ પામતા હતા. અનેકવાર તેમને ઉપાલંભ અપાયું અને ફરીવાર તેમ ન બને તેટલા માટે હિતવચને કહેવાણા. જેમ તેમના રચેલા કેટલાક ગ્રંથોની સ્વયં ગચ્છાધિપતિએ બહુ પ્રશંસા કરી છે તેમ કેટલાક ગ્રંથને જલશરણ પણ કરવા પડ્યાં છે ! [ તેમની સાથે સંબંધ ધરાવનાર ઈતિહાસ ઘણા વિસ્તૃત પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તેમની અનુલ અને પ્રતિકૂલ બંને બાજુએ લખાયલા ઘણાક ઉલેખ ગ્રંથ અને છુટક નિબંધ -પ્રબંધે માં મળી આવે છે. તેમને જેવા, એકંદર રીતે સમર્થ સાધુપુરૂષના જીવનની સમગ્ર સામગ્રી એકત્ર કરી જનસમાજની સન્મુખ મૂકવાની ખાસ આવશ્યકતા છે ? પણ આટલું તે જણાય છે કે ધર્મસાગર કે જેઓ ઘણા વિદ્વાન પણ ઉગ્ર સ્વભાવી હતા તેમણે તપગચ્છ સિવાય અન્ય ગચ્છના ઉપર અનેક હુમલવાળા ગ્રંથ ને વિરોધી પ્રરૂપણ કર્યા જ કરી, તેથી આખા વેતામ્બર તપગચ્છીય સંપ્રદાયમાં બહુ ઝગડા થયા-કુસંપને અંગે તડ પડયાં. તપગચ્છાચાર્ય હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ બીજા ગછ સાથેના મહા વિગ્રહ ઉત્પન્ન થવાના સંપૂર્ણ સંભવનો વિચાર કરી ધર્મ સાગર સામે વિરોધ દાખવ્યો. ત્યારપછીના વિજયદેવસૂરિ અમુક વખતે ધર્મસાગરમાં ભળ્યા એટલે તપગચ્છની અંદરજ ઝગડાએ તીવ્ર સ્વરૂપ પકડ્યું. આ સર્વ વાત ઝીણવટથી મુનિશ્રી વિદ્યાવિજયજીએ ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ૪ થામાં આપેલા Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૭ ) વિજયતિલકસૂરિ રાસની પ્રસ્તાવનામાં ચર્ચા છે તે જોઇ લેવા વાચકને ભલામણ છે. ર ૨ મુનિશ્રી જિનવિજયજી પ્રાસંગિક હૃદયોદ્ગાર કાઢે છે કે‘આજના સભ્ય મન્ય જમાનામાં ઘણાખરા વિદ્રાનાના ધર્માંની ખાબતમાં આવી ઉગ્ર પ્રકૃતિવાલા પુરૂષાપ્રતિ આદરભાવ અલ્પ દેખાય છે તેમજ મત--મતાંતરો તરફ ખંડન~મડનની દૃષ્ટિએ લખાયલા વિચારેાની કીમત પણ ઓછી અંકાય છે. સ્વયં આ પંક્તિ લખનાર પણ કેટલેક અંશે આવીજ કાટિમાં ૠણાય તેવા છે. પરન્તુ તાત્વિક દૃષ્ટિએ વિચારતાં તેમજ દેશકાલની પરિસ્થિતિનુ અવલોકન કરતાં જણાય છે કે કેટલીક વખતે તેવી પ્રકૃતિવાલા મનુષ્યા અને તેવા વિચારે પણ પાતપાતાના જનસમુદાયો અને ધર્મવિચારીને ઘણા અનુકૂલ થઇ પડે છે પાશ્ચાત્ય પ્રશ્નના સસ` અને શિક્ષણના પ્રતાપે આજે ભારતીય જનતામાંથી આત્માભિમાન અને ધર્માભિમાન ઘણાજ શિથિલ થઇ ગયાં છે અને તેના લીધે સ્વાભાવિક રીતેજ અમારામાંથી લાગણીઓના અભાવ થઇ ગયો છે; પરન્તુ જ્યાં સુધી અમારી ઉક્ત સ્થિતિ ન હતી ત્યાંસુધી અમારામાં તેવી લાગણીઓ પણ સતત નમ્રત હતી. એ લાઞગીના પ્રતાપેજ અમે અમારૂં વ્યક્તિત્વ ( આ વ) અત્યાર સુધી ટકાવી રાખ્યુ છે. જેમ રાષ્ટ્રની ખાખતમાં એ પરિસ્થિતિ છે તેમ ધર્મની આખતમાં પણ એ નિયમ લાગુ પડે છે. આગળના જમાનામાં એટલે પશ્ચિમીય ભાવ અને ભાષાના સમાગમમાં આવ્યા પહેલાના વખતમાં આર્ય પ્રજામાં ધર્માભિમાન ગણી સારી રીતે પ્રજ્જવલિત હતું. એક ધર્મવાલા બીન ધ પ્રતિ પોતાની શ્રેષ્ઠતા અને મહત્તા દેખાડવા હમેશાં પ્રયત્ન કરતા; જેમાં રાખ મહારાજા પણુ ધી વખતે અગ્રભાગ લેતા. સ્વયં નૃપતિએ પોતાના દરબારમાં અનેક દારાનિક અને વાચાલ વિદ્વાનોને ઉત્તમ આશ્રય આપતા અને વિદેશી દાર્શનિકો અને વિટ્ટાને આવતા ત્યારે તેમની સાથે રસપૂર્વક વાવિવાદ કરાવતા અને તેમાં જયપામનારના અધિક સત્કાર કરી તેને પેાતાની પ્રવૃત્તિમાં ઉત્તેજિત કરતા. મતલબ કે પૂર્વકાળમાં ધાર્મિક ખંડનમંડન અને દાનિક વાદવિવાદ એ એક મહત્વનું કાર્ય ગણાતું હતું. આજ પદ્ધતિના બળે અનેક ધર્મો ઉર્ષ અને અપક પામી ચૂક્યા છે. આવી પરિસ્થિતિના લીધે આજે અમારી બુદ્ધિમાં ને એ પદ્ધતિ ઉપયોગી નહિ જણાય અને તેમ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮ ) આ ધર્મસાગરના ખંડનાત્મક-આપાત્મક ગ્રંથોને લીધે થયેલા ઝઘડાનો સ્પર્શ આખ તપગચ્છના તે વખતના સમુદાયને થે. અમુક તેના અને અમુક સામેના એમ બે પક્ષે પડયા. બંને પક્ષથી તટસ્થ કઈ વિરલજ હશે. ઉપરોક્ત રાજવિમલ ધર્મસાગરના એક વખતના સહાધ્યાયી હોવા છતાં તે તેમની સાથે ભળ્યા નહિ અને પિતે ગપતિ વિજયદાન સૂરિના કહેવા-આજ્ઞા પ્રમાણે પિતાની માન્યતા રાખી. આ રાજવિમલ ઉપાધ્યાયના મુનવિજય નામે એક વિદ્વાન શિષ્ય હતા. તે મૂળ વીસનગરના રહીશ વણિક કેશવશા ને તેની ભાય સમાઇના પુત્ર સંસાર પક્ષે થતા હતા. તેઓ કવિ હતા. હીરવિજય સૂરિએ શત્રુંજયની પ્રસિદ્ધ યાત્રા અનેક સંઘ-લાખ માણસના સમુદાય સાથે સં. ૧૬૪૯ માં કર્યા પછી ત્યાંથી ઉના જઈ માસું કર્યું અને ત્યાં સાહ લખરાજે ઘણું વ્યો વ્યય કરી સૂરિજીના હાથે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને એ મુર્ત ઉપર કવિ મુનિાવેજયને ગુણવાન જાણી પોતાની પાસે બોલાવી સૂરિએ વાચક-ઉપાધ્યાય પદ આપ્યું હતું. આ મહોપાધ્યાય મુનિવિજયે વિજયસેનસૂરિને પ્રશ્નો પૂછયા હતા તે તેને તે સૂરિએ આપેલા ઉત્તર સહિત “સેન પ્રજમાં મૂકેલા છે ( જુઓ પ્રશ્નો 9 થી ૧૨ પૃ. ૧-૨) આ મુનિવિજય ઉપાધ્યાયને બે શિ નામે દેવવિજય અને દર્શનવિજય હતા. આ પૈકી દર્શનવિજયે ગૂજરાતી ભાષામાં બે કૃતિઓ નામે પ્રેમલાલચ્છી રાસ અથવા ચંદ ચરિત સં. ૧૯૮૯ કાર્તિક શુ ૧૦ બુહનપુરમાં (પ્રકાશિત આનંદકાવ્ય મહોદધિ માનક થવામાં કદાચ આધુનિક પરિસ્થિતિ મુખ્ય નિમિત્ત હોય પણ તેથી એની પ્રતિષ્ઠા તો ન્યૂન થતી જ નથી. માટે તેવી વ્યકિતઓ અને તેવો ઈતિહાસ જે ઉપલબ્ધ થાય તો તેમને પરિચય કરવા કરાવવાની ખાસ આવશ્યક્તા છે.–આમાનંદ પ્રકાશ વીરાત્ ૨૪૪૪ કાર્તિકનો અંક પુ. ૧૫. Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ૧ લું અને જેનું સુંદર અવલોકન રા. હરગોવિનદાસ કાંટાવાળાએ સાહિત્યના સને ૧૯૧૪ ના મેના અંકમાં કર્યું છે) અને વિજયતિલક સૂરિરાસ સં. ૧૬૯૭ પિસ સુદિ રવિવારે બુદ્ધનપુરમાં ( ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૪ માં મુદ્રિત અને જેની કવિની પિતાની હસ્તલિખિત પ્રતિ લીંબડીના ભંડારમાં મેજૂદ છે) રચી પૂર્ણ કર્યો છે. અને દેવવિજય તે આપણા જયવિજયના ગુરૂ-દીક્ષા ગુરૂ . ગુરૂપરિચય. દેવવિજય એક સારા કવિ અને સંસ્કૃતજ્ઞ વિદ્વાન સાધુ હતા. તેમણે સં. ૧૬પર માં સંસ્કૃતમાં રામચરિત્ર-રામાયણ ગદ્ય શ્લોક ૫૦૦૦ માં, પદ્મ ચરિત્ર લે. ૨૨૦૦ માં, સં. ૧૬૬૦ માં ગદ્ય પાંડવ ચરિત્ર લેક ૯૫૦૦ (મુદિત), સ. ૧૬૬૬ માં દાનતપાદિ ફલક પર ધર્મરત્નમંજૂપા નામની વૃત્તિ ક ૧ર૦૧૬ માં, સં. ૧૬૭૦ માં મહા સુદ ૩ તરણિવાસરે સપ્તતિ શતસ્થાનક વૃત્તિ, અને અહનજિન સહસ્ત્રનામ રહ્યાં છે. આ દેવવિજય ગણીએ પિતાની વિજયસેનસૂરિ રાજ્ય અને વિજયદેવસૂરિ ધવરાયે રચેલી ઉક્ત સપ્તતિશત સ્થાનક વૃત્તિના કાર્યમાં શિષ્ય જયવિજયજીની સંશોધક તરીકે સાહા લીધી હતી. આ વૃત્તિ આત્માનંદ સભા- ભાવનગર છપાવી છે. આત્માનંદ ગ્રંથમાલા રન ૬૮. આ રીતે ગુરૂ અને શિષ્ય બને નિપુણ સંસ્કૃત ભાષા હતા. દેવવિજય નામના સાધુએ કેટલાક પ્રશ્નો હીરવિજયસૂરિને અને વિજયસેનસૂરિને પૂછ્યા હતા તે તેના ઉત્તર સહિત હરિપ્રશ્નોત્તર અને સેના પ્રશ્નમાં વિદ્યમાન છે. આ બંને દેવવિજય એક યા વિભિન્ન હોય. સં. ૧૬૭૬ માં આચાર્ય વિજયતિલકસૂરિ જ્યારે શિરોહી આવ્યા ત્યારે ત્યાં આ દેવવિજય બાવન મુનિઓ સાથે આવ્યા હતા અને Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) તેમનામાં ભળ્યા હતા. આ પ્રમાણે તે સૂરિને અનેક ગીતાર્થ મુનિઓ ધર્મસાગરના–સાગરમતને ત્યાગ કરી આવી મળ્યા-વિજયતિલકસૂરિ રાસ જુઓ. (આ પરથી અનુમાન થાય છે કે દેવવિજય પહેલાં સાબરમતમાં હશે.) પછી શુભ મુહર્તી વિજયતિલકસૂરિએ ઘણુઓને જુદી જુદી પદવી આપી તેમાં આ દેવવિજયને વાચક પદ આપ્યું. તેજ વર્ષમાં વિજયતિલકસૂરિએ સોમવિજય વાચકના શિષ્ય કમલવિજયજીને આચાર્ય પદ આપી તેનું વિજયાનંદસૂરિ એ નામ રાખી તેમને ગચ્છનો ભાર સોંપી બીજે દિવસે સ્વર્ગવાસ કર્યો. (સં. ૧૬૭૬ પિશ શુદિ ૧૪). વિજયાનંદસૂરિ અને વિજયદેવસૂરિને મેળ થયે સં. ૧૬૮૧ ના પ્રથમ ચિત્ર સુદ ૯; ત્યારપછી પાછો બંને વચ્ચે સં. ૧૬૮૫ માં વિભેદ પશે. વિજયદેવસૂરિ ગ૭ભેદ કરી ધર્મસાગરને ગચ્છમાં લઈ દેવસૂરિ જુદા થયા. એક બાજુ વિજયદેવસૂરિ અને બીજી બાજુ વિજ્યાનંદસૂરિ–એમ બે પક્ષે પડયા. એક દેવસૂરે પક્ષ અને બીજો આણંદસૂર’ પક્ષ ગણાય. દેવવિજયવાચક વિજયાનંદસૂરિની આજ્ઞામાં રહેવા લાગ્યા એટલે તેમણે વિજયદેવસૂરિએ સાગરને પક્ષ લીધે તેથી તેમની સાથે સંબંધ છેડી વિજયાનંદસૂરિને ગ૭પતિ માન્યા. (આ પરથી ચેકસ જણાય છે કે દેવવિજય વાચક પહેલાં વિજયદેવસૂરિની આજ્ઞા નીચે ને પછી સં. ૧૬૭૬ માં વિજયાનંદસૂરિની નીચે આવ્યા. આચાર્ય સંબંધી સાગરના મંતવ્યોને લીધે ખળભળાટ હતો તેથી જયવિજયે પોતાની આ ચોપાઈમાં પિતે દેવવિજયના શિષ્ય છે એટલું જ કહી દેવવિજયની ગુરૂ પરંપરા આપ્યા વગરજ સંતોષ માન્ય હોય એ બનવા જોગ છે.) ઉપર જણાવેલી સાધુ વ્યકિતઓ તથા હવે પછી આવતા ભાનુચંદ્રાદિ માટેનું નીચેનું વંશવૃક્ષ ઉપયોગી થઈ પડશે. Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) વિજયદાનસૂરિ હીરવિજયસૂરિ રાજવિમલ ઉ. વિમલહર્ષ ઉ. સકલચંદ્ર ઉં વિજયસેનસૂરિ કલ્યાણવિજય મુનિવિજય મુનિવિમલ. સુરચંદ પંન્યાસ. ધર્મવિજય | - ' | ભાવવિજય. ભાનચંદ્ર દેવવિજય દર્શનવિજય. સિદ્ધિચંદ્ર. જયવિજય. ધર્મવિજય (સં. ૧૭૦૪૦ માં પ્રતિષ્ઠાકલ્પ લખે.) શુભવિજય સુમતિવિજય હર્ષવિજય મેરૂવિજય રામવિજય. (સં. ૧૭૮૫ માં જયવિજયે પ્રસિદ્ધ વાચક કલ્યાણવિજય૩ શિષ્ય ધર્મવિજય ૩ કલ્યાણવિજય–લાલપુરમાં સંધપતિ હરખાશાને તેની ભાર્યા પૂંછને પુત્ર નામ ઠાકરશી જન્મ સં. ૧૬૦૧ આ વદ ૫ સેમ. દીક્ષા હીરવિજય સૂરિ પાસે મહેસાણામાં સ. ૧૬૧૬ વૈશાખ વદ બીજ-નામ કલ્યાણવિજય; પાટણમાં ઉપાચાય પદ સં. ૧૬૨૪ ના ફાગણ વદિ ૭-ખંભાત, અમદાવાદ જઈ પછી પાટણમાં બિંબ પ્રતિષ્ઠા કીધી. પછી વાગડ માલવમાં ફક્યો, વાગડમાં અંતરીના પાર્થ (આંતરીઆ પ્રભુ) ને વંદી કીકાભટ પાસે બિંબ પ્રતિષ્ઠા. ત્યાંથી ઉજેણી-મક્ષીજીપાW. પછી મંડપાએલ (માંડવગઢ), વડવાણ તીર્થ, બરહાનપુર, દેવગિરિ ચોમાસું, પણ ત્યાંથી હીરવિજયસૂરિને સાદડી મળ્યા. હીરવિજયસૂરિ Tona! Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વાચક પાસે અભ્યાસ કર્યો હતો. (જુઓ પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધીનો અપ્રસિદ્ધ ગ્રંથકારોનો પરિચય-જેસલમેર ભંડાર સૂચિ પૃ. ૬૭) આ વાત પિતે પોતાની શોભનસ્તુતિ વૃત્તિમાં જણાવે છે. જુઓ તે વૃત્તિનો ઉલ્લેખ સ્વ. ડૅ. રામકૃષ્ણ ભાંડારકરના ૧૮૮૩-૮૪ ને રિપોર્ટ પૃ. ૧૫૬ નં. ૨૮૪ કે જેની પ્રત સં. ૧૬૯૯ ની લખેલી ભાંડારકર ઇન્સ્ટીટયુટમાં છે. આ હકીકત જયવિજયનાજ શિષ્ય શુભવિજયના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામવિજયે પિતાના અમદાવાદમાં સં. ૧૭૮૫ વૈશાખ સુદ ૭ ગુરૂને દિને રચેલા ગૂજરાતી ભાષામાંના મહારાસ નામે શાંતિજિનવાસમાં પોતાની અંત પ્રશસ્તિ આપી છે તે પરથી જણાય છે કેશ્રી ગુરૂ હીરસૂરિસર શિષ્ય કલ્યાણ વિજય ઉવજઝાય પુરંદર દિન દિન ચતિ જગીસાશા રખાનંદન સોભાગી, સાચે વડ વૈરાગી સંમતિ અરથ વિચાર સદગુરૂ, સાચે શુભમતિ રાગીમાત પૂંજીબાઈ કુખે જાયે, નામે નવનિધિ થાઓ, વાચક ધર્મવિજય વર તેહના, દીપે અધિક સવાઈતસ અંતેવાસી ગુણ એ ભરિયા, બેલ ન બેલે વિરૂઆ, શ્રી જયવિજય વિબુધ શ્રત દરિયા, પાર્લે સુધી કિરિયાઅકબર પાસે ગયા. કલ્યાણવિજયે વેરાટમાં મોટી પ્રતિષ્ઠા કરી. પછી ગુજરાતમાં વિહાર કર્યો. અહીં સુધી વાત સં. ૧૬૫૫ ના આ માસ ૫ ને દિને તેના શિષ્ય જયવિજયે રચેલા કલ્યાણવિજય રાસમાં આવી છે. જુઓ મારી જૈન એતિહાસિક રાસમાળા ભા. ૧ લે. - ૪ રામવિજય–તેમણે શાંતિજિનરાસ ઉપરાંત સં. ૧૭૮૮ ના સ્વર્ગસ્થ થયેલા સાગરપક્ષના આચાર્ય લમીસાગરસૂરિને રાસ રચે છે (જુઓ મારી જૈન એ. રા. ભાગ ૧ લો) ને તે ઉપરાંત વીશી રચી છે. સંસ્કૃતમાં ઉપદેશમાળા પર વિસ્તૃત ટીકા લખી છે કે જેનું ભાષાંતર જે. ધ. પ્રસારક સભા ભાવનગરે છપાવેલ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ Sા આગથરા, (૧૨૩ ) તસ પદ પંકજ ભમર સરિસા, શ્રી શુભવિજય કવીશા, ગુણ ગંભીર મેરૂ ગિરીશા, શ્રુત જલસિંધુ મુનીશાતસ ચરણાંબુંજ સેવક સુંદર, શુભ કિરિયા ગુણરા, સાધે છે. અભ્યાસ અખંડિત, નહિ ગુણરયણે અધરામહિમાવંત મહંત મુનીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજય ઉપગારી, વ્રત કેડિ વરીશાતે શ્રી ગુરૂ મહિમાનિધિ સાંનિધિ, રાસ રસિક મેં નિપાયા, શાંતિ પ્રભુ ગુણરાશિ ભણતાં, નવનિધિ આણંદ પાયા. આ રીતે ધર્મવિજયના અંતેવાસી જયવિજય અને જયવિજયના વિદ્યાગુરૂ ધર્મવિજય. એ વાત પૂરવાર થાય છે. સંવત ૧૬ ૩૯ ના ચેષ્ઠ વદિ ૧૨ ને દિને અકબર બાદશાહના આમંત્રણથી હીરવિજય સૂરિએ બાદશાહને મળવા માટે ફત્તેહપુર સીક્રીમાં પ્રવેશ કર્યો તે સંસ્મરણીય દિવસે સૂરિ સાથે ૬૭ સાધુઓનો સમુદાય હતો તે પૈકી જયવિજય (કલ્પદીપિકાના કર્તા) અને મુનિવિજય (આપણું ચરિત્રનાયકના મગુરૂ) પણ સાથે હતા. જુઓ ઋષભદાસકૃત હીરવિજયરિ રાસ પૃ. ૧૦૮ પરની નીચેની કડીઓ:–– જસવિજય જયવિજય પંન્યાસ, કલ્પદીપિકા કીધી ખાસ, લાભવિજય ગણી ને મુનિવિજે, ધનવિજય ચેલે અતિ ભજે.” આમાંના જયવિજયને પંન્યાસ અને કલ્પદીપિકાના કર્તા તરીકે ઓળખાવેલ છે તે ઓળખાવવા અર્થે જ, કારણ કે પંન્યાસ પદવી સં. ૧૬૪૭ માં (નીચે જુઓ) મળી હતી અને કલ્પદીપિકાની. રચના સં. ૧૬૭૭ માં કરી હતી એટલે સક્રિી પ્રવેશની પછી જ. આ સંબંધમાં પંડિત લાલચંદ જણાવે છે કે કલ્પદીપિકા (કર્તાના હાથની લખેલી પ્રત વડોદરાની સેંટ્રલ લાયબ્રેરીના સંગ્રહમાં છે) ના રચનાર જયવિજય વાચક વિમલહર્ષ (વિજયસેનસૂરિ-વિજયતિલકસૂરિવિજ્યાનંદસૂરિના શિષ્ય) ના શિષ્ય હતા એટલે આપણા અસ્ત્રિનાયક Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) ઉપરના જયવિજયથી તે જૂદા જણાય છે. આમાં વિમલહને વિજયાન’દસૂરિના શિષ્ય જણાવેલ છે તે તેમાં કદ:ચ ભૂલ હોય. તે સૂરિના રાજ્યમાં દીપિકા રચાઇ વધારે યોગ્ય લાગે છે ને વિમલ” તે ઉપર આપેલ વશવૃક્ષમાં જણાવેલ ભાવિજયજીના ગુરૂ મુનનવમલના ગુરૂ હોવાનો વિશેષ સંભવ મને લાગે છે. સ. ૧૯૪૭ માં હીરવિજયસૂર ખંભાતમાં હતા ત્યારે ત્યાંના શ્રીમંત શ્રાવક રાજશાહ શ્રીમલ્લના કરેલા ઉત્સવપૂર્વક તે અચાશ્રીએ અનેક સાધુઓને પન્યાસ ( પડિત ) પદવી આપી હતી. તે પૈકી જયવિજયને પણ આપી હતી. << 7: હીર આવ્યા સાહા શ્રીમલ્લ ઘેર, તિહાં ધન ખરચીયાં હુ પેર, સાધતણી પોહાચાડે આસ, જયવિજય કીધા પન્યાસ. ? ધનવિજય એ પદવી હાય, કમાન તણે તે મહિમા જોય, રામ ભાણુ કીધા પંન્યાસ, કીર્ત્તિ લબ્ધિવિજય ૫. ખાસ. સબલ લાભ હાંકણ થયા, લખ્યા સેાય ન જાયે કથા, સડતાલે સવમ્બર રહી, હીરવિજય પછે ચાલ્યા સહી. ~હીરવિજયસૂરિ રાસ રૃ.-૧૭૦. સ. ૧૬૧૦ ના પ્રથમ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે અકબરે શત્રુંજયની યાત્રાએ જનાર પર મસ્તક કર ( માથાવેરે મુંડકા ) લેવાના બધ કર્યો-તેજ દિવસે વિમલ ઉપાધ્યાયે શત્રુંજયની યાત્રા કરીને તે વખતે પતિ જયવિજય ગણિ ખીન્ન ૨૦૦ મુનિએના પરિવારમાં સાથે હતા.પ આ જયવિજય ગણિ કલ્પદીપિકાના કર્ના હાવાને સંપૂર્ણ સંભવ છે. ૫ આ સંબંધને ખાસ શિલાલેખ રાત્રુ ંજય પરની મેોટી ટુકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર નાની નાની ૨૨ લીટીઓમાં કાતરેલા છે. તે લેખમાં જણાવેલું છે કે: સ. ૧૬૫૦ ના પ્રથમ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિત્રપાત્ર અને Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૫) આપણે ઉપર જણાવી ગયા કે આપણા ચરિત્રનાયક જયવિજયે કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય ધર્મવિજય પાસે અભ્યાસ કર્યો હતો તેજ કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય તરીકે પિતાને જણાવી એક જયવિજયે તેજ કલ્યાણવિજયગણિનો રાસ સં. ૧૬પપ ના આસો સુદ ૫ ને દિને ગૂજરાતીમાં રચે છે. (જુઓ મારી જેમ ઐતિહાસિક રાસમાળા ભા. ૧)ને તે ઉપરાંત સમેતશિખરતીથમાલા સ્તવનરાસ સં. ૧૬૬૮ માં (વિજયસેનસૂરિના ધર વિજયદેવસૂરિના રાજ્યમાં) અને તે ઉપરાંત હીરવિજયસૂરિ પુણ્યખાણિ સઝાય સં. ૧૬પર પછી બતાવી છે. આ ત્રણે કૃતિમાં પં. દેવવિજયનું ગુરૂ તરીકે નામ આવતું નથી પણ કલ્યાણુવિજયને ગુરૂ તરીકે સૂચવેલું છે તેથી આ જયવિજય પણ જૂદા છે એમ સંભાવના થાય છે. આમાંનું સમેતશિખરસ્તવન પ્રાચીન તીર્થમાલાસંગ્રહમાં પ્રકટ થયેલ છે. આ જયવિજય માટે જુઓ મારો સંગ્રહ નામે જૈન ગૂર્જર કવિઓ નં. ૧૯૨ પૃ-૩૧૭ થી ૩૨૦. પંડિત લાલચંદ ભ. ગાંધી જણાવે છે કે:-“પ્રાચીન તીર્થમાળા સંગ્રના સંક્ષિપ્ત સારની પૃ. ૪ ની નોટમાં સમકાલીનતા અને નામ સન્માર્ગગામી એવા સાધુ રૂ૫ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમનાં વચનોથી રંજિત થઈ અબર બાદશાહે શત્રુંજય પર્વત જૈનના સ્વાધીન કર્યો છે અને ભટ્ટારક વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજને જેમની ભક્તિપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્યશ્રી હીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે શત્રુંજયની યાત્રાએ જનાર બધા મનુષ્ય પાસેથી જે દિવસે મસ્તક કર (માથા–મુંડકે) લેવાનો નિષેધ કર્યો છે તે જ દિવસે, ઉક્ત આચાર્ય વર્ચના શિષ્ય સક્લ વાચક શિરોમણિ શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયે પં. દેવહષ, પં. ધનવિજય, ૫. જયવિજય, ૫. જસવિજય, ૫. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિર્વિન રીતે શત્રુંજયની ચાત્રા કરી છે. –લેખાંક ૩૩. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ ૨. Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) સામ્યને લીધે ઉપયુક્ત ત્રણે જયવિજયને એક માનવાની ભૂલ થયેલી જણાય છે. ત્યાં શોભન સ્તુતિ ટીકા સં. ૧૬૪૧ માં રચી જણાવી છે, પરંતુ તે યુક્ત લાગતું નથી.” મારું અનુમાન એ છે કે ઉપરના ત્રણે જયવિજય અમુક અમુક કૃતિમાં પિતાના ગુરુ તરીકે જુદા જુદા ગુરૂ જણાવે છે છતાં એ બધા સમકાલીન છે, બધાને પોતાના પર ઉપકાર છે તેથી કદાચ ત્રણે જયવિજય એક પણ હોય, યા તે પૈકી બે એકજ હોય. આ સંબંધી સંપૂર્ણ ગવેષણ તે તેના દરેક ગ્રંથ જેઈ કરવાની રહે છે. સં. ૧૬૬૪ માં શોભન સ્તુતિ વૃત્તિના રચનાર આ જયવિજય ગણુએ તે તે વખતે તેમની ઉંમર ૩૦ ની ગણીએ, અને સં. ૧૬૭૦ માં તેમણે સપ્તતિ સ્થાનક વૃત્તિ શોધી છે એટલે તેમને સમય સં. ૧૬૩૪ થી તે સં. ૧૬૭૦ સુધી નિ:શંક ગણી શકાય એટલે તેઓએ ઓછામાં ઓછું ચાળીસેક વર્ષનું આયુષ્ય ગાળ્યું હોવું જોઈએ. શિષ્ય પરંપરા. ઉપર જણાવ્યું તેમ તેમને એક શુભવિજય શિષ્ય હતા કે જેના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામવિયે સં. ૧૭૮૫ માં શાંતિજિન રાસ છ ખંડમાં ગાથા ૬૯૫૧ પૂરને રમે છે. તે સિવાય એક હર્ષવિજય કરીને બીજા પણ શિષ્ય હતા કે જેને મેરવિ નામે શિષ્ય હતા એમ જણાય છે કે જે મેરવિજયે નાની નાની કૃતિઓ જેવી નંદિષણ મુનિ સઝાય, મુહપતિ સ+પૃથ્વી સચિત અચિત સનવાવાડ સ+હ્મ સ+ઇરિયાવહી સ+વિજયદેવરિ સર વગેરે રચી છે. નંદિણ મુનિ સઝાયને અંતે એમ છે કે:– જયવિજય ગુરૂ સીસ, તસ હરીષ નમે નિસરીસ, મેરૂવિજય ઈમ બેલે, એહવા ગુરૂને કુરા તાલે. Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૭) મુપત્તિ સઝાયને અંતે એમ પણ છે કે – શ્રી જયવિજય પંડિતો સીસ, મેરવિજય તસ નામે સીસ. નવવાડ સ, તેણે “સંવત સત્તર કર શ્રાવણ માસે'-અકબરપુરમાં રચી છે. + આ ચિન્હ મુદ્રિત થયેલ છે એમ સૂચવે છે. રચનાસ્થલ. આ ચેપઈનું રચતાસ્થલ વાગડ દેશમાં આવેલા ગિરપુર પ્રશસ્તિમાં જણાવ્યું છે કે જ્યાં તે વખતે (સં. ૧૬૬૦ માં) રાજા સહસ્ત્રમલ રાવલ કરીને રાજા હતા ને જે રાજાને કર્મસિંહ નામનો વિદ્યાસંપન્ન પુત્ર હતો. કચ્છમાં વાગડ દેશ કરીને છે તે આ વાગડ દેશ નથી. ગિરપુર-પર્વતપુર-નગપુર એ અભિધાનને લાગુ પડે તે ડુંગરપુર છે. આ વાગડ દેશ-ગિરપુર–ત્યાંનો રાજા અને પાટવી કુંવરનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છે. વાગડ દેશ વયાગર નામ, રાજધાનીનું રૂડું ઠામ, જીહાં ષટ દર્શનના વિશ્રામ, દેશમધ ગિરિપુર વલી ગામ. ૩૩૭ ગઢ મઢ મંદિર પિલિ સુચંગ, જૈન શિવ પ્રાસાદ ઉનંગ, રાજ કરઈ રાજા ગુણનિલ, દાંતી માની ભેગી ભલઉ. ૩૩૮ કવિતા શ્રોતા વિગતા (વક્તા) જાણ, સૂરવીર ધીર ગુણ ખાણિ, સહસમલ્લ રાઉલ ભૂપાલ, પ્રથવી પ્રજા તણઉ પ્રતિપાલ. ૩૩૯ તસુ સુત કુયર કર્મસિંહ જેહ, ચઉદ વિદ્યા ગુણ જાણુઈ તેહ, કીરતિ તેજ અનઈ પરિવાર, શતશાખા વાધઈ વિસ્તાર. ૩૪૦ –મુંબઈની જે. એ. ઇડિયા પાસેની એક સારી પ્રતમાંથી) વાગડ દેશની રાજધાની ગિરિપુર-ડુંગપુરમાં રાજા સહસમલ્લ રાવલ અને યુવરાજ કર્મસિંહ હતા. વિશેષમાં આ કવિ જણાવે છે કે ઉપરોકત રાજાના દરબારમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮ ) ગાંધીનું કાર્ય કરનાર સંઘમાં મુખ્ય-અગ્રણી એવા એક સંઘરત્નના પુત્ર જોગીદાસના ભણવા માટે–અભ્યાસ માટે આ કૃતિ રચી છે. આમાંનું ગિરિપુર તે હાલનું ને તે વખતનું પણ ડુંગરપુર; કે જેને ચિતોડના રાવલ વંશના રાવલ વીરસિંહે પિતાના પિત્ર ડુંગરસિંહના નામ પરથી વસાવ્યું હતું. ડુંગરસિંહજી પછી કર્મસિંહ, કાન્હડદેવ, પત્તાજી, શેવાળ, સોમદાસજી, ગંગાસિંહજી થયા; ત્યારપછી ઉદયસિંહ પહેલા થયા કે જે સં. ૧૫૮૪ માં મહારાણા સંગ્રામસિંહજી સાથે બાબરનું બયાના પાસ યુદ્ધ થયું તેમાં લડતાં સ્વર્ગસ્થ થયા. પછી તેને પુત્ર પૃથ્વીરાજ બેઠે કે જેની સાથે નાના ભાઈ જગમાલને અણબનાવ થતાં ગુજરાતના બાદશાહે ચડાઈ કરી મોટાને દબાવી નાના ભાઈને અધું રાજ્ય અપાવ્યું કે જે અધું રાજ્ય વાંસવાડાનું ત્યારથી જૂદું થયું. પૃથ્વીરાજ પછી આસકરણજી, અને તેના પછી સહસમલજી થયા તેજ ઉપરોકત પ્રશસ્તિમાં વર્ણવેલ સહસ્ત્રમલજી, અને ત્યારપછી કર્ણસિંહજી થયા તે ઉપર વર્ણવેલા યુવરાજ; ત્યારપછી પુંજાજી, ગિરિધરજી, અને જસવંતસિંહજી થયા. આ જશવંતસિંહજીના રાજ્યમાં ભીમાશાએ ધૂળેવ-કેશરીઆ સંઘ કાઢયે હતે. (જુઓ ભીમ ચેપઈ રચા સં. ૧૭૪૨ એ. રાસ સંગ્રહ ભાગ ૧ કે જેમાં વાગડદેશગિરિપુર-ડુંગરપુર ને રાજાનું સારું વર્ણન કર્યું છે.) વિશેષમાં ઉપરોક્ત વાગડ દેશ અને તેના ગિરિપુર નગર સંબંધે કહેવાનું કે સં. ૧૫૧૫ માં ગચ્છનાયક પદ પામેલા તપગચ્છના ૫૩મા પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિના માટે પટ્ટાવલિમાં જણાવવામાં આવ્યું છે કે તે “સૂરીના ઉપદેશ થકી વાગડદેશિ ગિરિપુર નગરે સા. સાહે શ્રી ગંભીરા પાસને પ્રાસાદ નિપજાવ્યા. '' આ પરથી તે નગરમાં ગંભીરા પાર્શ્વનાથનું મંદિર પણ હેવું જોઈએ. આ વાગડ દેશમાં વઢીઆર નામનું પણ નગર આવેલું છે કે જ્યાં તપગચ્છના આચાર્ય શ્રી સોમદેવસૂરિ (ઉત લક્ષ્મીસાગરસૂરિના સમકાલીન) નો સ્વર્ગવાસ Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯ ) થયો હતો. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧ અંક ૩ માં આપેલ વીરવંશાવલિ પૃ. ૪૯ અને ૫૦. ઉક્ત લક્ષ્મીસાગરસૂરિના વર્ણન રૂપનું ગુરૂગુણરત્નાકર કાવ્ય છે તેમાં પણ ત્રીજા સર્ગના ૩– ૪ લેકમાં ઉક્ત ગિરિપુર અને આ સાલ્ડના સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છેअत्र प्रथममुकेशज्ञातीय साह. साल्हविहितविस्तरः प्रोच्यते । प्रासादसौधर्धि विधूतताविषच्छायाभरे श्री गिरिपूर्वके पुरे । श्री सोमदासावनिजा निमंत्रिणा धर्मिष्ठधुर्येण च साहु साधुना ॥३॥ खाक्षिक्षमा(१२०)मानमणोरूपिचला निर्मापिता या जिनमूर्तिरुज्ज्वला । तस्याः परस्या अपि बिम्बसन्तते श्चक्रे प्रतिष्ठा प्रथमं महेन यैः ॥४॥ -મંદિર અને મહેલેથી હરાવેલ છે સ્વર્ગ જેણે એવા ગિરિપુર (ડુંગરપુર) માં સેમદાસ રાજા (ઉપર જણાવેલા છે તે) ના મંત્રી સાહુ સાધુએ પિત્તલની ૧૨૦ આંગુલ પ્રમાણની મૂર્તિ બનાવી અને તેની તથા બીજી પ્રતિમાની શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ઉપર જણાવેલ કલ્યાણવિજય ઉપાધ્યાયે પણ વાગડ દેશમાં જઈ આંતરીઆ પાર્શ્વનાથને પ્રણમી ત્યાંના દાણી કીકાભર પાસે બિબ પ્રતિષ્ઠા કરાવી હતી ને ત્યાંથી તેઓ ઉજેણે પહોંચ્યા હતા. “વાગડ દેશે સંચરીઆ, પ્રણમ્યા દેવ તરીઆ કીકાભર દેસ દાણી, શ્રવણે સુણ ગુરૂ વાણી Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) શ્રી જિનપ્રાસાદ રચાવે, બિંબ પ્રતિષ્ઠ. એ કરાવે દેસ જિમાડી રંગરેલ, ઉપરી દીધાં ફરી તેલ અનુક્રમે ઉજેણે પહતા, ભાગા સવે કુમતિ અધતા. (કલ્યાણવિજયજી રાસ) આમાં આંતરીઆ પાર્શ્વનાથ જણાવેલ છે તે અંતરીક્ષ પાર્શ્વનાથ નહિ, પણ આંતરી ગામ કે જે ડુંગરપુરથી લગભગ ત્રણ ગાઉ ઉપર આવેલું છે ત્યાંના પાર્શ્વનાથ. ડુંગરપુરમાં પાર્શ્વનાથની સ્થાપના ઉક્ત જૈન મંત્રી સાહુલે કરાવી હતી એવું આંતરીના શાંતિનાથ મંદિરમાં ૪૯ કેને એક લેખ કે જે સં. ૧૫૨૫ ના વૈશાખ વદ ૧૦ ગુરૂવારને લખાયેલું છે તે રાયબહાદુર પં. ગેરીશંકર હીરાચંદ ઓઝાએ ઉતારેલો તેમાં જણાવ્યું છે કે – श्री साहाभिधसाधुरेष सचिवोचसश्चतुर्बुध्धिमान् । चैत्योधारकमकारयद् गिरिपुरे श्री पार्श्वनाथनमोः।। –ચાર બુદ્ધિવાળા સચિત્તમ સાહ સાહુલે ગિરિપુર (ડુંગરપુર) માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરને ઉધ્ધાર કરાવ્યું. હાલના ડુંગરપુર રાજ્યની સીમા ઉત્તરે ઉદયપુર, પૂર્વે ઉદયપુર અને વાંસવાડા, દક્ષિણે પ્રતાપગઢ અને મહિકાંઠા, અને પશ્ચિમે મહિકાંઠા અને ઉદયપુર છે. રાજધાની ડુંગરપુર એક પહાડની જડમાં વસેલું છે તે પહાડની ઉંચાઈ ૭૦૦ ફુટ છે અને તેના ઉપર ગઢ બાંધેલ છે. આ પ્રમાણે ડુંગરપુરનું વર્ણન થયું. ] તસ ઘરિ ગાંધી સંઘ પ્રધાન, પર ઉપગારી ન ધરઈ માન, પુત્ર પિત્ર કરાઈ નિતુ કેલિ, મંગલીકની વધતી વેલિ. ૩૪૧ સંઘરત્નપુત્ર જોગીદાસ, શુકન શાસ્ત્રનું કરઈ અભ્યાસ, તેહનઈ ભણવા કોજિ કરી, પ્રતિબંધ ઉપઈ એ ખરી. ૩૪૨. Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) કરિના શિષ્ય આ રાતના અને એમના ગ્રંથ લગતી ગ્રંથને ઉપયોગ આ કૃતિ રચવા માટે જે જે પ્રાચીન ગ્રંથને કવિએ ઉપયોગ કર્યો છે તેનાં નામ પણ તેણે જણાવી પિતાની લઘુતા દાખવી છે?(૧) શુકનાર્ણવ (૨) વસંતરાજ (૩) શુકનોદ્ધાર અને ભાષાને ગ્રંથ (૪) શુકનદીપિકા ચોપઈ ( આ ભાષાને ગ્રંથ લગતી શકુન ચોપાઈ વિ. પનરમા શતકના અંતે થયેલા નાગૅકગચ્છના ગુણસમુદ્રસૂરિના શિષ્ય પર કમા રચી છે ) “શુકનદીપિકા ચઉપઈ નામ, શુકનાર્ણવ માંહિ એ ઠામ, અથવા વસંતરાજની સાખિ, શુકન ધાર ભાષી એ ભાખ. ૩૪૩ એટલા ગ્રંથ ઈનઈ કહી, અલપબુધ્ધિ કરી જેમાં લોહી, ઝમક ન જેડિઉ અક્ષર બંધ, વર્ણ માત્ર નવિ જાણઉ સંધિ. ૩૪૪ સાચઉ કર જાણ સુજાણ, પંડિત આગલિએ છઉં અજાણું, શુકન સમુદ્ર ન લાભઈ પાર, ચંચ ભરી કીધઉ ઉધ્ધાર. ૩૪૫ આમાંને શકુનસારધાર ગ્રંથ સારંગરીય શકુનાણુંવમાંથી અજિતસિંહસૂરિના શિષ્ય માણિજ્યસૂરિએ ઉધ્ધાર કરી સં. ૧૩૩૮ આશ્વિન સુદ પૂર્ણિમાએ રચે છે. છ ૬ તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – દેવહ ગુરૂ સખહ સાંનિધિ, શનશાસ્ત્રની વિરચી બુધિ નાગિલ ગછિ ગિરૂઆ ગુણવંત, શ્રી ગુણસમુદ્રસૂરિ ગુરૂ જીવંત. તાસ સીસ લહઈ બુધ્ધિ વિવા ભણુઈ ગુણિનિ સુણઈ જે એ૩, આગામિ નિર્ગમિ બૂઝઈ તેઉ. –૨૨ પત્રની પ્રતિ વડોદરા સેંટ્રલ લાયબ્રેરીમાં છે. ૭ આની પ્રશસ્તિ સાક્ષર શ્રી જિનવિજયજીની પ્રશસ્તિઓની નોંધમાંથી નીચે લઉં છું – सारंगरीयः शकुनार्णवेभ्यः पीयूषमेतद्रचयांचकार । माणिक्यारिः सुगुरुप्रसादाद् यत्पानतः स्याद् विबुधप्रमोदः॥२॥४ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) આ પૈકી વસંતરાજ શાકુન ગ્રંથ તેના પરની ભાનુચંદ્રગણિની ટીકા, તથા તેના હિંદી ભાષાંતર સહિત સં. ૧૯૪૦ માં મુંબઈ જગદીશ્વર શિલાયંત્રાલયમાં પ્રસિદ્ધ થયે છે. તેમાં જણાવ્યું છે કે વિજયરાજના બે પુત્ર નામે શિવરાજ અને વસંતરાજ થયા તે પૈકી વસંતરાજ પૃથ્વીમાં વિખ્યાત થયા. તેને મિથિલા પુરીના રાજા ચંદ્રદેવે પ્રાર્થના કરી તેથી ભય વસંતરાજે માહેશ્વરસાર અને સહદેવકૃત શાસ્ત્રમાંથી અને બૃહસ્પતિ ગર્ગ શુક ભગુ આદિના શાસ્ત્રમાંથી સાર ગ્રહણ કરી આ ગ્રંથ કર્યો. આમાં ૨૦ વર્ગ છે. ૧ શકુનનાં વખાણ ૨ શાસ્ત્રસંગ્રહ-વર્ગોને અનુક્રમ ૩ અભ્યર્ચન-પૂજન ૪ મિશ્રિતશકુનના અનેક ભેદ ૫ શુભાશુભ ૬ મનુષ્યનાં શકુન ૭ પિદકીનાં શકુન ૮ પક્ષીઓને વિચાર ૯ ચાખ એટલે નીલકંઠનાં ૧૦ ખંજનનાં ૧૧ મલ્લારીનાં ૧૨ કાકનાં ૧૩ પિંગલિકાનાં ૧૪ ચતુષ્પદનાં ૧૫ ભમરાદિકનાં ૧૬ લાલ કાળી કીડીનાં ૧૭ પલ્લી-છાપકલીનાં ૧૮ શ્વાનનાં ૧૯ શિવા નામની શૃંગાલીનાં શકુન ૨૦ શાસ્ત્ર પ્રભાવ. આ વસંતરાજ શાકુનપર સંસ્કૃત ટીકા લખનાર ભાનુચંદ્રગણિ એક સમર્થ જૈન ઉપાધ્યાય થઈ ગયા છે. તે ટીકાને અંતે જણાવે છે કે – वसु वह्रि वहि चंद्रेष्वा श्वयुजी पूर्णिमा तिथौ रचितः । शकुनानामुध्धारोऽभ्यासवशादस्तु चिद्रूपः ॥४३॥ श्री अजितसिंहसूरीणामन्तेवासिना कृतः । માજીકૂળધાર નાનાં રિટ રટા --संवत् २५४४ वर्ष फाल्गुन सुदि १२ रविवासरे મારાપુર મુo મમૂર્તિ ત્રિવિત (સાગર ભંડર પાટણ) આ ગ્રંથ મૂલમાં “શ્રી શાકુનસાધાર:' એ નામથી વિ. સં. ૧૯૭૪ માં જામનગરવાળા પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજે પ્રકટ કરેલ છે. પૃષ્ટ ૪૭ ને મૂલ્ય રૂપી એક છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૩ ) इति श्री पातशाह श्री अकबर जल्लालदीन सूर्यसहस्रनामाध्यापकः श्री शत्रुंजयतीर्थ करमोचनाद्यनेक सुकृतविधापक महोपाध्याय श्री भानुचंद्रगाण विरचितायां तच्छिष्याष्टोत्तर शतावधान साधक प्रमुदिन पादशाह श्री अकबर जलालदीन प्रदत्त पुश्युहमापराभिधान महोपाध्याय श्री सिध्धिचंद्र गणिना विचार्य शोधितायां वसंतराज टीकायां विंशतिमो वर्गः । ૯. ભાચ દ્ર-સિદ્ધિ શકુનશાસ્ત્ર નામે વસંતરાજ શકુન પર જૈન ઉપાધ્યાય ભાનુચંદ્ર એક બાજુ સ ંસ્કૃત ટીકા રચે છે જ્યારે બીજી બાજુ તેજ સમયમાં આપણા કર્તા જયવિજય ભાષામાં તેજ ગ્રંથ પરથી યા ટીકા પરથી ગૂર્જર ભાષામાં ચેપઈ રચે છે. ભાનુદ્ર ઉપાધ્યાયનું ચરિત્ર જાણવા જેવુ છે. વિક્રમ સત્તરમી સદીના આધારભૂત જૈન પડતા–વિદ્વાનો પૈકી તે સમર્થ વિદ્વાન હતા. તેમનું ચરિત્ર અ॰ સઝાયમાળા ભા. ૧ ની પ્રસ્તાવનામાં એ પ્રમાણે છે કે:-તે મૂળ ગૂજરાતના સિદ્ધપુરના રહીશ વિણક હતા ને તેમનુ નામ ભાણજી હતું તે પિતાનુ નામ રામ” ને માતાનુ નામ રમાદે હતાં. વડીલભાઈનું નામ રગચ્છ હતું. આ રગચ્છ અને ભાણજી બંને ભાઇઓએ સૂચદ્રજી 'પન્યાસ (પડિત) પાસે દીક્ષા લીધી. ભાણજીનું નામ ભાનુચદ્ર પાડયુ અને તેમણે ઘણા ગ્રંથાને અભ્યાસ કર્યા પછી તેમને પન્યાસ (પડિત) પછી મળી હતી. તેમનામાં સારી ચાગ્યતા જાણી શાંતિચંદ્ર ઉપાધ્યાયે બાદશાહની ઇજાજત લીધી ત્યારે શ્રી હીરવિજય સૂરિએ તેમને અકબર બાદશાહ પાસે મોકલ્યા હતા. તેમણે બાદશાહ અને પ્રધાન મંત્રી અમુલકજલ વગેરે ઉપર ઘણા સારા પ્રભાવ પાડયા Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૪) હત. ભાનુજીએ બાદશાહની સભામાં કેટલાક બ્રાહ્મણ પતિ સાથે વાદ કર્યો હતો અને તેમાં વિજય મેળવ્યું હતું. જ્યારે બાદશાહ કાશ્મીરની મુસાફરીએ ગયે હતો ત્યારે તે ભાનુચંદ્રજીને પણ સાથે લઈ ગયો હતો. બાદશાહ ભાનચંદજીના મુખથી દરેક રવિવારે સૂર્યનાં સહસ્ત્રનામે શ્રવણ કરતો. (આ ઉપરથીજ પિતાને તે “અકબર જલાલદીન સૂર્યસહસ્ત્રનામા ધ્યાપકઃ ” જણાવે છે. જુઓ ઉપરનો વસંતરાજપરની પિતાની ટીકાનો અંતભાગ). કાશ્મીરના એક ૪૦ કેસના તળાવને કિનારે બાદશાહે પડાવ નાંખ્યો હતો તે વખતે એક પ્રસંગ આવતાં ભાનુચંદ્રજીએ શ્રી શત્રુંજય તીર્થની માગણી કરી હતી ને બાદશાહે પ્રસન્નતાપૂર્વક તે તીર્થ અર્પણ કર્યું હતું. (કર માફ કર્યો હતો અને તે સંબંધી ફરમાન પત્ર લખી આપ્યાં હતાં. કાશ્મીરથી પાછા ફરતાં બાદશાહની સાથે જ્યારે ભાનચંદ્રજી લાહોર આવ્યા હતા, ત્યારે તેમના ઉપદેશથી લાહોરના શ્રાવકેએ વીસ હજાર રૂપીઆ ખર્ચા એક મેટે ઉપાશ્રય કરાવ્યો હતો. એક વખત અકબર બાદશાહને એમ જણાવ્યું કે, ભાનુચંદ્રજી આવા વિદ્વાન અને પ્રભાવક હોવા છતાં તેમને કોઈ મોટી પદવી નથી તે મેળવી ઘટે, તેથી હીરવિજયરિતી પાટ ઉપર તેનો સ્થાપન કરવાની બાદશાહે પોતાની ઈચ્છા જણાવી, ત્યારે ભાનુચંદ્રજીએ ચાખી. ના પાડી ત્યાર પછી બાદશાહે હીરવિજયસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવીને મોટા સમા રોહપૂર્વક તેમને ઉપાધ્યાય પદ આપી. આ વખતે શેખ અબુલફજલે પચીસ બેડા અને દશહજાર રૂપીઆનું દાન કર્યું હતું. સાથે પણ ઘણે ખર્ચ કર્યો હતે. અકબર બાદશાહના દેહાન્ત પછી ભાનુવં ફરી આગ્રા જઈ અકબર બાદશાહે જે જે ફરમાનો કરી આપ્યાં હતાં, તે બધાં કાયમ રાખવાને જહાંગીર બાદશાહનો હુકમ મેળવ્યો હતો. આ ભાનુચંદ્ર પાસે અકબરના શાહજાદા જહાંગીર અને દાનીયારે Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) ૧૩૦૦ ખાસ અભ્યાસ કર્યો હતે. તે ઉપરાંત જ્યારે જહાંગીર બાદશાહ માંડવગઢમાં હતું ત્યારે ભાનચંદજીને ગૂજરાતમાં ખાસ માણસે મેક્લી પિતાની પાસે બોલાવી પોતાના શાહજાદા હરીઆરને તેમની પાસે ભણવા મૂક હતો. તેણે કહ્યું કે મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, “ભલઈ તમે ભલઈ અહી ભાણચંદ આયા, તુમ પાસિથિઈ મેહિ સુખ બદ્ધ હોવઈ, સહરિઆર ભગવા તુમ વાટ જેવઈ. પઢાઓ અમ પૂતયું ધર્મવાત, ' જિઉં અવલ સુણતા તુલ્બ પાસિ તાત, ભાણચંદ ! કદીમ તુમે હે હમારે, સબહી થકી તુહ્મ હમ્મહિ યાર. ૧૩૧૦ –વિજયતિલકસૂરિ રાસ પૃ. ૧૯ આ પરથી સહજ જોઈ શકાય છે કે બાદશાહ અકબર ઉપરાંત બાદશાહ જહાંગીર પણ ભાનુચંદ્રજીને બહુ માન હતો–પૂજ્ય ગણુતે હતું. પોતાના સ્વલિખિત આત્મજીવનમાં તપગચ્છને ઉપરી તરીકે ભાનુચંદ્રજીને જહાંગીરે ઓળખાવેલ છે. આનું કારણ એ હતું કે, તે વખતે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ બજે સ્વર્ગવાસી થયા હતા. (અનુક્રમે સં. ૧૬ પર અને ૧૬૭૨ ) ભાનુચંદ્રજીએ એક વખત માલપુરમાં વીજામતિઓની સાથે શાસ્ત્રાર્થ કરી તેમનો પરાજય કર્યો હતો અને ત્યાં તેમના ઉપદેશથી એક વિશાલ પ્રાસાદ પણ થયું હતું, કે જેમાં પિતે તે મંદિર પર સુવર્ણમય કળશ ચાવરાવી પ્રતિષ્ઠા કરી હતી. ત્યાંથી મારવાડમાં આવી જારમાં ચોમાસું કર્યું હતું ને ત્યાં ૨૧ જણને દીક્ષા એકી સાથે આપી હતી. એકંદર તેમને સારા વિદ્વાન ૮૦ શિષ્ય હતા. ભાનુચ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) કાદમ્બરીના પ્રથમ ખંડપર ટીકા, વિવેકવિલાસપર વૃત્તિ સં. ૧૬૭ , સારસ્વત વ્યાકરણપર વૃત્તિ, ભસ્તુતિ ટીકા આદિ છે રચ્યા છે. કુલ તેમના શિષ્ય પરિવારમાં સિદ્ધિચંદ્ર સર્વથી અગ્રણી, અને સમર્થ વિદ્વાન હતા. આ સિદ્ધિચકે ભાનચંદ્રના ગ્રંથોમાં ઘણી સહાય સંશોધનાદિમાં આપી છે. ઉક્ત વસંતરાજપરની ટીકા પણ તેમણે શોધી હતી. તેઓ શતાવધાની હતા તેથી તેમને અકબર બાદશાહે ખુષ્ફહેમ (એટલે કે જેની બુદ્ધિ ખુષ્ક એટલે સારો છે એવું “સુમતિ) નામ આપ્યું હતું. ભાનુચંદ્ર અને સિદ્ધિચં–બંને ગુરૂ શિગે બાણભટ્ટની વિશ્વવિખ્યાત કાદંબરીની પ્રસિદ્ધ ટીકા (એકે પૂર્વભાગની અને બીજાએ ઉત્તર ભાગની) સંસ્કૃતમાં રચી છે. સિદ્ધિચકે માનતુંગસૂરિના ભકતામર સ્તોત્રપર સંસ્કૃતમાં વૃત્તિ પણ રચી છે અને વિશેષમાં રચેલા અન્ય ગ્રંથ-ધાતુમંજરી, વાસવદત્તાપર વૃત્તિ, અનેકાથનામમાલા વૃત્તિ, શોભનસ્તુતિ વૃત્તિ લે. ૨૨૦૦ રચેલ છે ( જુઓ જૈનગ્રંથાવલી)તે ઉપરાંત પિતાની ભકતામરવૃત્તિમાં પિતાનાજ રચેલા ગ્રંથમાંથી કાવ્યના ઉતારા લીધા છે તે પરથી જણાય છે કે વૃધ્ધ પ્રાપ્તિરત્નાકર, અને પોતાના ગુરૂ મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્રગણનું ચરિત્ર પણ રચેલ છે. સિદ્ધિચંદ્ર ફારસી ભાષાના પણ એક સારા વિદ્વાન ૮. આ વૃત્તિના મંગલાચરણમાં પિતાની પ્રશંસા રૂપે સિદ્ધિચઢે આ રીતે પરિચય આપે છે – कर्ता शतावधानानां विजेतोन्मत्तवादिनां । वेत्ता षडपिशास्त्राणामध्येता फारसीमपि ॥ अकबरसुरत्राण हृदयांबुजषट्पदः । दधानः पुष्फहामति बिरुद शाहिनार्पितं ॥ तेन वाचकचन्द्रेण सिद्धिचंद्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) હતા તેથી તેમની અકબર બાદશાહના ઘણા દરબારીઓ સાથે પ્રીતિ થઈ હતી. ૧૦ રચના સમય, સં. ૧૬૬૮ ની શરદ ઋતુમાં આ માસમાં જ્યારે ચંદ્ર રાઠા એટલે પૂર્ણિમાને દિને સંપૂર્ણ કળાએ હતું તે વખતે આ શુકન ચેપઈ કવિએ રચી:– વ્યોમ રસ રતિ ચંદ્ર વખાણિ, સંવત્સર હઈડઈ એ આણિ, સારાદ રતિ નઈ આ માસ, રાક પૂર્ણચંદ્ર કલા વાસ. વિજયસેનસૂરિ સઝાય આ સમયે શ્રી હીરવિજયસૂરિ કે જેને સ્વર્ગવાસ સં. ૧૬પર માં થયે તેમની પાટ પર વિજયસેનસૂરિ હતા કે જેઓ સં. ૧૬૨ માં સ્વર્ગસ્થ થયા. તે વિજયસેનસૂરિ પર “જય નામના કવિએ રચેલી સજઝાય (સ્વાધ્યાય) પ્રસિદ્ધ થઈ છે (ઐ. સઝાયમાલા ભા. ૧ પૃ. ૧૨ થી ૧૪) તે “જય” કવિ ને આ જયવિજય એકજ હોય એવે સંપૂર્ણ સંભવ છે. તે સજઝાયમાં તેણે પિતાનું કવિત્વ બતાવ્યું છે તેમાં તે સમયના ખંભાતનું વર્ણન કર્યું છે કે – પરમ પટોધર હીરનાજી, વીનતી અવધાર, નયરી ત્રંબાવતી ઈહાં અછઇજી, અમરાપુરી અનુકાર. જેસિંગજી આ આઈ દેશ. પગપગિ નવર નિવેશ, વલભ તુમહ ઉપદેશ સુગુરૂજી હોસઈ, લાભ અસેસ–જે. પિઢાં મંદિર માલિજી, ઉચા પિલિ પગાર વણિજ કરઈ વ્યાપારિઆઇ, જિહાં નહીં ચાર ચખાર. ૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮ ) જિનપ્રસાદ સહામણુજી, ઉત્તગ અતિ અભિરામ, ધર્મશાલા ચિતહારિણીજી, ભવિઅણુ જનવિશ્રામ. ધનદ સમા ધનવંત વસઈજી, સસનેહા બહુ લેક ઘરિ ઘરિ નારિ પદામિનીજી, મુદી મુદિત સદા ગતક જિન વચને રાતડાજી, શ્રાવક સમકિતધાર, દાન માંન ગુણે આગલાજી, સુભિષે જિહાં સુવિચાર. યણાયર યણે ભર્યો, ગાજઈ ગુહિર ગંભીર, વિવિધ ક્રિયાણ ઉતરઇજી, પ્રવહણ વહઈ જસ તીર. વાડિ વણ રૂલિઆંમણાંજી, પગિ પગિ નીરમલ નીર, દાખહ મંડપ છાંહિયાજી, મધુર લવઈ પીક કીર. કદલિ નાગરવેલનાજી, મંડપ સેહઈ જિહાંય, ચંદન ચંપક કેતકીજી, મારગ શીત છાંહ –જેસિંગજી આવે આણઈ દેશ. આવા ખંભાતમાં વિજયસેનસૂરિને આવવા વિનતિ કરી પછી જય” કવિ કહે છે કે – દૂધઈ પાઈ પખાલસુંછ, અયું સેવન પુલ, ચંદન છટા દેવરાવસ્જી , પધરાવું પટલ. કમલા સમરછ કાંન્ડનઈજી, સીતા સમરઈજી રામ, દવદંતી નલરાયનઈજી, તિમ ભવિઅણુ તુલ્બ નામ. નાઈ સુરનર મહિઆજ, માનસરોવર હંસ, જેસિંગજી જગ મહિલજી, જિમ ગેપિ હરીવંસ મેહજ સઘલઈ વરસણુજી, ન જેઈ ઠામ કુઠામ, સેલડી સિચાઈ સર ભરઈજી, સાંચઈ અરક આરામ. આક ધંતુરા કિમ ગમઈછે, જે અંબારસ લીયું, કુણ કર ઘાલઈ કઈડઈ, ચંદણ દીઠે જેણ. જે અલજે મલવા તજી, તે કિમ લઈ સંદેહ, જલ પીજઇ સુપનાંતરઈજી, ત્રિસ ન છિપઈ તેણુ ૧૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તુભ ગુણ સંખ્યા ન પામિઈજી, મુજ મુષિ રસના એક, કાગલ મસિ નહીં તેતલીંછ, કિમ લિખઈ તુલ્મ લેખ. ૧૬ “જય ” જંપઈ મયા કરીજી, પધારો ગણધાર. ૧૭ આ નાની કૃતિમાં કે સુકોમળ હૃદયભાવ સ્પરે છે ! આચાયશ્રીનાં આદરાતીધ્ધ કરવા કેવું મન તલસે છે ! અને તે તબ્બામાં પિતાની તૈયારી કરી પિતાને સેવકભાવ કે સુંદર વ્યકત કરે છે ! એ સહજ જણાય તેવું છે. આ એક ઉર્મિકાવ્ય છે. | વિજયસેનસૂરિને આ વિજયે પૂછેલા પ્રશ્નોના તે સરિએ આપેલ ઉત્તરો સેનપ્રશ્નમાં (પ્રશ્ન ૧૫૫ થી ૧૬૨–પૃ. ૩૫-૩૬) માં અપાયેલ છે. ૧૨ આ શુકન ચોપાઇના પદ્યમાં કાવ્યત્વ જેવું કેમ આવી શકે ? શુકન વિચાર બતાવવા માટે અમુક શુકન થાય તો તેનું આવું ફળ થાય એ અગાઉના શુકનશાસ્ત્રીઓએ નિર્ધારી રાખેલું કહેવું હોય તેમાં–ખાલી વિગતે રજુઆત કરવામાં દમિ કે કલ્પનાના ઉચ્ચ વિહારને શું અવકાશ હોઈ શકે ? તે હમણું સાંભળ્યું હતું કે એક કાયદાના અભ્યાસીને પીનલ કેડ'–પિલીસ–ગુન્હા કાયદાની કલમ યાદ નહોતી રહેતી તેથી તેણે આખી પીનલ કોડ' ગૂજરાતી કવિતામાં રચી નાંખી અને તેમાં જે કાવ્યત્વની આશા રખાય તે આવી કૃતિમાં જોઈ શકાય. " ૧૩ શકન વિષયે ઘણું વાર્તા ગ્રંથમાં ગ્રંથકારોએ તે પ્રસંગ આવતાં ટુંકમાં જણાવી દીધું છે. દાખલા તરીકે આ કવિના ગુર દેવવિજયે સં. ૧૬૬૦ માં રચેલા પાંડવ ચરિત્રના પૃ ૫૧–પર પર યાદવેશ્વર અમુક સારા શકુન જોઈ આગળ ચાલી વિશ્વાટવીમાં અનુ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ક્રમે આવ્યા એવું જણાવી, જનાર માટે–પ્રયાણ કરનાર માટે સારા શકુને સંબધે નીચે ક આ છે – कन्यागोपूर्णकुंभो दधिमधुकुसुमं पावको दीप्यमानो यानं वा गोप्रयुक्तं वररथतुरगं छत्रभद्रातिभद्रं । उत्खाता चैव भूमी जलचरमिथुनं सिद्धमन्नं मुनिर्वा वेस्या स्त्री मद्यमांसं हितमपि वचनं मंगलं प्रस्थितानां ।। વિશેષ ઉદાહરણ માટે જુઓ શીલવતીને રાસ પૃ. ૧૨૨, હરિબળ મછીને રાસ પૃ. ૩૨, જૈન કાવ્યદેહન પૂ. ૬૫૮-૬ ૬૦. ૧૪ શુકનઆદિના વહેમો ગમે તેવી સુધરેલી ગણાતી પ્રજા જો તેમાં અવશ્ય જોવામાં આવશે. શકનાદિ ઘણું કાળથી ચાલ્યા આવ્યા છે. પ્રહાદિ સૂર્યમંડળની ગતિ આદિને લઈને આ પૃથ્વીવાસી પર સારી માઠી અસર થાય છે એ માન્યતા ઉપર જ્યોતિષશાસ્ત્ર પૂર્વાચાર્યોએ રચું તેમ અમુક કાર્ય થશે કે નહિ, શું સંગે ભવિષ્યમાં ઉપસ્થિત થશે તે માટે અનેક જાતનાં આસપાસ દેખાતાં ચિન્ત-શકુને મળે-જોવામાં આવે તે પરથી આવેલાં પરિણામે ધ્યાનમાં રાખી ઘણાઓના તે સંબંધીના અનુભવે વિચારમાં લઈ આવા શકુનું પણ એક શાસ્ત્ર પૂર્વના વિદ્વાનોએ-ટાઓએ ઘડ્યું છે. ૧૫ જૈનેતર–બ્રાહ્મણે એ પણ સળમાં સત્તરમા સૈકામાં શકુનાદિ સંબંધે મૂળના ભાષાંતર તરીકે પણ લખવા માંડ્યું હતું તેની સાક્ષી તરીકે રા. છગનલાલ વિદ્યારામ રાવળ જૂની ગુજરાતી ભાષા' એ મથાળા નીચે સાહિત્યના ડીસેંબર ૧૯૧૪ ના અંકમાં પૃ. ૫૩૭ થી ૫૪૦ આપેલ નમુનો જ્ઞાન ભાસ્કર નામના સંસ્કૃત પુસ્તકના ભાષાંતરનો છે તેમાં બાર રાશિનું ફળ આપ્યું છે તે પછી ઉલુક વિચાર ને તે પછી અંગ ફરકવાનો વિચાર આપવામાં આવ્યું છે, તે પૈકી ઉલુક વિચાર ને અંગ ફરકયાને વિચાર આ શકુન દીપિકાને લગતા Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) જ છે તેથી તેમજ તેની ભાષા કવિ પ્રેમાનંદના પહેલાંની–આશરે સેળ સંકે (ઈ. સ.) ઉતરતાં ને સતરમો સકે શરૂ થયા પછીની હોવાને સંભવ છે એટલે કે લગભગ આ ચેઈન કાળને છે તેથી અત્ર આપીએ છીએ – અથ ઉલૂક વિચાર-પ્રથમ પિહર પૂરવ દિશાએ બોલે તે સમતા | બીજે પ્રહર પૂરવ દીશાએ બેલે તુ પુત્ર પીડા | ધન નાશ ! ત્રીજે પ્રહર પૂરવ દીશાએ બોલે તુ પુત્ર ધન અસ્ત્રી કરી | ચોથે પ્રહર પૂરવ દીશાએ બલિ તે ધણીને મધ્યમ. પ્રથમ ઉત્તર દિશાએ લાભ પુત્રોદય | બીજે પ્રહર ઉત્તર દીશાએ કલેશ કરિ | બંધુ હાની, ધન નાશ | ત્રીજે પ્રહર ઉત્તર દીશાએ બોલે તુ વીગ્રહ પશુ નાશિ | ચઉથે પ્રહર ઉત્તર દીશાએ બલિ તુ ધન પશુ ધણીને મધ્યમ. પ્રથમ પ્રહરે પશ્ચમ દીશાએ બેલિ તુ ચેર ભ| રોગ કરિ ! બીજે પ્રહર પશ્ચીમ દિશાએ બોલી તુ પશુ નાશ, ધન હાની | ત્રીજે પ્રહર પશ્ચમ દિશા મુખે બોલિ તુ સ્ત્રી પુત્ર પશુ નાશ ચોથે પ્રહર પશ્ચિમ દિશા મુખે બોલે તુ અગની ભય. પ્રથમ પ્રહર દક્ષણ દિશા મુખે બેલિ તુ મરણ કરે ! બીજે પ્રહર દક્ષિણ દિશા મુખે બોલે તુ ધન નાશ પશુ સ્ત્રી પીડા | ત્રીજે પ્રહર દક્ષીણ દીશા મુખે બોલે તુ બંધુ નાશ | વિદેશ કષ્ટ | ચોથે પ્રહર દક્ષણ દીશા મુખે બેલિ તુ જે 2 પુત્ર હાની વાહન નાશ સ્ત્રી પશુ નાશ. શીઆલ ફાલુ | રિછ નગર માંહિ આવીને આદિત્યવારે ભમવારે શનિવારે પ્રથમ પ્રહરે બીજે પ્રહરે બોલે તથા ઘરમાંહિ બિસે તુ ધણી મરે ઉજડ થાઓ | પ્રહર ૩-૪ મધ્યમ કરિ બીજી વાર તે પાપુઆ જાણવા. અંગ ફરકયાનો બિચાર– ૧ લાડ ફરકિ તુ રાજ પ્રસાદ પામીઈ ૨ દેઈ આંખોની ભમર ફરકે તુ સુખ સઉભાગ્ય આપિ. Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) ૩ ભૂધર વિચિ ફરકિ તુ મીત્ર મલી. ૪ દેએ આખે શરકિ તુ મીત્ર મલી. ની સમાગમ (ઈ. પ કાન ફરક તુ શુભ વારતા. ૬ નાક હોઠ ફરકે તુ ચુંબન કરાવી, ૭ હેઠને હોઠ ફરકે તુ કલેશ કરિ. ૮ મુખ હરકિ તુ ભોજન પ્રાપ્તી. ૯ કટી શરકિ તું વસ્ત્ર પહિરાવિ. ૧૦ કંઠ ફરકિ તુ મરણ કરિ ૧૧ પુઠ ફરક તુ કલેશ ઉપજાવી ૧૨ રદય ફરક તુ વાહલા મલી ૧. બાંહ હરકિ તું શ્રી સમાગમ (ઈ ૧૪ દેએ જાંગાં ફરકિ તું વસ્ત્ર પહિરાવિ ૧૫ પગ ફરકિ તુ ગામ ચલાવિ ઈતિ અંગ ફરક વિચાર. પૂરપનિ જમણું અંગ ભલૂ ! સ્ત્રી નઈ અબૂ અંગ ભલૂ એણી રીતે વિચારીએ, ” આમાં ઉલૂક વિચાર અને શકુન દીપિકા પઈમાંના ઘુઅલ શકન ૫, ૧૯ ના વિચાર જૂદાજ છે. ભાષાની દૃષ્ટિએ આ ચેપઈ કેટલેક દરજે ઉપયોગી નિવડશે. તેમાં રહેલ શકુનાદિથી આપણા લકે કે જે ધર્મને નામે અનેક વહેમે–ઢેગેને વશ થઈ ભૂત પ્રેત મંત્ર જંત્ર તંત્ર જોશી જતી ભુવા વગેરે પાછળ અજ્ઞાનને લીધે ખર્ચ કરે છે ને મોહદશામાં રહે છે તે વિશેષ વહેમવાળા ન થાય, પણ તેને સજ્ઞાન શાસ્ત્ર દ્વષ્ટિએ (academically) ચર્ચા કરી સારભૂત તત્વ જણાય તો તે લે એ ઈટ છે. (શુભમતુ-–ભદ્રમતું.) મુંબઈ તા. ૩૧-૮-૧૯૨૫. તે મોહનલાલ દલીચંદ દેશાઈ, ૧૯૮૧ ના ભાદ્રપદ શુકલધાદશી * –---- Page #206 -------------------------------------------------------------------------- ________________ (१४३) કુશળલાભ ઉપાધ્યાય. કવિ પરિચય આ કવિ ખરતરગચ્છમાં થયા છે, તેમણે પોતાના ગુરૂનો પરિચય કે ગુરૂ પરંપરા અન્ય કવિઓ આપે છે તેમ લાંબી આપી નથી, પણ તેમની મળતી પાંચ છ કૃતિમાંથી ફક્ત એકજ કૃતિ નામે તેજસાર રાસમાં પિતાના ગુરૂનું નામ અભયધર્મ ઉપાધ્યાય એટલું જ આપેલું છે. આ કરતાં વિશેષ પરિચય પિતે કરાવ્યું નથી. આ અભયધર્મ સંબંધી કંઈક વિશેષ માહિતી મળે તે જોઈએ. ખરતરગચ્છના અભયધર્મ નામના ઉપાધ્યાયે સં. ૧૬૮૬ અને સં. ૧૬૮૮ માં પ્રતિષ્ઠા કરાવેલી પાષાણપર ચરણો–પાદુકાઓ મળી આવે છે તે નીચે પ્રમાણે છે – ___ -सं. १६८६ वर्षे वैशाख सुदि १५ दिने मंत्रिदल वंशे चोपरा गोत्रे ठा० विमलदास तत्पुत्र ठा० तुलसीदास तत्पुत्र ठा० संग्राम गोवर्द्धनदास तस्य माता ठ० नीहालो तत्पुत्र भायों ठकुरेटी देहुरा गोतम स्वामीका चरण गुवरग्राम-कारापिता बृहत्खरतरगच्छे पूज्यश्री जिनराजमूरि विद्यमाने उ० अभयधर्मेन प्रतिष्ठा कृता। -डनपुरमां. __ -संवत १६८८ वर्षे वैशाख शुदि १५ तिथौ मंत्रिदल वंसे चोपरा गोत्रे ठा० विमलदास तत्पुत्र श्री ठा० तुलसीदास तत्पुत्र श्री ठा० शंग्राम गोवर्द्धनदास तस्य माता ठकुरी श्री निहालो तत्पु० भार्या ठकुरेटी यु० भ० श्री जिन कुशलमूरिका ___ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૪) कारापिता पूज्य श्री श्री ५ श्री श्री राजमूरि विद्यमाने उपाध्याय अभयधर्मेन प्रतिष्ठा कृता स्थिर लग्ने खरतर गच्छे। –શ્રી ગુનાયાજીમાં. –જુઓ લેખાંક ર૭૧ અને ૧૭૬ પુરનચંદ નાહર કૃત જૈન લેખ સંગ્રહ–પ્રથમ ખંડ. આમાં જે સંવત આપેલ છે તે સં. ૧૬૮૬ અને ૧૬૮૮ અને આ કવિની જે રચનાઓ મળી છે તેને કાલ (સં. ૧૬૧૬ થી સં. ૧૬૨૪)–એ બંનેમાં ઘણું અંતર રહે છે. તેથી આ શિલાલેખના અભયધર્મ અને કવિના ગુરૂ અભયધર્મ બંને એકજ છે એમ બહુ ભાર દઈને કહી ન શકાય, છતાં કવિ અને તેમના ગુરૂ અગર તે પૈકી તેમના ગુરૂ સં. ૧૬૮૮ સુધી જીવતા રહ્યા હોય એવું સંભવ પણ છે. કૃતિ પરિચય આ કવિની કૃતિઓ તરફ જોઇશું તે આ મોતિકમાં પ્રકટ થચેલી બે નામે (૧) માધવાનળ કથા-પ્રબંધ–ચરિત (અથવા માધવાનલ કામકુંડલા ચેપઈ-રાસ) રચા સ. ૧૬૧૬ કાગણ સુદ ૧૩ રવિવાર જેસલમેરમાં અને (૨) મારૂ ઢેલાની ચોપાઈ રચ્ય સં. ૧૬૧૭ વૈશાખ સુદ ૩ ગુરૂવાર જેસલમેર, ઉપરાંત (૩) તેજસાર રાસ રચ્ય સં. ૧૬૨૪ વરમપુર વિરમગામ અને (૪) અગડદા રાસ (લખ્યા પ્રત સં. ૧૯૫૩) મળી આવે છે. આ ઉપરાંતની–ટૂંકી કૃતિઓમાં સ્તંભન પાર્શ્વનાથ સ્તવન (ખંભાતમાં), ગેડી પાર્શ્વનાથ સ્તવન, અને નવકાર છંદ પ્રાપ્ત થાય છે. આ સિવાય અન્ય હોઈ શકે પણ તે આ લેખફના જાણવામાં આવી નથી. આ પરથી જણાય છે કે સં. ૧૬૧૬ અને ૧૬ ૧૭ માં જેસલમેર હતા, સં, ૧૬૨૪ માં વિરમગામમાં હતા અને તેમણે ખંભાતના સ્થંભનક પાર્શ્વનાથની, પારકરના ગોડી પાશ્વનાથની જાત્રા કરી હતી તેમને નવકાર પરને “વંચ્છિત પુરે વિવિધ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પરે, શ્રી જિન શાસનસાર ” એ ચરણથી શરૂ થતા બંદ પ્રસિદ્ધ છે. આમાંની મેરી કૃતિઓ સંબંધી હવે પછી એક એક લઈ કહીશું જ્યારે નાની કૃતિઓને કંઇક પરિચય તેમનાં આદિ અને અંત આપી કરાવીશું. * સ્તંભન પાર્શ્વનાથ સ્તર આદિ– પ્રભુ પ્રણમું પાસ જિણેસર થંભણ, ગુણ ગાવારે મુઝ મન ઉલટ અતિ ઘણે; જ્ઞાની વિણ રે એહની આદ ન કે લહે, તે પણિ રે ગીતારથ ગૂરૂ ઈમ કહે. અંતે- ઈમ સ્તવ્ય સ્થંભણ પાસ સ્વામી નયર શ્રી ખંભાયત જ્યમ સહગુરૂ શ્રીમુખ સુણિએ વાંણિ સાસ્ત્ર આગલ સંમતે, એ આદ મૂરતિ સકલ સૂરતિ, સેવતાં સુખ પામીએ, મન ભાવ આણિ લાભ જાંણિ કુસલલાભ પYપયે. -પત્ર ૫ પંક્તિ ૯ આણંદજી કલ્યાણજીને ભંડાર–પાલીતાણા. (આ મિક્તિકમાં પ્રકટ પૃ. ૧૮૫૭ થી ૧૯૨) ગાડી પાર્શ્વનાથ સ્ત૦. આદિ'સરસતિ સુમતિ આપિ સુરાણ, વચન વિલાસ વિમલ બ્રહ્માણ, સકલ ગોનિ સંસાર સમાણી, પય પ્રમું જોડે યુગ પાણ. ૧ અંતે કલસ (છપય-કવિતમાં) તેણિ ધરા જસ તુઝ ઉદધિ તિહાં દિપ અસંખિત, એમ ધરણ પાયાલ આણ સુર વહે અખંડિત; ૧ અન્ય પ્રતમાં એમ છે કે સરસતિ સામગી આપ સુરાણી. પછી સકલ ગેનિને બદલે સલ જોતિ છે અને શું ચરણ પાદ પરણમું ડિ જુગ પાણિ એમ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) અસુર ઈદ્રિ નર અમર વિવિધ વ્યંતર વિદ્યાધર, સેવે તુઝ પાય સંય ન માજ સુજપે નિરંતર; જગનાથ પાસ જિનવર જ મનકામિત ચિંતામણિ, કવિ કુશલલાભ સંપતિકરણ, ધવલ ધોંગ ગેડી ધણી. ૨૩ -પ્રવર્તક કાતિવિજયજીના તથા વિજયધર્મ સૂરિના ભંડારમાં. *નવકાર છે, અંતેનિત્ય જપીઈ નવકાર સંસાર સંપતિ સુખદાયક, સિદ્ધ મંત્ર શાશ્વત ઈમે જ પે શ્રી જગનાયક; શ્રી અરિહંત સુસિદ્ધ શુદ્ધ આચાર્ય ભણિજે, શ્રી ઉવઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠી યુગીજે; નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિતે આરાધીઈ વિવિધઋદ્ધિ વંછિત લહે, ૧૭ ૩, માધવાનલ કામકુંડલા પઈ અને મારૂ ટલ ચેપ બને, કવિએ જેસલમેરના મહારાજા યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુમાર અને પછી થયેલ રાજા હરિરાજતા કુતુહલ અર્થે ઇચ્છાથી-આજ્ઞાથી રચી હતી. રાઉલ માલ સુપાદ ધર (માન પટેધરૂ) કૂયર શ્રી હરિરાજ વિરા એહ સિણુગાર રસ, તાસ કુતૂહલ કાજ. ૫૪૯ --માધવાનલ ચે. યાદવ રાઉલ શ્રી હરિરાજ, જે તાસ કુતૂહલ કાજ. ૭૦૦ -મરૂ દેલા એ માલદે છે એ સ. ૧૬ ૦ થી ૧૬ ૧૮ સુધી રાજ્ય કર્યું અને તેમના જયેષ્ટ પુત્ર–ઉક્ત શ્રી હરરાજજીએ વિ. સં. ૧૯૧૮ થી સે. * આ ચિ મુદિત કૃતિ સૂચવે છે. 119 Page #210 -------------------------------------------------------------------------- ________________ ( १४७ ) ૧૬૩૪ સુધી જેસલમેરનુ રાજ્ય કર્યું, એમણે સ. ૧૬૨૭ માં અકબર શાહનું સ્વામિત્વ સ્વીકારી દિલ્હી દરબારમાં જવા આવવા માંડ્યું હતું. આ હરરાજજીની રાજસભામાં પ્રસિદ્ધ ધર્મસાગર ઉપાધ્યાયે જય:૬ મેળવ્યા હતે. ૨ મરૂ ઢોલાની વાર્તા માટે એમ કહેવાય છે (કે વાક્ સાન્દ ના સર ૭૩.ના કૈામાં મારૂ ઢઢેલાની વાર્તા એ નામના આરેાટ કવિ ગોવીંદ ગેલ. માઇને લેખપરથી ) અકબર બાદશાહ અનેક ગુણવાનને પોતાના દરબારમાં સંઘરતે પોતાની પાસે રાખતા અને તેમની પાસેથી કાવ્ય ૨ સાક્ષર મુનિશ્રી જિનવિજયજીની પાસેના પ્રાપ્તિ સંગ્રહમાં ચતુઃરારણ પ્રકીણુક પર અવસૂરિ સ. ૧૯૮૩ માં ધર્મીસાગર ઉપાધ્યાય શિષ્ય શ્રુતસાગરે લખેલી છે. તે સબંધીની પ્રાસ્તિ ખાસ ાણવા જેવી છે તે અત્ર નેાંધવામાં यावे छे: श्रीमत्तपागच्छ गच्छ गगन गगनदिनमणि सकलवाचक चक्कवर्ति सकलवादि द्विरद मद सिंहशार्दूल । सकल सिद्धान्त तत्त्वार्थ सद्दासमुद्रावगाहक । श्रीमज्जंबुद्विपमशप्तिसूत्रवृत्तिकारक श्रीमत्प्रवचनपरीक्षा ग्रंथसूत्र वृत्तिकारक श्री कल्पकिरणावली वृत्ति विधापक श्री सर्वज्ञ शतक सूत्रवृत्ति करणतः श्री हेमाचार्यसमान श्री श्रुतकेवलि विरुदधारक सकलवादि निराकरण प्रवीण श्री जेसलमेरुदुर्ग राजाधिराज राउल श्री हरराजराजसभा लब्धजयवाद सकल कुमत निराकरण श्री तपागच्छ दीप्तिकारक सुविहित सभा शृंगार महावैराग्यजित जन मनोरंजक महोपाध्याय श्री धर्मसागरगाणि चरण चंचरीकायमान पंडित श्री श्रुतसागरगणि चरण सरसिरुह भृंग गणि श्री प्रेमसागर वाचनकृते लिखितेयं प्रतिः । गुणवरसगाशे संवत्ार्त्तिकमासे शुभे तिथौ समहः प्राज्ञश्री श्रुतसागर गणिमिलिलेख प्रति प्रवरां ॥१॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સંગીત વિનોદ રસ લેત. આવા અનેક ગુણવાને ત્યાં આવી વસ્યા હતા. બીકાનેરના મહારાજા કલ્યાણસિંહના પાટવી કુમાર રાયસિંહજી બીકાનેરની ગાદીએ બેઠા, અને તેમના નાનાભાઇ પૃથ્વીરાજ કરીને હતા તે મહા ગુણજ્ઞ અને કવિ હતા. તેમને અકબરશાહે બોલાવી પિતાની પાસે રાખ્યા હતા. આજ પૃથ્વીરાજે ઉદયપુરના મહારાણું પ્રતાપસિંહજીને બાદશાહને શરણ નહીં થવા માટે ૧૪ દોડ લખી મેકલ્યા હતા, એ વાત જગ જાહેર છે. તેમણે અકબર બાદશાહને રીઝવવા માટે એક મારવાડી-ડોંગલ ભાષામાં અતિ શુંગારમય “કૃષ્ણ રૂખમણિ વેલિ” નામને રૂકિમણી અને શ્રી કૃષ્ણના વિવાહનો અતિ ઉત્તમ ગ્રંથ બનાવ્યો હતો અને તે હમેશાં રાત્રે કાવ્યચર્ચાસમયે બાદશાહ પાસે તેની ખાનગી મંડળમાં વંચાતું હતું. તે સમયે જેસલમેર અને વીકારવાળાને પરસ્પર વિરોધ હતો. તે વખત જેસલમેર હરરાજજીએ બાદશાહ પાસે જતાં પૃથ્વીરાજની કરેલી વિલિ' ના વખાણ સાંભળી તેમણે જ્યારે પોતે યુવરાજ હતા (એટલે સં. ૧૬૧૮ પહેલાં) અને પટ્ટાભિષેક થયું ત્યાર પછી પણ જેસલમેરના સર્વે કવિ અને વિદ્વાનોને એકઠા કરી મારૂ ઢેલાની વાર્તા” ના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઈનામ આપીશ એમ કહી કેટલાક ગ્રંથે તે વાર્તાને બનાવેલા તે પિતાની પાસે તૈયાર હતા, તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યો હતોતે બાદશાહને ભેટ ધર્યો હતે. આપણું આ કવિની મારૂઢેલાની વાર્તા કવિએ જેસલમેરમાં પૂરી કરીને શ્રી હરરાજજીને સંભળાવી હતી અને તેમની તે વાર્તાજ ઉત્તમ નક્કી કરી બાદશાહને રજુ કરી હતી. બાદશાહને તે પસંદ પડવાથી વખતે. વખત ખાનગી મંડળમાં તે વાર્તાના દોહા બેલાવા લાગ્યા. એક વખત બાદશાહે રાજને હસતાં હસતાં કહ્યું કે–પૃથ્વીરાજ ! તમારી “વિલિ' (રૂકિમણિ વેલિ નામનો ઉપરોક્ત ગ્રંથ અથવા લતા ) Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૯ ) ઢાલાને કરેલા (૮) ચરી ગયા-એટલે ખાઇ ગયા, તેથી તે હવે ક્લપુલ વિનાની નિરસ લાગે છે'. આ સાંભળી પૃથ્વીરાજે ઉત્તરમાં જણાવ્યુ કે:-‘વેલિ’નિરસ થઇ હશે તેા આ આલમરૂપી વાડીમાંથો ખીજ મકરંદ (પુષ્પસ) ભરેલાં પુષ્પાવાળાં વૃક્ષ લાવી હજૂરને ભેટ કરતાં વાર લાગશે નહિઃ’’–આ પછી પૃથીરાજ મારૂ ઢોલાની કરતાં પણ વિશેષ રસિક એક વાર્તા બનાવવા અથવા મેળવવાના પ્રયત્નમાં લાગ્યું અને છેવટે પોતે બનાવી હોય કે પછી ઓજા પાસે ચાવી હોય કે તૈયાર મેળવી હાય પણ ‘સદેવંત સાંવલીંગાની વાર્તા' ઉત્પન્ન કરી બદશાહને સભળાવી તેથી બાદશાહના ભાવ મારૂઢઢેલાની વાર્તા પરથી ઉતરી આ નવી વાર્તા પર લાગ્યા, કારણ કે તેમાં શૃંગારરસ વધારે ભરચક હતા. તે મારવાડી ભાષામાં હોવી ઘટે, અને ગુજરાતીમાં જે હમણાં જોવામાં આવે છે તે તેનુ અનુકરણ હશે એમ જણાય છે. ભરતપુરના મહારાજાના પુસ્તકાલયમાં ‘સુમુદ્ર સવલગ્યારી સાત જન્મરી વાર્તા'’એ નામની લખેલી પ્રત તેમજ જોધપુર મહારાજાના પુસ્તકાલયમાં પણ છે. અને ગદ્યપદ્યમાં એવી એક પ્ર1 નાનચંદજી યતિના ભંડારમાં તેમના સતાનીય મેહનલાલજી પાસે છે. મારૂઢાલામાં જે શૃંગારરસ છે તે અમર્યાદિત અને અતિશય પર લઈ જવામાં આવેલા નથી પણ વિશેષ સમર્યાદ અને રોચક છે, જ્યારે સદેવંત સાવલીંગાની વાત ગુજરાતીમાં હાલ છપાઇ છે તે વાંચતાં તે તે અધમ વાર્તા અને ગુજરાતમાં સજ્જન પુરૂષોને ઘૃણા ઉપાવે તેવી લાગે તેમ છે, આમ છતાં અકબરદશાહ શૃંગારરસની કવિતાને ચાહતા હતા અને તે પરથી તેમણે પોતે તેવી કવિતાં કરી હતી તેમજ ગંગાદિ કવિ શૃંગારરસવાળી કવિતા કરી તેને પ્રસન્ન કરતા હતા તે તેા ઠીક, પણ સદેવંત સાવલીંગા જેવી હદથી ઉપરવટ જઈને વર્ણવેલા શૃંગારવાળી અધમ વાર્તાપર તે બાદશાહ મુગ્ધ થાય એ કદાચ કોઇને નવાઇ જેવું લાગશે તે તેના ઉત્તરમાં એ સ્મરણુપર લાવવા જેવું છે કે અકબર બાદશાહે ખાનગીમાં સ્ત્રીઓની બજાર Page #213 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ભરી તેમાં દરેક રાજા તથા હીંદુ મુસલમાન અમીર ઉમરાવોની અને વેપારી વર્ગના તમામ ગૃહસ્થની સ્ત્રીઓને તે બજારમાં આવવાની ફરજ પાડી હતી અને તે બજારને મીનાબજાર કહેવામાં આવતી. આટલા પરથી અકબર કેટલે ઈસ્કી હતું તે સમજાય તેવું છે અને તેથી ઉપર ની વાત પશુ સુઘટિત થઈ શકે તેમ છે. મારૂઢલાની ચોપાઈમાં મારૂઢેલાની વાર્તા નવીન રચવામાં આવી નથી પણ તેની વાર્તા આ ચોપાઈ રચાઈ તે પહેલાં લોકકથારૂપે હતી જ-તેના દુહા પણ વિદ્યમાન હતા અને તે વાત અને પ્રાચીન દુહ પરથીજ રાવલશ્રી હરરાજજીએ પદ્યકૃતિઓ જુદા જુદા પાસે સળંગ આકારમાં વાર્તાનો રસ જળવાઈ રહે તે પ્રમાણે રચાવરાવી હતી એ પ્રમાણથી સિદ્ધ થાય છે. કારણ કે જોધપુરના પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને પ્રખ્યાત ઇતિહાસવેતા મુનશીજી દેવીપ્રસાદજીને પૂછાવતાં તેમણે તપાસ કરી છે. સાત ગ્રંથનાં નામ બારોટકવિ ગેવિંદ ગિલ્લાભાઈને જણાવ્યાં હતાં. તે ગ્રંથન સંવતેમાં ફેર જણાય છે તેથી એમ અનુમાન થાય છે કે તે કર્તા-કવિઓએ જુદે જુદે વખતે આગળ પાછળ તે ગ્રંથે કર્યા હશે અથવા લેખક દેશથી તેમ બન્યું હોય તે તે પણ સંભવિત છે કેમકે સર્વે પ્રમાં અખાત્રીજ લખેલ છે. આ સર્વ પ્રથેની વિગત આ પ્રમાણે છે – પહેલી પ્રત–જોધપુરના મહામંદિરના આપસજીને ત્યાં છે તેમાં રચ્યા સાલ સંવત ૯૭ સતરે બરખે, આ ખત્રીજા દિવસ મન હરખે એ પ્રમાણે છે ને લખ્યા સાલ સં. ૧૬૬૭ ના કાર્તક સુદ ૪ બુધવાર છે. બીજી પ્રત-જોધપુર દરબારના રાજપુરોહિતના ઘરમાં છે તેને રસ્યાસંવત સંવત સેલ સતરેતરે અખાત્રીજ સોમવાર વાંચ્યાં સુખ સંવત સદા, જેસલમેર મઝાર-૪૩૨. Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧ ) ત્રીજી પ્રત—અપૂર્ણ લખેલી છે અને તે સવત્ ૧૫ (!)૦૩ વૈશાખ શુદ્ધિ તે ગુરૂવારે જેસલમેરના ચંદ કવિની બનાવેલી છે અને તેમાં હરરાજજીની આજ્ઞાથી રચી એમ લખ્યુ છે. ચેથી પ્રત—આમાં રચ્યા! સ ંવત એ પ્રમાણે આપ્યા છે કે સંવત સાલડ તોરાતરે, અખાતીજ ગુરૂ ખરે. પાંચમી વ્રત-મારવાડમાં ઝાલલગઢ ગામના જતી નનમલતા ઉપ૫શ્રયમાં છે, તેમાં સ ંવત્ નથી પણ કવિતા લખી છે કે: જિમ-મધુકર શિર કેતકી, જિમ કાયલ સડકાર મારવણી મન હરખયા, ઢોલામે ભરતાર. આનદ અધિક ઉષ્ણહ અતિ, નરવર બાજ્યા ઢાલ, સસ્નેહી સેાતા, કલિમે રક્રિયા માલ. ર છઠ્ઠી પ્રતોધપુર રાજ્યના પુસ્તકાલયમાં છે તેમાં સંવત્ નથી. તેમાં જણાવેલું છે કે— સાલ્ડ કુંવર વિલસે સદા, માલવ ગીતે એક નિધિ, ઉપરની એ પ્રતિ ઉપરાંત આ કુશલલાભની આ વાર્તા પરની કૃતિ મળી આવે છે. તેને રચ્યા સ ંવત્ ઘણી પ્રતા જોતાં સ. ૧૬૧૭ (ના વૈશાખ શુદ ૩ તે ગુરૂવાર ) જણાય છે જ્યારે ભારાટ કવિ ગોવિંદ ગિલ્લાભાઇની પાસેની શુદ્ધ અને સંપૂર્ણ પ્રતમાં સવમાં ફેર એટલે સ. ૧૬૧૫ અને સ્વ, લાલે જોયેલી પ્રતમાં સ. ૧૬૧૬ (મિતિ તેજ ) જણાવેલ છે. આ કવિ આ વાર્તા મૂળ હતી-તે સંબધીના દૂહા લેકામાં કસ્થ હતા અને તે હકીકત તેણે પોતેજ પેાતાની કૃતિના અંત ભાગમાં સ્પષ્ટ કહી છે: ગાઢા સાતસ એહ પ્રમાણ, દુહાનીઈ ચઉપઈ વષાણુ, યાદવ રાવળ શ્રી હિરરાજ, બેડી તાસ કુતૂહલ કાજિ. કામગુ સગુણુ સુગાત માવણી હૈ રાત, Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૫) જે પર શ્રીમુખ સાંભલી, તે પર જોડી મેં મન રેલી (જિપરિ મઈ પરમારથ સુણ, તિણિ પરિ મઈ કીધી મનરૂલી-પાઠાંતર) દેહા ઘણુ પુરાણા છે, પઈ બંધ કીધી મેં પછે, ઈ સોલહ સોલતરઈ– સંત સેલ પનેતરે પાઠાંતર-સેલસ સતરેતર) અખાત્રીજિ વાર સુર ગુરૂઈ છે. આખાત્રીજ દિવસ મનિ પર છે જોડી જેસલમેર મઝારિ, સુણતાં સુખ પામે ઈ સંસારિ ખરતર ગ૭ સુગુરૂ ગડગહઈ, વાચક કુસલલાભ ઈમ કહઈ સંભલિ સુગુણ ચતુર ગગઈ (પા.) મારવણીની એ ચઉપઈ એ સુણી એકમના થઈ સાંભલતાં પામે સંપદા, રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપતિ સદા. જેસલમેરમાં ભરી જાતના રજપુતે રાજ્ય કરતા હતા અને તે જાદવવંશી હતા અને ખુદ રાજાએ “રાવલ પદ ધારણ કરતા હતા અને તે પૈકી જેસલમેરના મહારાજા હરરાજજી થઈ ગયા છે ને તેમણે સં. ૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરની ગાદી પર રાજ્ય કરેલ છે એ ઇતિહાસથી સત્ય જણાય છે. મારૂદેલાની પાઈ કુશલલાભે જે ભાષામાં લખી છે તે રાજ૩-રાજસ્થાની એટલે રાજપુતાના દેશ નામે રાજપુતાનાની ભાષા. આ ભાષાની અંદર મારવાડી, જયપુરી, માલવી અને બીજી અનેક ભાષા (dialects) નો સમાવેશ થાય છે. હિંદની ભાષા પ્રમાણે વિભાગ કરતાં ( linguistic Survey) તે ભાષા એક કરેડ કે દશલાખ આશરે મનુષ્ય બોલે છે (જોકે આ સંખ્યા ખાત્રીભરી ન ગણાય કારણ કે રાજસ્થાની ભાષા અને આસપાસના મુલકની ભાષાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ રખા નથી) રાજસ્થાની ભાષા બોલનારાઓનું ક્ષેત્રફળ આશરે એક્લાખ એંસીહાર ચેરસ માઈલ છે. તે ભાષા સાથે પશ્ચિમ હદની ગુજરાતી ભાષા સાથે અને પશ્ચિમ હિંદી સાથે ગાઢ સંબંધ છે અને પહેલાં રાજસ્થાની ભાષાનો સમાવેશ પશ્ચિમ હિંદીમાં કરવામાં આવતું. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સ્થાની ભાષા તરફ વિશેષ ઝોક ખાય છે તેનું કારણ એ કે તેની વાર્તાજ મૂળ રાજસ્થાનમાં જન્મ પામેલી લેકકથા તેથી તેના પ્રાચીન દુહા પણ રાજસ્થાની ભાષામાં, વળી કવિએ તેને ઉપરથી કવિતા કરી તે પણ રાજસ્થાનના જેસલમેરતા યુવરાજને માટે અને જેસલમેરમાં રહીને જ, એટલે મારવાડી ભાષાનું પ્રાધાન્ય તેમાં હેય તે સ્વાભાવિક છે. સ્વ. સાક્ષરશ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ બી. એ. સને ૧૯૧૪ ના આગસ્ટ માસના સાહિત્યમાં પૃષ્ઠ ૩પ પર “માધવાનળ કામકંદલાની લેકકથા' એ શીર્ષક લેખમાં આ કવિકૃત મારેલા ચોપાઈ સંબંધે પણ ટુંકમાં રસભરી ભાષામાં લખી તેને અતિસંક્ષિપ્ત સાર પણ આપી દીધું છે કે – “મારેલા ચુપઈ એ પણ એક શૃંગારરસ પૂરિત લેક કથાનો , ગ્રંથ છે. આ કથા ભાટ લેકેથી કહેવાય છે. નવરગઢના રાજા નલને પુત્ર થતું નથી તેથી પુકર (પુષ્કર) તીર્થ (કચ્છમાં)ની આ ભાષાઓને અભ્યાસ ઘણો ઓછો થયેલ છે અને આ ભિન્ન ભિન્ન ભાષાઓની વિલક્ષણતાઓ તારવી કાઢવા માટે હજુ વિશેષ શોધ અને આ ભ્યાસની બહુ અગત્ય છે. આ રાજસ્થાની ભાષાને જબરે અભ્યાસ ઇટાલીના ડા. ટેસીટોરીએ કર્યો હતો અને તેના પરિણામે પોતાના નિર્ણયે વિગતવાર બહાર પડે તે પહેલાં રાજપૂતાનામાં હમણાં એકાદ બે વર્ષ પહેલાં તેમનો સ્વર્ગવાસ થયે. હમણાં જર્મનીમાં ચાર્લોટ કલેસ નામના વિદ્વાને સંપાદિત કરેલ રાજસ્થાની ભાષામાં સને ૧૭૨૯ માં રચાયેલી શિવવર્બનકૃત “નસતારી કયા” લીઝીગની વેર્લગ ડર એસિયા મેર એ નામની પ્રકાશિની સંસ્થાએ પ્રસિદ્ધ કરેલ છે તેમાં ઘણી ટિપ્પણીઓ, વ્યાકરણ, શબ્દકોષ આપેલ છે અને ભાષાની દ્રષ્ટિએ અનેક બાબતોની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે કે જે ઉપરથી વર્તમાન હિંદની એક ભાષાને ઘણું આગળના વખતના વિકાસમ અને પ્રાચીન સ્વરૂપ મળી આવે તેમ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) બાધા રાખ્યું પુત્ર થાય છે. તેનુ નામ સાહુકુમાર પાડે છે, પરંતુ તેની માતા મૃતવત્યા હૈાવાથી તેને ઢાલા કહીને મેલાવે છે. પુષ્કર તીર્થની યાત્રાએ જતાં ત્યાંના રાજા પિંગલની પુત્રી માળવણી સાથે સાલ્ડનું લગ્ન કરે છે. મારૂવણી નાની હાવાથી તેની માતા ઉમાદેવડી તથા પિંગલ સાસરે મેકલતા નથી. સાહુકુમાર ખીજી કન્યા માલવણી નામની પરણે છે. માલવણીના પ્રેમમાં માવણીને ભૂલી જાય છે. માવણી ચૈાવનસપન્ન થતાં વિરહથી પીડિત થાય છે અને કૅઝડીયાં ( ઉમાદેવડી નાટકની કુંજડીયાં ) મિષે તથા ભાભરની સધાતે સદેશા માકલે છે. આ સંદેશા બહુ હૃદયંગમ છે. તે યાાક સાંભળે. સઉદાગર સદેસડા સાંભલીયા શ્રવણેહિં મારૂવણી મનમથ હુઈ મૂકયા જલ નહિ. ઊનમીયા ઉત્તર દિસઈ, ગાજિ ગુહીર ગભીર, મારૂવણી પ્રિય સભ, નયણે મૂકઉ નીર. માલવણી મિન રિંગ, વાઈિ તેણે આઘી વહુઇ, ઝો એકણુ ન સંગ, તાલ ચતિ દીઠીયાં. કરમાં ઘઉનઈ પપડી, થાંક વિનઉ હવેસ, સાયર લલ્લુ પ્રિય મિલુ, પ્રિય મિલિ પાછી દેસ. ઉત્તર દિસિ ઉપરઠીયાં, ક્ષગુ સમુહીયા, કુછ એક સદેસાઉ, ઢોલાન કહીયા. મારૂ મ્હે માણુસ નહી, મ્હે તઉ કુરઝડીયા, પ્રિય સ`દેસઉ પાડવ, તણે ષિ ઘઉં (ખડીયા. કૅઝડીયા કુર લાઇયા, ગુજિ રહે સબ તાલ, જાકી જોડી વિડઇ, ત્યા કુણુ હવાલ. તાલ ચરતી પુરઝડી, સર સંધીયા ગમાર, કાઇ આધર મન કીયા, ઉડી પંખ સમર. ૧૧ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૧ ૨૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) પંથી એક સંદેસડવું, લગિ ઢોલા લે જાઈ, જેવા કલિયાં મરીયાં તુ, ભમર ન બઈઠઉ આઈ. પંથિ એક સંદેસડઉ, લગિ ઢોલા પહચાઈ જીવન હસ્તી મદ ચડઉ, અંકુસ ઘઉ નઈ આઈ. પંથિ એક સંદેસડઉ, દિસ સજણ સલામ, જે દિનિ હમ તુમ વિછુંડે, નયણે નીંદ હરામ. ટોલા મિલિસિ ન વિસરિસિક ના વિસિ ન મિલેસિ, મારૂ તણઈ કરંકડઈ, વાયસ ઉડાવેસિ. –વગેરે વગેરે. કમલ કમોદન જલ વસઈ, ચંદા વસઈ આગાસિ, જે જ્યાંહાં કિમ નિસઈ, તે ત્યાંહી કેઈ પાસિ. તંતી નાદ તંબોલ રસ, સુરહ સુગંધઉ જાંહ, અસણિ તુરી પગમોજડા, કિસ દિઉ આવર ત્યાંહ. અનેક પ્રાચીન દુહાઓ પણ છે. માલવણીની અનેક યુક્તિથી મારવણી તરફથી આવતા માણસને અટકાવે છે, પરંતુ ભાઉભાટ ઢેલાને મળે છે અને મારવણની સમસ્યા કહે છે. માલવણીને જાણ થાય છે તેથો ઢોલાને પુષ્કર તીર્થ જતાં અટકાવે છે. માલવણ કહે છે – ટેલ મ જાએસિ કચ્છસિ, તાં પરહરઈ દ્રગિ, ભિલ નઈણ સુચંગ ધણ ભૂલઉ જાઇસિ સંગિ. ગયગમણી ગુજર ધરા, આણું રક્ષણ ચીર, મનહંસ કેડી માલવણી, સોઝઈ તુઝ શરીર. પરંતુ ઢોલે વાર્યો રહેતું નથી અને પુષ્કર નગર જાય છે. માવણી સુડા મારફતે તે અગ્નિપાત કરે છે તેવો સંદેશો કહેવાડે છે, પરંતુ લે મારૂ દેશ જાય છે અને મારવણીને મળે છે. આનંદ વ્યાપે છે. પાછાં ફરતાં રસ્તામાં મારૂવણને સર્પ કરડે છે તેથી મૃત્યુ પામે છે. ઢોલે ૪. ચંદા એ શબ્દ પહેલાં વપરાતો હતો. “અહા ખીલી પુરી ચંદા ” એમાં ચંદા શબ્દ પર અનેક ટીકાઓ થતી જોઈ છે, પણ પ્રાચીન કાળમાં એ શબ્દ વપરાતે હત–એટલે તે નવીન નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) કાષ્ઠભક્ષણ કરવા તૈયાર થાય છે, તેવામાં યોગી આવીને સજીવન કરે છે. આથી મારવણીને તેના પર પ્રેમ વધે છે. છેવટે મારવણ અને માલવણ સંધાતે હૈ સુખ ભોગવે છે, માલવણ પિતાને દેશ વખાણે છે તથા મારવાડ જળ વિનાનો દેશ ગણુને વખોડે છે. દેલે મારે દેશ વખાણે છે બંનેથી ઢેલાને પુત્ર થયા અને આનંદ વધે. ” આ સાર પોતાને મળેલી “સંવત ૧૬૭૬ વર્ષે વૈશાષ માસે શુક્લપક્ષે ૧પ દિવસે ગુણનેન લિખિતમિદં ' --પ્રતની પરથી લખે છે કે જેમાં રચા સાલ સંબંધી એ જણાવ્યું છે કે – સંવત સોલહ સેતરઈ, અષાત્રીજા દિવસ મનિ પરઈ જોડી જેસલમેરિ મઝારિ, વા પામઈ સુષ સંસારિક સંજલિ સુગુણ ચતુર ગહગહેઈ, વાચક મુસલલાભ ઈમ કહઈ સિદ્ધિ વૃદ્ધિ સુખ સંપત્તિ, સદા સાંભલાં પામ સંપદા. ' આ માલાની એપાઈને વિસ્તારથી કાવ્યવિવેચન દૃષ્ટિએ સાર આપવાની ઈચ્છા છે તે ભૂલ ગ્રંથ સમસ્તઆકારે કોઈ બીજા મેક્તિમાં છપાશે ત્યારે બર આવશે. ૫ માધવાનલ કામકંદલા સંબંધમાં સ્વ. સાક્ષરશ્રી ચિમનલાલ ડાહ્યા ભાઈ દલાલે જે શોધખોળ ભર્યો લેખ સાહિત્યના અગસ્ટ ૧૯૧૪ ના અંકમાં પ્રકટ કર્યો હતો તે તથા આ કવિની તે સંબંધીની ચોપાઈને સાર . બ. હરગોવિન્દદાસ દ્વારકાદાસે સાહિત્યના જુન ૧૯૧૪માં પ્રકટ કર્યો છે તે બંને આની પછી આ પ્રસ્તાવનાના ભાગમાંજ જૂદાજ આપવામાં આવેલ છે તેથી અત્રે વિશેષ લખવાનું પ્રયોજન રહેતું નથી બીજી મેટી કૃતિઓ પૈકી અગડદત રાસની પ્રત મને હાથ લાગી નથી (તેને ઉલેખ માત્ર સ્વ. ચીમનલાલ મ. દલાલે પ્રત સં. ૧૬પ૩ને કર્યો છે) તેથી તે સંબંધી કંઈ કહેવાનું સાધન નથી. બીજી કૃતિ નામે તેજસરાસ દીપપૂજાનું ફલ માહામ્ય બતાવવા માટે આ કવિએ સં. ૧૬૨૪માં વિરમગામમાં રહે અને તેજ રાસમાં પિતા Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) ના ગુરુનું નામ અભયધર્મ ઉવઝાય આપ્યું છે. તેના આદિ ને અંતના ભાગ નીચે પ્રમાણે છે:– શ્રી સિદ્ધારથ કુલતિલુ, ચરમ જિણોસર વીર, પાજુગિ પ્રણમી તસ તણું, સેવિત્રવન શરીર ૧ જિનવર શ્રીમુષિ ઊપદિસઉં, ભવિક લેક સુષકાજિ, જિનપ્રતિમા જિન સારવી, ભાષિ શ્રી જિનરાજિ.૨ પ્રતિમા જિનની જિનપરિ, આરાહિ એકતિ અહિભવિ પરિભવિ સુષ લહઈ, ઈમ ભાષઈ અરિહંત.૩ જિણહર જિનવર આંગલિ, પૂરઈ જિકે પઇવ, તેજસાર નૃપતણું પરિ, સુષ ભોગઈ સદૈવ ૪ ચાર રાજ તિણિઈ પામીયા, પૂજાતણુઈ પ્રમાણિ, સર્વારથ સિધિઅછી, લહિસિ શિવ નિર્માણ. ૫ ધિકાર વિર ચાર પાક અભયમ અંતે-શ્રીષરતર ગચ્છ સહિ ગુરરાય, ગુરૂ શ્રી અભયધર્મ વિઝાય, સેલહસઈ ચઉવીસિ સાર, શ્રી વીરમપુર નયર મઝાર. ૪૧૫ અધિકારઈ જિનપૂજા તણુઈ, વાચક કુશલલાભ ઇમ ભણુઈ, જે વાંચઈ નઈ જે સાંભલઈ, તેહના સદ મનોરથ ફલઈ. ૪૧૬ આ રાસની સં. ૧૬૪૪ની પ્રત સ્વ. ગુલાબવિજયના ભંડારમાં ૧૬૯૯ની ઇડરના બાઈઓના ભંડારમાં, સં. ૧૭૪૨ની પ્રત પાલણપુરના ભંડારમાં અને સં. ૧૭૮૯ની પ્રત જન એસોસીએશન ઓફ ઈગ્યા મુંબઈ પાસેના ભંડારમાં છે. (જુઓ મારો સંગ્રહ નામે જૈન ગૂર્જર કવિઓ ન ૧૪૩ કુશલલાભ પૃ. ૨૧૧થી ૨૧૬) આ રાસનો સાર વિસ્તારભયને લીધે અત્ર આપે નથી. આ કવિની આ સર્વ કૃતિઓ પ્રકટ થયે તેનાં ખરાં અને વિશેષ મૂલ્ય અંકાશે. અત્યારે તે તેના સંબંધમાં ઉપલબ્ધ થયેલી હકીકતેજ અત્ર મૂકવામાં આવી છે. ત. ૧૪–૯-૨૫. રે રીઅર બરસ-ગાંધીજી મહાત્માની. મોહનલાલ દલીચંદદેશાઈ. Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) અનુલેખ—વિક્રમ સત્તરમી સદીમાં પહેલાં ભવેતામ્બર અને પછી દિગંબર જૈન બનારસીદાસ એક સારા શ્રાવક-કવિ ઉત્તર હિંદમાં થઈ ગયા–તેમના સમયસાર બનારસી વિલાસ વગેરે ગ્રંથે પ્રસિદ્ધ છે. તેમણે પિતાની અધુરી આત્મ જીવનમાં અર્ધકથાનક'માં અભયધર્મ ઉપાધ્યાયનો સં. ૧૬૫૭ના અરસાને ઉલેખ આવ્યું છે ને તે કુશલલાભના ગુરૂ સંપૂર્ણ રીતે સંભવે છે. તે ઉલ્લેખ નીચે પ્રમાણે છે – વિદ્યા પઢિ વિદ્યામેં રમે, સેલહસે સત્તાવને સમે, ખરતર અભયધરમ ઉવઝાય, દેય શિષ્ય જીત પ્રગટે આય, ભાનુચંદ્ર મુનિ ચતુર વિશેષ, રામચંદ્ર બાલક ગ્રહ ભેષ. ૧૭૩–જ. આ પરથી અભયધર્મના બે શિષ્ય ઉકત ભાનચંદ્ર ને રામચંદ્ર હતા. તે ઉપરાંત કુરાલલાભ હોવા ઘટે. આ પૈકી ભાનુચંદ્ર પાસે બનારસીદાસ કર્મગ્રંથ-પ્રતિક્રમણાદિ ભણ્યા હતા. આ હકીકત પૂરી પાડવા માટે પૂજ્ય મુનિ મહારાજ શ્રી અમરવિજય-ચતુરવજયાદિને ઉપકાર માનું છું. તા. ૬-૧૦-૧૯૨૫. મો. દ દેશાઇ. i o Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) માધવાની કામકંદલાની લે કથા. હિંદુ લે કરવાના સાહિત્યમાં માધવાનળ ની કથા અગત્યનું સ્થાન ભોગવે છે. તેની લોકપ્રિયતા તથા અગત્યતા ઘણે અંશે વિક્રમ રાજાને તે ભાગને આભારી છે. આ ગ્રંથમાં અનેક હસ્તલિખિત પુસ્તક ઠેકઠેકાણે મળી આવે છે. Dr. Ausrecht ના Catalogus Catalogorum માં (ત્રણ ભાગોમાં) ઘણીક હસ્તલિખિત પ્રતે તેવી છે. આ માં આનંદધરનું કામકંદલા નાટક તથા કાકસુંદર રી માધવાનળ કથા ધ્યાન ખેંચે છે. કામકંદલા નાટકના રૂપે સંસ્કૃત સાહિત્યમાં થી, પરંતુ કથાનેજ નાટકનું નામ આપ્યું છે. હિંદુસ્તાનની મુખ્ય ભાષાઓમાં પણ તે કથા ઉતારેલી છે તેજ તે કપ્રિયતા સાબીત કરે છે. જોકકથાના સાગરરૂપ કથાસરિત્સાગર, સિંહાસન દ્વાચિંશિકા તથા વેતાલપંચવિંશતિમાં આ વાત મળતી નથી. કથાસરિતસાગર (૩–૧૫ અને ૧૦-૫૮) ના ઈલિક નામ વણિકનું સ્ત્રીના વિરહથી મૃત્યુ, વિક્રમસિંહ, કુમુદિકા વેશ્યા, અને શ્રીધર બ્રાહ્મણની વાતમાં કુમુદિકાનો શ્રીધર ઉપરનો પ્રેમ તથા સેમકરતી સિંહાસન દ્વાર્વિશિકાની ૭ મી વાતમાં ધનદ શ્રેષિએ બનાવેલ કીપમાં દેવાલયમાં લેખ વાંચીને સ્ત્રી પુરૂષને સજીવન કરવાને વિક્રમ પગ લઈને પિતાનું મસ્તક છેદવા તૈયાર થાય છે તે દષ્ટાંતમાં થોડે અંશે આ કથાનું સામે જોઈ શકાય. શામળ ભટે તે સિંહાસન બત્રિસીમાં આ વાત ૨૬ મી વાત તરીકે આપી છે. સંસ્કૃત કથાની અગત્યતા બે કારણેને લીધે છે. તેમાં મળી આવતાં (૧) સંસ્કૃત સુભાવિત તથા ( ૨ ) પ્રાકૃત ગાડા ને લીધે; આ સુભાષિતે તથા ગાકા એ ઘણું ખરાં બીજા ગ્રંથોમાં મળી આવતાં નથી. જાગતા ફરેન્ટાઈન વિદ્વાન ડો. લે.વેલી ૬ હસ્તલિખિત પુસ્તકો ભેગાં કીને આ વાર્તા રે મન અક્ષરોમાં છપાયેલી છે અને સાથે ગાતાઓનો ઇગ્રેટ તરજુમો આપે છે. તેમાં તો ફક્ત એક જ દુહ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) ' ‘ભ્રમરા જાણુઇ રર્સાવરસા ને ચુબઇ વણુરાઇ ભ્રુણ્ય કયા જાણુઈ આપા જે સુક્કુ લક્કડ ખાઈ પરંતુ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આની ત્રણ પ્રàા ( આમાં પુસ્તકનું નામ માધવાનળ નાટક આપેલુ છે પણ તે ખાતુ છે. બીજી ક્યાઓ જેવાજ રૂપમાં આ કથા છે) છે તેમાંથી નીચેના દુહા તારવી કાઢેલા છે: એક સમસ્યા. પિયુ પવાસા ચાલિક બાલા વિરહ જલાઈ વિસદ્ધર તિણિ ભાત લિખ્ય તિણિ દીવડા ઉલાહી ત્રિપુર ન દીધઈ સંકરઈ રામાયણ હણુએણ ભારહ ભીમ ન દીધઈ સાથે મે દિદ્ધિ પ્રિયેણ કામક ઢલાવિસ્તુવિલાપ. પઢિયડા ફૂટ પસાઉ કિર ઉત! દુ:ખ સહેસિ પિય માણસ વિયુદ્ધ યિયા વિયં કાઠુ કરેસિ કરવતડી કરતાર જૐ સિરિ દીજઈ તાહરઈ તહ તું જાણી સાર વેદન વિદ્યાતણુઈ પાણી તણુઈ (વિષ્ણુ) કદાવા જિમ ટઈ ડિયક તિજ માણસ હાઈ સાચૐ નેડુ તિ જાણુવ સંસ્કૃત કથા એમાં માધાની પૂર્વ જન્મના શાપની વાત આવતી નથી અને તે ગુજરાતી કથાઓ કરતાં ઘણીજ ટુકી છે. સંસ્કૃત ,, ૧. પ્રિય પ્રવાસે ચાલ્યા, ખાલા વિરહથી બને છે. તેથી વિસહર (સર્પ) ભાતે લખ્યું છે. અને તેથી દીવા એલાય છે. ૨. હનુમાને. ૩. ભારત. ૪. દીધી. ૫. હું હ્રદર્ય પ્રસાદ કરીને ફ્રૂટ કેટલાં દુ:ખ સડ્રેસ ! પ્રિય માણસથી વિયુક્ત હૃદય જીવીને શું કરીશ ? ૬. હું વિધિ, ને તારા માથા ઉપર કરવત મૂકાય તે વિયેાગની વેદના તું ણે. છ પાણી વિના કાદવની પેઠે જે માણસનું હૃદય વિયોગથી ફાટે તે માણસ છે અને સાચે નેહ પણ તે જાણવા, Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કથાનું જુનામાં જુનું હસ્તલિખિત પુસ્તક ઈ. સ. ૧૫૩૦ મા આવેલું છે (Brit. Museum Catal p. 118.) આ કથા ૧૪ મા શતકમાં રચાયેલી મનાય છે. (Keith Catalogue of Sanskrit Mss in the Bodleian. Appendix p. 44) પુષ્પાવતીના રાજા ગોવિંદચંદ્રને માધવ નામને બ્રાહ્મણ (પુષ્પ બટુક) છે, તે રૂપથી નગર નારીએ વિવલ બની જાય છે અને તેથી પિરિજનો રાજા પાસે ફરીયાદ કરે છે. રાજા તેની પરીક્ષા કરવાને વાસ્તે પોતાની રાણીઓને સૂક્ષ્મ વસ્ત્ર પહેરાવીને તિલના ઢગલા ઉપર બેસાડે છે. માધવને જેને રાણીઓ વિહુવલ બને છે તથા તેમનું વિર્ય ખલિત થાય છે. આથી તેઓને વચ્ચે તિલ ચોટે છે. રાજા તે જોઈને પારજનોની ફરીઆદ ખરી માને છે; માધવને શહેરમાંથી નીકળી જવાની આજ્ઞા કરે છે. માધવ ફરતે ફરતે અમરાવતી નગરીમાં આવે છે અને રાજસભાના દ્વારે આવી ઉભા રહે છે. સભામાં ગીત નૃત્ય વગેરે થતાં હતાં તે સાંભળીને માધવે કીધું કે સભામાં બધા મૂર્ખ છે. રાજદ્વારપાળે રાજાને કીધું. રાજાએ પૂછ્યું કે શાથી? માધવે કીધું કે પૂર્વ દિશામાં તંત્રી વગાડનારને અંગુઠે નથી; તપાસ કરતાં તેમ માલુમ પડવાથી રાજાએ પોતાની પાસે બેસ વ્યો અને સન્માન આપ્યું. કામકંદલા વેશ્યા નાચ કરી રહી છે અને તેની ચંદનની કંચુકી ઉપર ભરો આવીને બેઠેલે છે. તે તેણે નાચમાં ખલન કર્યા વગર શ્વાસથી ઉડશે. સભામાંથી કેઈએ તે ચતુર પીછાની નહીં તેથી માધવને ખેદ છે. પોતે તેથી તેણીને પાનનું બીડું આપ્યું. કેટલીક પ્રમાં રાજાએ તેને જે સિરપાવ આપે હવે તે બક્ષીસ કર્યો એમ છે. આથી રાજા ગુસ્સે થશે અને તેને શહેર છેડી જતા રહેવાને હુકમ કર્યો. રસ્તામાં કામકંદલા તેને મળી અને તેને ત્યાં એક રાત્રી રહેવાને આગ્રહ કર્યો રાત્રિ સમસ્યા વિનેદ તથા આનંદથી પસાર કરી ( સંસ્કૃત પ્રથામાં Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમિસ્યાઓ છેડીજ છે પણ ગુજરાતી ગ્રંથમાં ઘણું છે). સવાર થતાં માધવ ચા પણ બન્નેનું હૃદય એક હોવાથી વિરહ અસા લાગે. માધવ ઉજ્જયિની ગયો અને ત્યાંના મહાકાલેશ્વરના મંદિરમાં લેખ લખ્યા. રાજા વિક્રમે તે વાંચ્યા અને ગેગ ગણિકાને તે વિરહી માણસની શોધ કરવા મોકલી. ગાગે તેને કામકંદલાના નામથી રાત્રે નિશ્વાસ મુકત હોવાથી ઓળખી કાઢ. રાજા વિક્રમે તેને બોલાવ્યા અને સમજાવ્યો પરંતુ તેના ઉપર અપાર પ્રેમ હોવાથી માન્યું નહીં. રાજા વિક્રમે તેની પરીક્ષા કરી તો પ્રેમ સત્ય જ જણાયે. આથી વિક્રમે કામસેન ઉપર દૂત મોકલ્યો. કામસેને ગણિકા આપવાનું કબુલ ન કર્યું. વિક્રમ સેના લઈને ચાલ્યું. પ્રથમ તે વ્યવહારીઆને વેશ કરીને કામકંદલાની પરીક્ષાને માટે રથમાં બેસીને ગયે અને રાત્રે ત્યાં રહી તેણીને સમજાવી અને રાત્રીએ તેણીની છાતી ઉપર પગ મુકયે. કામકંદલા એ કીધું કે તે બ્રાહ્મણ ઉપર પગ મુક કારણ કે મારા હૃદયમાં માધવ બ્રાહ્મણ વસેલો છે. રાજાએ કહ્યું કે ઉજજયિનીમાં એક માધવ બ્રાહ્મણે તે મરી ગયા અને બીજો ભાંગ ગાજે પીતા હતા તથા વેસ્યામાં ફરતે હવે તેને કોઈએ મારી નાખ્યો. આથી કામકંદલા માધવ જપતી મૂર્ણ ખાઇને મૃત્યુ વશ થઈ. રાજા સખેદ થઈને પિતાના સૈન્યમાં આવ્યો. માધવને કહ્યું. માધવ મૂર્ણ ખાઇને મરણ પામે. રાજા આ બ્રાહ્મણની હત્યાને લીધે તરવાર કાઢીને મરવાને તૈયાર થાય છે. વીરતાલ હાજર થાય છે. રાજાને વારે છે અને અમૃત કૂપિકા લાવીને બન્નેને સજીવન કરે છે. કામસેન રાજા કામકંદલાની પાલખી ઉપાડીને સૈન્યમાં આવીને માધવને કામકંદલા સમર્પે છે. વિક્રમ એને ઉજાયેલીમાં લઈ જાય છે અને તેઓને પરણાવે છે. કેટલીક પ્રતમાં કામસેનની સાથે યુદ્ધ થાય છે તથા તે હારે છે ને પછી કામકંદલા આપે છે તેવું કહેલું છે; અને માધવ અને કામકંદલાના સજીવનના Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમયની વચમાં કેટલેક વૃત્તાંત આપે છે, અને જે કે જુદી જુદી પ્રતમાં થેડી ઘણું વાતમાં તથા ભાષામાં ફેર હોય છે તે પણ મુખ્ય મુદાઓ તે એકજ છે. આ વાર્તા ઉપર કહ્યા પ્રમાણે હિંદુસ્તાનમાં મુખ્ય ભાષાઓમાં ઉતારેલી છે. હિંદીમાં શાલિગ્રામવિજયનું બનાવેલું માધવાનળ કામકંદલા નાટક છે. મરાઠીમાં પણ મી. ભાંડારનું કામકંદલાનું નાટક છે. ગુજરાતીમાં માધવાનલ કામકંદલા દેગ્ધક (દુહા પ્રબંધ) તથા માધવાનલ કામકંલ્લા રાસ મળી આવેલા છે. ગુજરાતીમાં સંસ્કૃત કથાનો અનુવાદ મૂળ સાથે આત્મારામ પ્રેમજીએ ૧૮૮૯ માં છપાવે છે. પ્રથમ પ્રબંધ આમ્રપદ્ર (આમોદના) કાયસ્થ કવિ નરસાસુત ગણપતિએ સં. ૧૫૭૪ માં બનાવે છે. એ ગ્રંથના આઠ અંગ છે અને તેમાં ૨૫૦ ૦ દુહા છે. ૧૮ મા શતકમાં થયેલા શામળભદ્રની વાર્તાઓ પ્રસિદ્ધ છે. પરંતુ ૧૬ મા શતકમાં હિંદુ લેખકની આ લોકકથા વિશેષ આહલાદજનક છે. કવિની વર્ણન કરવાની ચાતુરી સારી છે, ૧૬ મા શતકના ઘણા ખરા મળેલા ગ્રંથ ધાર્મિક છે. પરંતુ આ લેકકથાના ગ્રંથમાંથી લૌકિક બાબત ઘણી જાણવાની મળી આવે તેમ છે. માધવને પુષ્પાવતીમાં કાઢી મુકવાને મહાજન રાજા પાસે જાય છે તેનું કવિએ સારું વર્ણન કર્યું છે, અને તેથી તે વખતના ધંધા વગેરેનું સારું ભાન થાય છે. માધવ અમરાવતી છેડીને ઉજજયની જાય છે ત્યાં રસ્તામાં આવતી વનસ્પતિ ફલ ફૂલનું પણું વર્ણન કવિએ આબેહુબ કર્યું છે. આમાં ઘણાં અપભ્રંશ શબ્દો વપરાયેલા છે, તથા મુગ્ધાવબોધની ભાષાનાં કેટલાંક રૂપ ટકી રહેલાં છે તેથી ભાષાશાસ્ત્રીને આમાંથી સારો ખોરાક મળશે. વિશેષ તે એ છે કે પ્રતીક સંવત ૧૬૯૩ માં લખાયેલ છે તથા પ્રાય: શુદ્ધ છે. આદિ. કુયર કમલા રતિરમણ મયણ મહાભડ નામ પંકજ પંજી પથકમલ પ્રથમજી કરૂં પ્રણામ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૧૬૪) બ્રહ્મસુતાથી વેગલું વંદુ તે સરસત્તિ માધવનલ વર્ણવ્યવઈ મનસિંહિ દેજે મત્તિ પ હંસ ચડી હીંડઈ સદા વણપુસ્તકપાણિ નિગમ નિરંતર આલવઇ ઘેરતારમધિ વાણિ ૬ ભગિની ત્રણ ભૂયણહતણી સુણી ને બીજી સાન તુ ઉગી હ પાડવા અંધાકાર અજ્ઞાન મકરધ્વજ મુનિવર સુતા પુરસીધર પૂજેસિ માધવનલ વર્ણન વિષઈ મતિ માગીનિ લેસિ નલ માધવનલ નિર્મિ કરી કામકુંદલા નારિ કુંડલાં બે કમલભૂ (હિનકિ રણું મુરારિ મહેદધિ મયણુ પુરાણથી ચંચ ભરીનઈ મત્તિ કવિ કાયસ્થ કંથાકવિ નરસા સુત ગણપતિ ૧૫ ઢાઢારકાંઠઈ ટુંકડું આબુદરિ અધવાસ મધ્ય પથિ નહિ નર્મદ જલકૂર્ણિ જલશાસ થક કરિ શેડી મતિ એ અષ્ટાંગ પ્રબંધ કલિ મજસપિલ કવિજિક સવિ કહઈ નામી કંધ ૧૭ કરસિ કથા જિમ કુમુદિની રમવા ભેગી ભંગ મતિ મુત્તાહલ વષરસી ચિણવા ચતુર વિહંગ ૧૮ ગુણ હીણઉ રહિ ગામડઈ ગણપતિની મતિ અલ્પ પ્રગટ દૂહા પંચવસિં કરવાનુ સંકલ્પ ૧૯ પિટ એ પદબંધ ગણિ હુડતણઈ મનિ હીક સ્લીઆત થઈ રંજસિ રાજકુમર રંજીક ૨૦ એહ કથા જે સંભલઈ વચઈ વલી વિશેષ પાતક પીયાવટ તણાં તિહાં રહઈ નહી પૃષ ૮–૧૩ અહોનિશ આદિ રાઈ અગિ ન આવઈ રોગ સજસ તણી સંખ્યા નહી ભવિ ભવિ પામઈ ભોગ ૧૪ અંત Page #228 -------------------------------------------------------------------------- ________________ (૬૫) કેવલ કમળા શારદા સંગતિ જાય ન ડિ સહ સાથે સંસતિ સરઈ કથતાં કેડા કેડિ ૧૫ નરસા સુત ગણપતિ કહિ અંગ થયા એ આઠ સૂધઈ સ્વામિનિ શારદા પિતઈ દીધુ પાઠ ૧૬ દીસઈ દસ ગાઉ મહીં દશ ગાઉં શરસ્થાન દસ ગાઉ પણ નર્મદા આમ્રપદ્રસ્થાન બંભણ ભાટ ભલા વસઈ વ્યવહારીયા વિશેષ રાજકુલી રૂડી તિહાં સ્થલ સ્થલ શ્રીસેષ ઉગ્રસેન કુલિ ઉઝબલ રણુઉ નાગનરેશ જ સાયર નિર્મદ મહી તાં ચાંચલ દેશ ચતુર સભા ચંદન તણઉ મુઝ કાંઈ લાગું વાસ ગણપતિ જઈ મ કરિઉ પદ કેલે પ્રકાશ કવિ ન્યાતિ કાયસ્થ ચતુવાલિભિ વિખ્યાત પૂરૂ એ પદ બંધતાં દીહ ક્યા દહ સાત વેદ ભુજંગમ બાણ શશી વિક્રમ વરસ વિચાર શ્રાવણની સુદિ સાતમી સ્વામી મંગળવાર સાધ્ય ગ સુધઉ હવઉ વાણિજ્ય કર્ણ વિશેષ ઋતુ એ પંચાંગની રચી ચુઘડીઆ ....... ઈતિશ્રી માધવાનલ પ્રબંધે કવિશ્રીગણપતિવિરચિતે દેગ્ધપ્રબંધેન માધવાનલકામકંદલા કામક્રીડાસભેગે અછમાંગ સંપૂર્ણમ શ્રી સંવત ૧૬૯૩ વર્ષે મહા સુદિ ૯ દિને રાજનગરે બાહ બિદપુરે ભ. વિજી સિષિતમ ઉપર કહ્યું તેમ આ કાવ્ય રસપૂરિત છે તેને ફક્ત એકજ નમુને આપીશું. માધવ બારે માસ કેવા સુખથી રહે છે તે સાંભળા. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સતિ રતિના રસ માણીઈ રતિ રતિના ફલ આહાર રતિ રતિ વેષ વિશેષીઈ રતિ રતિના શિણગાર ૮-૧પ ફાગુણ કેરાં ફણગાં ક્રિરિફિરિ ગાઈ ફાગ ચંગા વજાવઈ ચંગપરિ આલતિ પંચમ રાગ ૧૬ કેલિ કુસુભા કેરડાં કેસર સુરતરૂ સેય માધવ કીજઈ શંટણ અમર અચ જોઈ ૧૪ પીલી કીધી પાઘડી બુલડીએ રંગ રોલ અ અગ્નિ છાંટણાં ચટકુ લાગુ ચોલ હરષિ રમાઈ હુતાશની નિરખી નિર્મલ ચંદ સાધઈ સુરત તણાં સુવચ વાધઈ અતિ આનંદ ૧૯ ઊડઈ રેણુ અબીરની સુરતરૂ નઈ સીંદુર ગણિ ગુલાલ વતેલીયા છલર વિકહિઉ સુર ગંધરાજ અતિ ગહગહઈ ચએ વાલી નાંક મોગરેલમાં માદણું બૂડઈ જિહાં બગ ઢોંક તંતિ શિષર ઘન શક્નિઈ પવન તણા પલેલ માધવ મહિલાસિઉ કરઈ ક્રીડારસિ કહેલ આજ હું આડિ દેવનઈ પાલષિ બંધસિપાલિ પ્રતિષ્ઠી પૂજા કરસિ અગર સુચંદન બાલિ કરિ કરિ સેવન ગેડિક રત્ન દડલ આણિ રામાસિઉ રગિ રમઈ પ્રેમિ પ્રાણ પ્રમાણ ચંદનિ ચરચુ ચિત્રનઈ મૈત્રિ સરસ માસ અંબુધની પરિ ઉલટાઈ આજ અભારી આસ ૨૫ કેડામણિ કહુ કદ્દ કરઈ કેકિલ અંબાલિ તરૂઅર નવપલ્લવ ધરઈ મધુકરિ મણુકિઈ માલિ ૨૬ હેલ બંધાવઈ હીંચકા સુરકેરિ સાષ માધવ સાથઈ હિંચસિઉ લીલા લટકઈ લાવ ૨૭ ૨૧ કે Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭) કટિતટકેરા કટકા મરડસિ માથા વેણું અલિસિ આ કાશિડ્યું ગ્રહિઉ રહિ નહી કેણિ ૨૮ સિઊલ લેઈ ઉદયગિરિ અસ્તાચલ આવેસિ રમતિ રમતે રંગ ભરિ હદયભીતરિ લેશિ. ૨૯ ગાયન સુસર મુષિ ગાય કરિ વાયસ પંચઈ વાઘ તિણ તૃણવત જોષવઉ આન્જનઈ ઉન્માદિ ૩૦ પીત પટેબર પહિરણઈ ઉણિ નીલાં નેત્ર ચોલી ચટક્ય ચોલની મુગટ કુસુમ સિરિ સેત્ર ૩૧ કરિ વર કણયર કંભડી ચંદન ઘેલકચેલ કસ્તુરી કપૂરયુત માનનિ મુષતંબોલ ૩૨ નિરપી નિર્મલ ચંદલું ઊગિઉ અંબરસિ મરૂઉ ચારસિ મરઘલી મમ આવું ચાલેસિ ચંદનિ ચરચું ચંદલા સંતેવું શિર નામિ જો જીવત તાં જુ રહઈ અહ્મ ઘરિ એણુઈ ઠામિ આવા ઘણક પ્રસંગે છે. કવિ કહે છે કે તેણે મયણપુરાણમાંથી ચંચુપ્રવેશ કરીને ૧૭ દિવસમાં આ ગ્રંથ રચેલે છે. તેથી એમ જણાય છે કે મયણપુરાણ નામને મેટે શૃંગારરસની વાર્તાઓને ગ્રંથ અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતીમાં હશે. પોતાના ગ્રંથના ભાગનું નામ પાડતાં કવિ અંગ કહે છે કવિઓમાં કાવ્યના ભાગોને કંધ કહે છે. હેમાચાર્યના કાવ્યાનુશાસનમાં મહાકાવ્યની વ્યાખ્યા આપતાં અપભ્રંશના બે ભેદ પાડે છે તત્રાય: સંત તાપી પ્રાધ્યમીપનિષદ્ધ મહાકાવ્ય અને તે ભાષાઓના દાખલા આપતા हेछ ( अपभ्रंशभाषानिवद्धसन्धिबन्धमाधमन्थनादि ग्राम्यापઅંરામપનિષદ્વારા વર્ષ માખવ્યાતિ,)કે અવકલ્પકબન્ધવાળા પ્રામાપભ્રંશ ભાષાના કાવ્ય હેય છે અને તેવું કાવ્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) ભીમકાવ્ય છે. સાહિત્યદર્પણમાં અપભ્રંશ ભાષાના કાવ્યના સર્ગનું નામ કડવક આપેલું છે. अपभ्रंशनिबंधेस्मिन् सर्गाः कडविकाभिधाः ।। तथापभ्रंशयोग्यानि छंदासि विधिधान्यपि ॥ यथा कर्मपराक्रमः કડવ ( કડવાં ) ને સમૂહ તે સંધિ એમ હમાચાર્ય પિતાના છંદોનુશાસનના છા અધ્યાયમાં કહે છે (સચ્ચાર saiાતે ૨ ध्रुवं स्यादिति ध्रुवा ध्रुवकं धत्ता वा-कडवक समूहात्मकः સન્મિતા વાર્ષિ:પડિવૈષ્ઠ વોમિકસમ)અપભ્રંશ ગ્રામ્યપભ્રંશ અને જુની ગુજરાતીને સંબંધ એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે પરંતુ તે વિષયાંતર હોવાથી અહીં પડતું મૂકીએ છીએ. માધવાનળ કામકંદલા દગ્ધક પ્રબંધમાં આપેલી વાત, સરસ્વતીને તટે શુકદેવ તપ કરે છે તેને સંસારમાં પાવાને વ્યાસ કામને બોલાવે છે. કામ રતિ અને પિતાના બીજા સહાયની સાથે મુનિને જીતવા જાય છે, પણ તેને પ્રયત્ન નિષ્ફળ જાય છે. છેવટે રતિ એક યુક્તિ બતાવે છે, એક માટે મહેલ બનાવીને તેમાં બ્રાહ્મણ વેશ્યાની સેવા કરે છે એવું બતાવે છે. બ્રાહ્મણ શુકદેવને ત્રીની ૧ હેમાચાર્યના છેદનુશાસનના પાંચમા અધ્યાયમાં અપભ્રંશના છંદોનાં લક્ષણે આપેલાં છે. પ્રાત દકશાસ્ત્રના ઘણું ગ્રંથ છે. તેમ પ્રાકૃત પિંગળ મુખ્ય છે. આ પુસ્તક ચાર ટીકાઓ સાથે રોયલ એરીયાટીક સોસાઈટિ તરફથી તથા લીવલ્લભની ટીકા સાથે નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયું છે. હેમાચાર્યના દેનુશાસન ( વૃત્તિ ) ની પ્રાચીન શુધ્ધ પ્રત સેન્ટ્રલ લાયબ્રેરીમાં છે. છેદેનુશાસનના પર્યાની પણ એક નવીન પ્રત છે. આ ગ્રંથ પચાસ આનંદસાગર પાસે શુદ્ધ કરાવીને શેઠ દેવકરણ મૂલજીએ નિર્ણયસાગર પ્રેસમાં ૧૯૧૨ માં છપાવેલો છે. અપભ્રંશના અભ્યાસીએ આ ગ્રંથ અવશ્ય વાંચવા જોઈએ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯ ) મહત્તા બતાવે છે. શુક પેાતાના ધ્યાનથી આ કપટ જાણે છે અને શાપ દે છે. કામ અમરાવતીમાં કુબેરદત્ત બ્રાહ્મણને ત્યાં જન્મે છે. પાંચ વરસને થતાં તેના બાપ પરદેશ જવાથી માતા પુલ લાવવા મેલે છે. વાડીમાં શાકિની ત્રિણીનું રૂપ લેને તેને હરી જાય છે. આકાશમાં ચાલતાં શ્રૃત્રિણી પુષ્પાવતીના રાજા ગોવિંદચંદ્રના ખાણથી હાય છે, માધવ નીચે પડે છે. રાજા તેને દેવદત્ત દેહરાસરીને ત્યાં મૂકે છે અને તેને રાજપુત્રની માફક પાળવાનું કહે છે અને પાંચ ગામ આપે છે. દેવદત્તે તેને ખેાળે લીધા અને સવ કળાઓમાં પ્રવીણ કર્યો (૧ અંગ ) કાંતનગરમાં શ્રીપતિશાહ વ્યવહારીએ છે અને તેની સ્ત્રીનુ નામ સેહાસણી છે તેને એક પુત્રી થઇ. વીઝુ નામની વેશ્યા જેને શ્રીપતિની સાથે સંબંધ હતા તેણે પુત્રી કામક દલાને છળથી લીધી અને અનેક શાસ્ત્ર ભણાવી સર્વકળા સંપન્ન કરી; કવિ કામક દલાનુ વર્ણન બહુ લખાણુથી કરે છે. નિલવટિ કસ્તૂરીતિલક મ કિસિ સુધી અયણુ સહજ શીહર લેખવી કરિસિ રાહુ વિનાણુ આ આપણને ભામિનીવિલાસમાંને સ્તૂરીજાતિમાહિ તથા ઋતુસંહારના િિત માત્રા પેઢું એ શ્લોકા યાદ દેવડાવે છે. વેશ્યાએ કામાવતીના રાજા કામસેનને કામકલા આપણુ કરી; પણ કાઈ પણ પુરૂષ તેને તૃપ્ત કરી શકતા ન હાવાથી તે કાઇને પણ ચાહતી નથી. (૨) માધવનું રૂપ જોઇને રાણીએ તેને પ્રાર્ષ્યા. માધવે શીલ સાચવ્યું, રાણીએ તેને રાજ્યમાંથી કઢાવ્યા. (૩) માધવ અમરાવતીમાં આવ્યે રાજ સભામાં પેાતાની વાત કહી. માબાપે આળખ્યાં. રાજાએ ગુણથી આકર્ષાઇને પોતાના સહુચર બનાવ્યા. માધવનું રૂપ જોઇને પુરનારીનુ વીય સ્ખલિત થતુ હોવાથી કાઈને ગર્ભ રહેતો Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) c. નથી. આથી નગરજને રાજા પાસે ગયા. અને કીધું કે અમે નગર તજીએ છીએ નહીતે માધવને કાઢ. અહીંઆ નગરજનાનું વન કવિએ સારૂ કર્યું છે. રાજાએ માધવની પરીક્ષા કરી. રાણીઓને તિલના ઢગલા ઉપર બેસાડો રાજાની ખાત્રી થઈ માધવને રજા આપી. (૫) સંસ્કૃત કથાની માફક માધવ કામસેન રાજાના નગરમાં આવે છે. ગીતમાં ખાડ કાઢે છે અને રાજા તુષ્ટમાન થઇને પોતાની પાસે બેસાડે છે. માધવ કામક દલાને બીડુ આપે છે, રાજા કાપિત થાય છે. (૬) કામકલાને ત્યાં રાત રહે છે. આ પ્રસંગે સમસ્યાઓ વગેરે ચાતુરી ભરેલી વાતો થાય છે. આ સમસ્યાએ ગૂજરાતી સાહિત્યની જૂની સમસ્યા તરીકે અગત્યની છે. છઠ્ઠું અંગ બહુ લાંખુ છે. માધવ ઉજ્જૈની જાય છે રસ્તામાં આવતાં કુલ કુલ લતાઓનુ કવિ વર્ણન કરે છે. મહાકાલેશ્વરના દેહરામાં લેખ લખે છે. ગાગગણિકા શેાધી કાઢે છે અને તેની પરીક્ષા કરે છે. રાજા વિક્રમ પણ ભવૈયાઓના ટોળાને માકલે છે. વ્યવહારીઆને વેષ કરીને તે માધવ પાસે આવે છે અને રાતે સ્વપ્નામાં કામકલા તારી છે તેમ માલીને ધાંધલ કરે છે. માધવ સાંભળે છે પણ માનતા નથી, રાજાની માધવના કામકલા તરફના પ્રેમની સંપૂર્ણ ખાત્રી થાય છે તેથી કામસેન તર દૂત મોકલે છે. કામસેન ના પાડે છે. રાજા વિક્રમ સૈન્ય લઈ ચઢે છે. કામકલાને ઘેર રથમાં બેસી પરીક્ષા કરવા જાય છે. માધવ મરી ગયા તે સાંભળીને કામક દલા મૃત્યુ પામે છે. માધવ પણ કામકલાનું મૃત્યુ સાંભળીને મરણ પામે છે. રાજ ખડ઼ે લઈને શિર છેવા તૈયાર થાય છે. અગીઉ (આગીએ વેતાળ) અમૃત કૂ પિકા લાવીને સજીવન કરે છે. કામસેન રાજા પલખી ઉપાડીને કામક દલા વિક્રમને આપે છે. વિક્રમ માધવને સોંપે છે. (૭) વિક્રમ માધવ અને કામકલાને ઉજ્જયની લઈ જાય છે અને ત્યાં તે સુવિલાસ ભાગવે છે. આ આઠમા અંગમાં માધવ તથા કામકદલા બાર માસ કેવી રીતે સુખથી નિગમે છે તેનું સરસ વર્ણન છે. (૮) Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) માધવાનલ કામકંદલા રસ કુશલલાભ વાચકે બનાવે છે. આ અભયધર્મના શિષ્ય કુશળલાભ વાચક ખરતરગચ્છના સાધુ હતા તેમણે અગડદત્તરાસ, તેજસારરાસ, નવકારરાસ, મારહેલા અપઈ વગેરે ગ્રંથ રચેલા છે. બત્રીસપુતળીની વાર્તામાં શામળભટે ૨૬ મી વાર્તા માધવાનળની આપી છે તે વાર્તા ઉપરની ત્રણ વાર્તાઓથી કેટલીક બાબતમાં જુદી છે. મહાદેવ કાશીમાં ઘણે વખત રહ્યાથી પાર્વતીએ તેમને રંભાનું રૂપ કરીને છળ્યા. તેમનું વીર્ય નાળામાં પડ્યું. તેનાથી માધવની ઉત્પત્તિ થઈ. તેને શિવદત્ત નામને બ્રાહ્મણ ઘેર લાવ્યું. ઈદની સભામાં અસરાને મદ ચડવાથી ઇદ્ર શાપ દીધે, તે પાષાણુ થઈને પડી. આ પાષાણુની સાથે માધવે રમતમાં પરણતાં તે સજીવન થઈ. માધવનું ભ્રમરનું રૂપ કરીને અપસરા ઈદની સભામાં તેને લઈ જાય છે અને પિતાની કંકીમાં રાખે છે આથી ઇંદ્ર ફરીથી શાપ દે છે અને તેથી તે ગણિકા થઈને અવતરે છે. માધવના રૂપથી પરસ્ત્રીઓનું વીર્ય ખલિત થતું હોવાથી તેઓને ગર્ભ રહેતું નથી પરંતુ માધવ રાજાને પ્રિય હોવાથી તે બાબત કહેવાની કેઈની હીંમત ચાલતી નથી. પરંતુ એક કેટિધ્વજ શ્રેષ્ઠિની તરૂણ સ્ત્રીને ગર્ભપાત થતાં તે રાજાને ફરીયાદ કરે છે રાજા તિલપ્રયોગથી તપાસ કરે છે. ફરીયાદ સત્ય માલુમ પડતાં માધવને કાઢે છે. ઉદયસિંહની ઉદયપુરીમાં પણ પુંડરીક પ્રધાનને ત્યાં તેજ પ્રસંગ થતાં ત્યાં પણ તેજ સત્કાર મળે છે. કામાવતીમાં આવતાં રાજસભામાં જાય છે. ત્યાં કામકંદલા વેશ્યા નત્ય કરતી હતી ત્યાં તાલ મૃદંગ બજાવવામાં દોષ કાઢે છે રાજા સન્માન આપે છે. કામકંદલાના સ્તન ઉપરના ભ્રમરને પુષ્પના દડાથી ઉડાડે છે. કામકંદલાને જાતિસ્મરણ થતાં માધવને જ વરૂ એવું પણ લે છે. રાજા ગુસ્સે થઈને માધવને કાઢી મુકે છે. માધવ ઉજજયિનીમાં હરસિધ માતાના મંદિરમાં જાય છે અને દુહાએ લખે Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨). છે. વિક્રમ રાજા તેની ગુપ્ત રીતે પરીક્ષા કરે છે, અને તેને પ્રેમ શુ જણાતાં કામસેન રાજાને કામકંદલા મોકલવાનું લખે છે. રાજા માનતો નથી, યુદ્ધ થતાં હારે છે પરંતુ કામસેન માધવનું કૃત્રિમ મસ્તક કરીને કામકંદલાને બતાવે છે તેથી કામકંદલા મૃત્યુ વશ થાય છે, માધવ પણ આ સાંભળી પંચત્વ પામે છે. વિક્રમ રાજા બળી મરવાને તૈયાર થાય છે. હરસિદ્ધમાતા અમૃતનું અંજન કરીને બન્નેને સજીવન કરે છે. વિક્રમ તેઓને ઉજજયનીમાં લઈ જઈ પરણાવે છે અને મેટી સંપત્તિ આપે છે. શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે, - યુરોપીયન વિદ્વાનો આ વાતને insipid love-tale નીરસ પ્રેમવાર્તા ગણી કાઢે છે. પરંતુ ગુજરાતી વાર્તાઓ રસ ભરેલી હવા ઉપરાંત શીળનું મહાભ્ય તથા પ્રાધાન્ય પ્રતિપાદન કરનારી છે. સંસ્કૃત કથામાં, ખરું છે કે, આ વાત ભાર મૂકીને જણાવી નથી. પરંતુ માધવાનલ દોમ્પક પ્રબંધમાં તથા તેથી વિશેષ કુશળલાભ વાચકના કામકંદલા રાસમાં આ વિષય સારી રીતે દર્શાવેલ છે. માધવનું રૂપ જે કે સ્ત્રીઓનું ભાન સાન ભુલાવી દઈને તેની પાછળજ ભમાવે છે તોપણ માધવ તે સર્વ સ્ત્રીઓને મા બેન સમાન ગણે છે. તેવી જ રીતે કામકંડલા જે કે વેશ્યા છે તે પણ માધવ શિવાય અવરને લગીર પણ ચહાતી નથી. આથી બનેને પ્રેમ શીલમય તથા વિશુદ્ધ છે અને તેથીજ વિક્રમ રાજા તેઓને સંગ જોડી આપે છે. સાહિત્ય, ૧૯૧૪–આગસ્ટ અંક. પૃ. ૩૫૩ થી ૩૬૨. –ચીમનલાલ ડા, દલાલ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૩) માધવાનળની સ્થા. (માધવાનલ કામકંદલા એપાઈને સાર). * જે કવિએ બે ચાર ઠેકાણે ઈસાર કર્યો છે, તે કર્યો ન હોત, તે આ ગ્રંથ શ્રાવક જૈન સાધુને લખેલ છે એમ માલુમ પણ ન પપ્ત; કેમકે ઇતર જૈન ગ્રંથોમાં પ્રથમ શ્રી પાર્શ્વનાથ, મહાવીર સ્વામી કે તિર્થંકરની સ્તુતિ હોય છે, છેવટ પણ તેમની વંદના હોય છે અથવા લખનાર સાધુ હોય તે પિતાના ગચ્છની હકીકત આપે છે. માધવાનળમાં તેવું કાંઈ નથી, પરંતુ અમુક ઠેકાણે દેરાસર ને કેસરનું પૂજન, દેવને જુહાર અને સમાધિ (મેલ નિર્વાણ અર્થે) જોવામાં આવે છે. વાંચનારને વસ્તુ સમજાય માટે એ કથાનો સાર નીચે આપે છે. પૂર્વ દેશે ગંગાને કાંઠે પુષ્પાવતી નામે નગર હતું, ત્યાંના રાજાના પુરોહિત શંકરદાસના પુત્રનું નામ માધવાનળ હતું, અને તે પુત્રની શીલવતી ને પવિત્ર સ્ત્રી નામે કામકંડલા હતી. સ્વર્ગનું ને ઇકસભાનું ભવ્ય વર્ણન કરતાં કવિ કહે છે કે તે સભામાં ઘણું અસરાએ નાટક કરતી, તેમાં સૌથી અનુપમ એવી જયંતી અસરાના નાટકનાં સુરલોકે વખાણ કર્યા, તેથી તેને ગર્વ થશે, અને તે ઈદ્રના હુકમની પણ અવગણના કરવા લાગી; તેથી ઇદ્ર એકવાર કોપાયમાન થઈ તેને હણવા જતું હતું, પણ બીજાઓએ વચમાં પડી સ્ત્રી હત્યા ન કરવા વિનવ્યું, તેથી ઇદ્ર શ્રાપ દીધે કે જા રડા તું પૃથ્વી ઉપર પાષાણુ રૂપ થઈ પડ જયંતીએ માફી માગી પણ દીધેલે શ્રાપ મિથ્યા ન થાય એમ હોવાથી મારે છૂટકે ક્યારે થશે તેની તેણીએ માગણી કરી. ઈદ્દે કહ્યું કે પુષ્પાવતને માધવાનળ તને રમતમાં પરણશે, ત્યારે તું ત્રી રૂપ ધારણ કરીશ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪) એકવાર કલાસપતિ મહાદેવ ભારે યોગ સાધવા આસન વાળીને બેઠા. ઘણું વર્ષ અગપણે તપશ્ચર્યા કરી. એક રાતે ઉમયાની સંગત યાદ આવતાં મન ચળ્યું, અને તેમનું વીર્ય ખલિત થયું. એમનું મહા જોરાવર વીર્ય જે પૃથ્વીને ફાડી નાખે. આકાશને પ્રજાને કે સમુંદ્રને સંસી નાખે, તેનું શું કરવું તે વિચારમાં તે ફરતા ફરતા ગંગા તીરે ના વનસ્પતિની નળી કરીને તેમાં તે ઘાલ્યું. પુરોહિતને ત્યાં અસંખ્ય દ્રવ્ય અને ભારે ઠાઠમાઠ હતું, પણ તેને પુત્ર ન હોવાથી તે હમેશાં શાકમાં રહે. એક રાતે હરિએ તેને સ્વપ્ન આપ્યું કે હું તારાપર ગુ છું. જા, તને નડની ઝાડીમાં એક પુત્ર છે તે પ્રાપ્ત થશે. શંકરદાસ ત્યાં ગયે, પુત્ર હર્ષભેર લાગે ને તે પરમેશ્વરે આપે એમ કહી તેની સ્ત્રીને હવાલે કર્યો. ઈશ્વરનું વીર્ય હોવાથી તે અતિ સ્વરૂપવાન ને બુદ્ધિમાન નીવડે એમાં નવાઈ નહતી. બાર વર્ષની વય થઇ ત્યારે તે કેટલાક સાથીઓ સાથે પાદરે રમવા ગયે. જ્યાં પેલી શિલા હતી તેને આકાર કંઈક સ્ત્રી જેવો જોઈ છોકરા માધવને કહે કે અમે તને આ શિલા સાથે પરણાવીશું. રમતમાં તેને સ્નાન કરાવ્યું, શિલા સાથે તેના લુગડાની ગાંઠ પાડી, અગ્નિ સળગાવ્યું અને વેદમંત્ર ભણીને તેની સાથે હસ્ત મેળાપ કરાવ્યું, તે પુરો થતાંજ શિલા અપ્સરા રૂપ થઈ આકાશમાં ઉડી ગઈ. તેને જોઈ ઇકસભાના દેવે ખુશ થયા. છે પરંતુ, જયંતીને લાગ્યું કે મારા ઉપર ખરો ઉપકાર કરનાર તો માધવાનળ છે, તે મને વર્યો છે એટલે તેને હું મારો સ્વામી સમજી સુખ આપીશ. તે મધ્ય રાતે છાની રીતે માધવના ઓરડામાં આવે ને સંસારનાં સુખ ભોગવે. માધવનું શરીર જોઈ તેના માબાપને વહેમ આવે, તેથી તેને માટે ખાના જે એક ડંડીઓ માળ બંધાવ્યું, તે એવા ઇરાદાથી કે ત્યાં કોઈ સ્ત્રી પ્રવેશ કરી ન શકે, પણ એથી તે માધવ અને જયંતીને વધારે અનુકુળતા થઈ. Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૫) એક સારા બ્રાહણની કન્યાનું માગું આવ્યું. પણ માધવાનને પરણવાની ના પાડી. જયંતી એકવાર સવારમાં આકાશગમન કરવા જતી હતી, તેને માધવે કહ્યું કે તારા વિરહે હું રહી શકતું નથી. અપ્સરાએ ધણુએ તાણ કરી અને તેમાં જે ભય રહ્યું છે તે જણાવ્યું, તે પણ માધવે માન્યું નહિ, ત્યારે તે કેટલીકવાર દિવસે પણ આવવા લાગી, ઈકને જાણ છતાં તેને ઠપકારી તેથી તે આવતી બંધ થઈ પણ જ્યાં ખરો પ્રેમ બંધાર્યો હોય, ત્યાં વિરહદના સહન થઈ ન શકે; તેથી તે માધવને સુરલોકમાં છાની રીતે લઈ ગઈ, ને ત્યાં સુખ માણવા લાગી. એક વખત જયંતીને ઈદસભામાં નાટક કરવાનું હતું ત્યારે તે પોતાના પ્રિયતમને ભમરો બનાવી કંચુકીમાં છાનો રાખીને નૃત્ય કરવા લાગી. ભ્રમરને કંઈ વેદના ન થાય માટે તે નૃત્ય કરતાં સંકેડાતી હતી, તેથી વહેમ આવતાં જોયું છે તે નરને ભ્રમર બનાવી સાથે લઈ આવી છે એમ જણાયું. એથી ઇંદ્ર બીજીવાર કોપાયમાને થઈ તેને શાપ દીધે કે સુરકમાં જોઈએ એટલું સુખ છતાં તું મૃત્યુલેકના નરને મેહી તેને સંગ કરે છે, માટે તું વેસ્થાને ત્યાં અવતરીશ. ઇકના શાપથી તેણે કળાવતી નગરીમાં કામ ગુણકાને પેટે અવતાર લીધે. આઠ વર્ષની વયે તે નાટક પીંગળ સંગીત વગેરે કલાએ શીખી. જુવાનીમાં આવી ત્યારે એસઠ કલાઓ શીખી અને અનુપમ રૂપ ધારણ કર્યું. માધવ જયંતીના વિરહથી ઝરે છે, ઘણા દિવસ તેની વાટ જુએ છે, અન્ન પાછું ને નિદ્રા તજે છે, પળમાં ફેએ ને પળમાં વલોપાત કરે છે. એવી માતપિતા દુઃખી થઈ તેને પૂછે છે, પણ તે કઈ વાત કરતું નથી. પછી પુરોહિત તેને વિવાહ કરે છે. સ્ત્રી સાથે તે રહે છે; અને તેને કંઈ લેહ લગાડવા માટે રાજદરબારે પિતાની સાથે Page #239 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) પૂજાપત્રી માટે લઈ જાય છે. માધવ નગરમાં જાય ત્યારે સ્ત્રીએ તેનાથી દિલ દિયા થઈ તેની પાછળ કામકાજ મૂકી કરે છે, તેથી મહાજન સને ફરિયાદ કરવા આવે છે, ને કહે છે કે જે તમે માધવને ન કરે તે અમે ગામ તજી, કેમકે તેનાથી અમારાં ઘર ભાંગે છે. પછી રાજાએ માધવ બોલાવીને પૂછ્યું કે તારામાં એવી શી કળા છે! તે ઉપરથી માધવે વીણું લઈ એવું ગાયન કર્યું કે જેથી રાજાની સાતમેં નારીનાં હૃદય ભેદી નાખ્યાં. એથી રાજા કો ને બે કે હું મારા દેશ તદે. તેને દેશવટે દેવાથી સર્વ સભાનું મેં વીલાઈ ગયું. માધવાનળ એક વણજારાની સોબતમાં ઝાડી જગલનાં દુઃખ વેઠતે ચા અને કામાવતી નગરીમાં આવ્યું. ત્યાં કામકંદલા વેશ્યા વસે છે તેને ત્યાં મેટા રાજા ને વણિક પુત્ર વિલાસ માટે ભમે છે અને ગરથના ભંડાર આપી દે છે. કામકંદલા કહે છે કે મારે નગરના રાજ કામસેન આગળ નૃત્ય કરવું છે. તે આટલી લાલચે છતાં શીલ બડતી નથી. એકવાર રાજાએ વાત જાણે મેટા મહોત્સવ પ્રસંગે તેને નાટક માટે બોલાવી. . - દરબારમાં હજારો લેક આવ્યા હતા. કામકંદલા એ ભારે નાટક મચાવ્યું, એવામાં માધવાનળ ત્યાં આવી પહોંચ્યા. બહાર રહીને ડેકું ધુણાવતો હતો, તેથી દ્વારપાળને અચરજ લાગ્યું. તેની હેશિઆરી જઈ દ્વારપાળે રાજાને વાત કરી. રાજાએ તેને પિતાની કને બેલા, તે વેશ્યાનું નૃત્ય ને રૂપ નિહાળ્યાં કરે છે. (અહીં રૂપ ને શણગારનું વર્ણન આબેહુબ કવિએ કર્યું છે). એવામાં એક ભમરો આવી લાએ તે વેશ્યાની કંચુકીમાં ભરાયે. આથી જયંતીએ તેને ભમરે કરી કાંચળીમાં રાખેલે તે વાત માધવને યાદ આવે છે અને એજ રીતે કામકંદલાને પૂર્વભવની સ્મૃતિ થાય છે, ભમરો તેના સ્તનને ડંખ મારે છે, તેથી તેને વેદના થાય છે. માધવને જે રાજાએ સરપાવ આવ્યો હતો, તે વેશ્યાની કળાથી ખુશી થઈ તેને આપી દે છે. રાજાની પહેલાં તેણે Page #240 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૭ ) સરપાવ આપ્યા તેથી રાજા કાપે છે તે તેને મારી નાખવા ઉભા થાય છે. બ્રહ્મહત્યાના દોષ બતાવી લેાક તેને વારે છે, તેથી માધવને તેનુ રાજ તજી દેવા હુકમ થાય છે, તેથી તે પ્રમાણે તે તુરત ત્યાંથી ચાલ્યા જાયછે. કામક દલા ગોખે ખેડી છે, તે રસ્તે થઇ માધવ જતા જોતાંજ તે તેને ધરમાં લઈ આવી. પૂર્વ વૃત્તાંત કહી ઈંદ્રના ખીજા શાપથી તે વેશ્યા અવતરી એ વાત જણાવી. બન્નેને અતિ આન ંદ થયો, અને સ્ત્રીપુરૂષ તરીકે રતિ સુખ ભોગવ્યુ. પાછલી રાતે વિદ્યાવિનાદની વાર્તા ચાય છે અને સમસ્યા વડે એક બીજાની ચતુરાઇ બતાવાય છે. મળસ્કાં થતાં માધવ જવાની રજા માગે છે, તેથી કામક દલા મુર્છાવશ થાય છે. ન જવાનેા કે તેને સાથે લઇ જવાના અતિ આગ્રહ કરે છે, તેને માધવ સમજાવે છે. રહેવામાં રાજના ભય છે ને સાથે લઇ જ વામાં અતિ સટા વેઢવાનાં છે. આખરે સેાળ સણુગાર તજી વિધવા વેષે રહે છે. કરવા તે સુખમાં રહેવા આગ્રહ કરે છે, આવે તેને નૃત્યાદિથી ખુશ કરવાની માત્ર તે હા પાડે છે. જાય છે, અને કામક દલા તેની મા પરપુરૂષના સંગ્ પણ તેને પત ન કરતાં પુરૂષો માધવ રખડતા દુ:ખ પાતા આખરે માળવે જઇ ચઢે છે. માળવાનું, ઉષ્ણુનુ તે પરદુઃખભંજન વિક્રમનું કવિ છટાદાર વર્ણન કરે છે. અજાણ્યા માધવ શેરીએ શેરીએ કરી સુંદર નારીઓ નિહાળી ખુશ થાય છે, પણ તેનેા કાઈ ભાવ પૂછ્યુ નથી. રસ્તામાં એક ક્ષત્રિ આવ્યા, તેણે કહ્યું કે તે કામાવતી જાત્રાએ જાય છે, તેથી ખુશ થઇ કામકલા ઉપરના પત્ર લખી તેને આપે છે. તે પુત્ર અને તેને કામક દલાએ આપેલા ઉત્તર કવિએ લબાણથી ચીતરી તેમાં વિરહ વેદનાની પીડા અન્નેને કેવી સાલે છે તે બતાવ્યું છે. માધવ કોઇ બ્રાહ્મણને ત્યાં ખાઇ દહાડે શહેરમાં લટકે અને રાતે મહાકાલેશ્વરના દેવળમાં જઇ સુઇ રહે. વિરહ ન સહેવાયાથી એક Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) ગાથા તેણે ભીતે લખી, તે વિક્રમ સવારે દર્શને આવ્યા તેમની નજરે પડી. મારા નગરમાં કઈ દુઃખી નથી, છતાં આ કઈ દુઃખી પુરૂષ જણાય છે, માટે તેનું દુઃખ મારે ભાગવું જોઈએ. પ્રધાનને તપાસ કરવા કહ્યું. બીજે દહાડે બીજી અને ત્રીજે દહાડે ત્રીજી ગાથા લખેલી વિક્રમે જોતાં જ એ માણસને પોતે જે કઈ લગાડશે તેને લાખ દિનાર આપવામાં આવશે એ પડે વજડા; તે ઉપરથી નગરની એક વેશ્યા સેળશણગાર સજી મહાદેવના દેવળમાં છાની ભરાઈ રહી. ત્યાં ઘણાં માણસ સુતાં હતાં, તેમને માધવ નિસાસા નાંખ્યા કરતે હતું, તેથી ગાથા લખનાર એજ હવે જોઈએ એમ ધારી તે તેની પાસે ગઈ, અને તેની છાતી પર પગ મૂકે, તેથી તે જાણે કામકંદલા હોય એ નિદ્રામાં ભ્રમ થતાં તેણે કહ્યું, હે યારી કામકંદલા ! હૈયાથી પગ પાછા કરે ને તમારા પુષ્ટ પયોધર આગળ ધરે. વેશ્યાએ બીજે દહાડે રાજાને કહ્યું કે માધવાનળ કામકંદલાના વિરહથી દુઃખી છે. રાજાએ તેને બોલાવી દુઃખની હકીકત પૂછી. તેણે વિરહની વાત કરી, ત્યારે રાજાએ કહ્યું કે તું પસંદ કરે તેવી સ્ત્રી તને પરણાવું, ને તું મારા રાજ્યમાં રહી સુખ ભોગવે. તેણે કામકલાના પ્રેમની વાત કહી, ત્યારે રાજા કહે તું વેશ્યાના નાદમાં શું મોહ્યો છે (વેસ્યાના અવગુણનું કવિ અહિ વર્ણન કરે છે). માધવે બહુ કહ્યું ત્યારે રાજાએ તેને મેળવી આપવાનું અભયવચન આપ્યું. રાજા ચતુરંગી કટક લઈ માધવાની સાથે કામાવતી આવે. ગામને પાદર પડાવ નાખી કામકંદલાની પરીક્ષા માટે છાને તે તેણુને ઘેર ગયો. વેશ્યાએ બહુ હાવભાવ ગાયન નૃત્ય કરી તેને રીજવવા માંડ્યો. તેણે રતિભોગની ઈચ્છા બતાવી, પણ સ્ત્રીએ તેની સ્પષ્ટ ના પાડી. તે વિધવા જેવી કેમ રહે છે તે પૂછતાં તેણે કહ્યું મારે કંથ પરદેશ છે, માટે વિક્રમ ત્યાં રાત રહ્યો. સ્ત્રી વિલાપ કર્યા કરે છે. પાછલી રાતે તે નિદ્રાવશ થઈ ત્યારે વિક્રમે તેની છાતી ઉપર Page #242 -------------------------------------------------------------------------- ________________ (૧૭૯) પગ મૂકો, એટલે તે માધવે છે એમ જાણી કહેવા લાગી, સ્વામીજી ! પગ દૂર કરો. એથી રાજાની ખાતરી થઈ. માધવ કેણ તે વિષે ત્રીએ કહ્યું ત્યારે રાજા હશે. પછી રાજાએ કહ્યું કે અતિ વિરહને લીધે માધવ મરી ગયો, ને તેના શબનું દહન ક્ષિપ્રા નદીને તીરે થયું. એ સાંભળતાં જ સતી શિરોમણું કામકંદલાએ પ્રાણ તળે. રાજા દુ:ખી થો ને બોલવા લાગ્યો કે, અરે મેં આ શું કર્યું ? રાજા છાનામાના પિતાની સેનામાં ગયો ને આંસુભરી આંખે તેણે કામકંદલના મરણની વાત માધવને કહી, એટલે તેને પણ પ્રાણ તુરતજ દેહ તજી ગયે. આથી રાજા કલ્પાંત કરવા લાગ્યો. સ્ત્રી હત્યા ને બ્રહ્મહત્યા મારે શીર ચોંટી. મારે પણ હવે મરવું જ જોઈએ, એમ કહી જે તે પ્રાણઘાત કરવા જાય છે, તેવાજ આગીઆવૈતાલે તેને હાથ પકડ્યો. વૈતાળે કહ્યું, વિરહમુછ છ માસ રહે છે, તે દરમ્યાન જે અમૃતધાર સીંચવામાં આવે, તે માણસ જીવતું થાય. વૈતાળે પાતાળમાં જઈ અમૃત આપ્યું તેવડે બન્નેને જીવતાં કર્યા. કામાવતીના રાજાએ વિક્રમ પાસે આવી વિનંતિ કરી કે આપ મારૂં નગર પાવન કરો. વિક્રમે આવવાનું પ્રયોજન બતાવી રાજાનું આમંત્રણ સ્વીકાર્યું. ગામમાં માટે મહોત્સવ થશે. દરબારમાં આવી વિક્રમે કામકંદલાને બેલાવી, અને એ બને પૂર્વ જન્મનાં સ્નેહી છે, માટે તેમને સુખ મળે એમ કરવા રાજાને કહ્યું. અને કામકંદલા માધવાનળને સુપરત કરી. રાજાએ કોટિ ધન માધવને આપ્યું. રાજા બન્નેને લઈ ઉજજણ આવ્યું. રાજા માધવને પિતાની પાસે રાખે ને રાજ એક લાખ ધન આપે. તેને પાંચસે મોટાં ગામ ને ઊંચાં મંદીર આવ્યાં. બને સુખવિલાસમાં દિવસ નિર્ગમન કરે અને વિક્રમને આશીષ આપે. માધવને પિતાને દેશ જઈ માતપિતા સાથે રહેવાની ઈચ્છા થતાં રાજાની તેણે પરવાનગી માગી. રાજાએ તેને બારકેટિ સેનાના દીનાર હાથી ઘોડા વગેરે પુષ્કળ આપી કટક સાથે વિદાય કર્યો. કટક જોઈ પુષ્પાવીને Page #243 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) રાજા ગભરાયે, કેમકે એવા મોટા દળ સાથે લઢવાને તે સમર્થ નહોતે. તેણે પુરહિતને બોલાવીને કહ્યું, તમે જઇને જે રાજા ચઢી આવ્યો છે તેનું હરેક રીતે મન મનાવે. શંકરદાસને આવતે જોઈ માધવે તેને ઓળખ્યો ને સામે આવી પાયે પડે. પુરોહિતે પુત્રને પિછાણે, એટલે તેને છાતી સરસ ચાં. આ વાતની ખબર પડતાં લેકે સાથે રાજા સામે આવ્યું. માત તાત પુત્ર ને પુત્રવધૂને મેળાપ થે. સ્ત્રી પુરૂષ સંસારનું ખરું સુખ ભોગવવા લાગ્યાં. કામકંદલાને પેટે ચાર પુત્ર અવતર્યા. ઘણું પુણ્યદાન કરીને શીળને પ્રતાપે અંતે બને સમાધિ પામ્યાં. સાહિત્ય. ૧૯૧૪-જુન અંક. પૃ. ૨૮૯ થી ૨૯૪. – રવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળા અહીં અત્ર કહેવું યોગ્ય થઈ પડશે કે વાંકાનેરના પ્રસિદ્ધ રાજકવિ સ્વ. નથુરામ સુંદરજીએ માધવાનળ કામકુંડલાનું નાટક સુન્દર રીતે રચી રંગપીઠ પર મૂકાવ્યું હતું અને તે સૌરાષ્ટ્રમાં સારી કપ્રિયતા પામ્યું હતું. - દ, દેશાઈ, –--- - - — Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) પ્રાસંગિક નિવેદન. આ સંગ્રહમાં સંપાદકે શકુન શાસ્ત્ર પાઈ દાખલ કરી છે તેનું કાવ્ય મહોદધિમાં કાવ્ય તરીકે શું સ્થાન છે અને તે એક મોતિક તરીકે યા તેના એક ભાગ તરીકે ગણાય કે નહિ એ વાત એક બાજુએ રાખી સંપાદકે જે કૃતિઓ અને કવિઓ આમાં દાખલ કર્યા છે તે સંબંધી અત્ર ટુંકમાં જણાવીશું. સંપાદકથી એટલું તે જાણ્યે અજાયે અવય થયું છે કે તેણે ચુંટેલી ચાર મુખ્ય કૃતિઓના ત્રણ કર્તાઓ એકજ સદીનાજ છે અને તે વિક્રમની સત્તરમી સદી. એક કર્તા કુશલલાભ વાચક તે સદીના પ્રારંભમાં થયેલા, બીજા જયવિજયજી તેના મધ્ય ભાગમાં અને ત્રીજા તે સમર્થ કવિ સમયસુંદર ગણિ ઠેઠ તેની અંત સુધી વિદ્યમાન રહેલા. હવે ઉક્ત ચાર કૃતિઓ લઈએ તે પૈકી બે—મારૂ ઢેલા પાઈ અને માધવાનળ કામકંદલા એપાઈ સમર્થ લેક કથાકાર કુશલલાભની છે. તેમાંની બીજી સાહિત્ય નામના પ્રસિધ્ધ માસિકમાં સને ૧૯૧૪ ના જુના અંકથી શરૂ થઈ સને ૧૯૧૫ ના એપ્રિલના અંકમાં પૂરી થઈ મુકિત થઈ ગઈ છે–તેનું સંશોધન સાહિત્ય જીવન ગાળનારા વૃધ્ધ આગેવાન અને પ્રાચીન કાવ્યમાળામાં જબરે ભાગ લેનારા રા. બ. હરવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ કરેલું છે અને તેને સાર પણ તેમણે સાહિત્ય'ના સને ૧૯૧૪ ના જુના અંકમાં આ છે, કે જે પ્રસ્તાવના પૃ. ૧૭૨ થી ૧૭૯ પર અત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ને તે ઉપરાંત જેનસાક્ષર શિરોમણું સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલને માધવાનળ કામકંદલાની લોકકથા એ નામને ઉત્તમ લેખ પણ પૃ. ૧૫૯ થી ૧૧ માં અન્ન પ્રકટ કરવાની આવશ્યક્તા જોઈ છે. આ મક્તિકમાં તે કૃતિ પુન: પ્રસિધ્ધ થતાં જે કંઈ લાભ થયે છે તે એક પુસ્તકાકારે પ્રકટ થવા રૂપે છે. “સાહિત્યમાં આપેલા Page #245 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) શબ્દાર્થ મૂકી દેવામાં આવ્યા છે તે લાભથી વાચકને વંચિત રાખવામાં આવ્યો છે. મારૂઢેલાની ચોપાઈ સંશોધકે જે એકજ પ્રતિ ઘણાં વર્ષો ઉપર પિતાને મળી તેની પિતે નકલ કરી લીધી હતી અને તે ઉપરથી છપાવી છે. હવે તે પ્રત કયા ભંડારની કે કયા ગામની હતી તે અત્યારે કશું યાદ નથી તેથી તે પ્રત હવે મળી શકે તેમ નથી; પણ આમાં વિલક્ષણ જેવું એ બન્યું છે કે અમુક ભાગ પદને છે ને પછી ગદ્યભાગ આવે છે અને તે ગદ્યભાગ મૂળ લેખક કુશળલાભ નથી. પઘભાગ જે છપાયે છે તેમાં ૨ ૩૮ કડી છે, જ્યારે મૂળ લેખક પદ્યના અંતે ચેખું જણાવે છે કે “ગાહ સાતસોને પરમાણુ, દુહા ચોપાઇ જાસ વખાણ' (જુઓ પૃ. ૬૫ કડી ૨૩૪) એ પરથી મૂળ સાત કડી હતી અને તેટલી કડીઓ તેની પ્રત ચાર પાંચ મારા હાથમાં આવી ગઈ તે દરેકમાં મેં જોઈ છે અને એકેયમાં ગઘભાગ મેં જેજ નથી. હમણાં મુંબઈની જૈન એસોસિયેશન ઓફ ઈન્ડિયા પાસેના ભંડારમાંથી મને એક સારી અને સંપૂર્ણ પ્રત મળેલી અને તે પરથી કાય કર્તા શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીનું ધ્યાન ખેંચી આને બદલે ફરી તે ૭૦૦ કડી પ્રકટ થવી ઘટે અને તેમ થશે તે જ મૂળ લેખકની આ કૃતિની સુંદરતા અને હદયંગમતાનો ખ્યાલ આવી શકશે અને તજ તેને સમગ્ર સાર અને તે કાવ્યનું વિવેચન લખીને મારાથી આપી શકાશે એમ નમ્રભાવે જણાવ્યું હતું. આથી તેમણે સંશોધક પાસે આ મુદિતની મૂળ પ્રત મેળવવા પ્રયત્ન કરતાં મળી નહિ, એટલે મને લખી જણાવ્યું કે “માટે હવે અમારે વિચાર છે કે જે છપાઈ ગયું છે તેને તે પ્રમાણે રહેવા દેવું અને આપ પાસે જે પ્રતે છે તે (પરથી તે આખીનું પ્રકટીકરણ) નવાં વોલ્યુમ છપાવતી વખતે થઈ રહેશે.' આથી સમયસાર અને તે પર વિવેચન લખવાનું મુલતવી રાખ્યું છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) ત્રીજી જયવિજયક્ત શકુન એપાઈ નવી છે અને હજુ કયાંય પ્રસિધ્ધ થઈ નથી. ચોથી સમયસુંદરજી ત અનેક સુંદર અને રસમય કૃતિઓમાંથી અત્યાર સુધીમાં માત્ર એકજ પ્રસિધ્ધ થયેલી (પ્રકાશકશ્રાવક ભીમશી માણેક સં. ૧૯૪૧) તેજ નામે ચાર પ્રત્યેક બુદ્ધિનો રાસ તેજ સંપાદકે ચુંટી કાઢી. આને બદલે તે કવિની બીજી કૃતિ પસંદ કરી હતી તે સાહિત્યમાં એક ગણુનાગ્ય વૃધ્ધિ કરી શકાત. વળી આ સર્વે ચાર કૃતિઓનું મન માન્યું અને પૂર્વનાં મેતિક જેવું get up (રૂપ રંગ) નથી બની શક્યું. સંશોધન કેવું થયું છે તે વિવેચક વાંચકે વિચારી શકશે. છેવટે કવિઓ સંબંધી ઉલ્લેખ કરતાં વિક્રમ સત્તરમી સદીના એક આધારભૂત સમર્થ “કવિવર સમયસુંદર” માટે મેં એક લાબ વિસ્તૃત નિબંધ ભાવનગરની સાતમી ગૂજરાતી સાહિત્ય પરિષદુ માટે લખ્યો હતો અને ત્યાં જઈ તેની સમક્ષ તેના મુખ્ય ભાગો વાંચી સંભળાવ્યા હતા; તે નિબંધ જૈન સાહિત્ય સંશોધકના ખંડ ૨ અંક ૩ માં પ્રસિદ્ધ થઈ ગયું છે અને તે પરિષદૂના હવે પછી બહાર પડવાને રીપોર્ટમાં અમુક ભાગમાં પ્રકટ થનાર છે. તે સમગ્ર નિબંધ આ મૌક્તિકના આરંભમાંજ મૂકવામાં આવ્યું છે, ને તેમાં અત્યાર સુધી મળેલી નવી હકીક્ત પણ પૂરવણું–અનુલેખ તરીકે ઉમેરવામાં આવી છે. બીજા કર્તા નામે જયવિજય અને કુશલલાભ માટે લખવાનું રા. જીવણચંદ સાકરચંદે મને કહ્યું તેથી હું શોધખોળ કરી મારાથી તેમને માટે જે કંઈ મેળવી શકાયું તે સર્વ આની પહેલાં નિવેદિત કરી દીધું છે અને વિશેષમાં સાક્ષર શ્રીમાન કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી એમ. એ. એલ. એલ. બી. મુંબઈના મેલ કોઝ કોર્ટના વડા જજ સાહેબે આ સંગ્રહ સંબંધી પિતાના સાહિત્યવિષયક વિચાર લખી આપવા કૃપાવચન આપ્યું છે. તદનુસાર તેમનું વક્તવ્ય આ પછી મુકવામાં આવશે. અનેક જન સાહિત્યની ઉત્તમ કૃતિઓ Page #247 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪) અપ્રકટ પડી છે કે જે પ્રકટ થયે જૈનેતર ગૂજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓની હારેાહાર ઉચ્ચ સ્થાન લેશે તેવી કૃતિએ અને તેના રચનાર સમર્થ કવિઓને પરિચય મારા દ્વારા સાહિત્યરસિક આલમને પ્રાપ્ત થવાના યોગ અખંડિતપણે સત્વર મળે! એમ હૃદયથી પ્રાર્થ તો હતા. આ માક્તિકની પ્રકાશક સંસ્થાના કાર્યકર્તાઓએ આ મૈક્તિકની યોજના દ્વારાજ એ યોગ્ય સુલભ કરવાનું નક્કી થનાર છે તેથી તેમને આ પ્રસંગે હૃદયથી ઉપકાર માનું છેં. સ, ૧૯૮૧ આશ્વિન વજ્ર ૫ મુધ, લાહાર ચાલ, મુંબઈ, —મોહનલાલ દલીચઢ દેશાઇ - હે::ઉમ - Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૩૫ વિશેષમાં. કવિવર સમયસુંદરના મારા નિબંધમાં પૃ. ૩૭ અને ૩૮ પર ઉલ્લેખ પાંચ છત્રીશીઓ સંબંધમાં થોડુંક જાણવાજેવું સંતોષ છત્રીશીના અંતભાગમાંથી મળે છે તે ઉપયોગી હોઈ અત્ર ઉતારું છું. આ પૂરું પાડનાર મનિશ્રી અમરવિજય–ચતુરવિજયાદિને આભાર માનું છું: છમ નાગોર સમાછત્રીસી, ” છત્રીસી સુલતાણજી પુણ્ય છત્રીસી સિધપુર કીધી, શ્રાવકનઈ હિત જાણી છે. ૩૨ તિમ સંતોષ છત્રીસી કીધી, લણકારણસર માંહિજી મેલ થયઉ સાહસી માહમાંહી, આણંદ અધિક ઉછાહજી. પાપગઈ પાંચાં વરસાંનું, પ્રગટયઉ પુણ્ય પહુરજી, પ્રીતિ સંતોષ વચ્ચેઉ માંહોમાંહી, વાગાં મંગલ (રજી સંવત સેલ ચશમી વરસે, સરમાંહિ રહ્યા ચઉમાસિજી, જસ સભાગ થયઉ જગમાંહે, સહુ દીધી સાબાસીજી. યુગપ્રધાન જિનચંદ સૂરીસર, સક્લચંદ તસુ સીસ, સમયસુંદર સંતોષ છત્રીસી, કીધી સ% જગીસજી. ૩૬. આ પરથી ચાર છત્રીસીઓને અનુક્રમ ને રચના સ્થાને, સંતેષછત્રીસીને રચા સં. ૧૬૮૪ વગેરે જણાય છે. તે તે પ્રમાણે સુધારી લેવું. કુશળલાભ ઉપાધ્યાય” પરના મારા લેખમાં પૃ. ૧૫૬ પર તેમના અગડદત રાસ સબંધી વિશેષ માહિતીનો અભાવ બતાવ્યા હલે, પણ અમદાવાદમાં ડેહલાના અપાસરાના પુસ્તક ભંડાર તપાસતાં તેમાંથી તેની પ્રત મળી આવી છે તેમાં પ્રારંભમાં પાતાના ગુરૂ અભયધર્મને પ્રણામ કરેલ છે – પ્રાસ જિસેસર પાય નમી, સરસતિ મનિ સમરવિ, શ્રી અભચર્મ ઉવઝાય ગુરૂ પચપંકજ પ્રણમેવિ. * * અંતમાં એમ છે કે – સંવત આપક્ષસિંણગાર, કાંતી શુદિ પૂનિમ ગુરૂવાર, શ્રી વીરમપુરિ નયર મઝારિ, કરી ચોપાઈ મતિ અનુસારિ. ૨૧૭ શ્રી જિનચંદ્રસુરિ ગુરૂરાય, ગુરૂશ્રી અભયધર્મ વિઝાચ, વાચક કુશલલાભ મ ભણે, સુખ સંપતિ થાઓ અહતણે. ૨૧૮ અગડદત રાસ સં. ૧૬૨૫ માં વીરમપુરમાં રચાય; સ્વગુરૂ અભધર્મ જનચંદ્રસુરિતા સંતાનીય હતા એટલું વિશેષ આથી જણાય છે; તે તે પ્રમાણે સુધારી લેવું. મુંબઈ તા. ૬-૧-૧૯૨૬. મેહનલાલ દલીચંદ દેસાઈ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત આનંદ કાવ્ય મહોદધિના સાતમા મૈતિક તરીકે વિક્રમના સત્તરમા સિકામાં થઈ ગએલા ત્રણ જૈન કવિઓની કૃતિ શેઠ દેવચંદ લાલભાઇના જૈન પુસ્તકેદ્ધાર ફંડના ટ્રસ્ટીઓએ પસંદ કરી છે. (૧) વાચક કુશલલાભ વિરચિત ઢોલા મારવણની કથા ચોપાઈ; (૨)એજ કવિ વિરચિત માધવાનલ કામકુંદલા ચા પાઈ; (૩) એજ કવિ વિરચિત શ્રી સ્તંભનક પાર્શ્વનાથ-સ્તવનમ; (૪) પંડિત જયવિજય વિરચિત શુકનશાસ્ત્ર ચોપાઈ (૫) પંડિત સમયસુંદર વિરચિત ચાર પ્રત્યેકબુદ્ધ પાઈ. આમાંનાં પહેલાં બે કાવ્ય ઢેલા મારૂની કથા અને માધવાનની કથા એ નામે સુવિખ્યાત છે, અને તેમાં જૈન ધર્મ યા જન શાસન સંબંધે કાંઈપણ ઉલ્લેખ ન હોવાથી જનેતર વાચકેમાં પણ ઘણાં પ્રિય થઈ પડેલાં. ઢોલા મારૂની કથા તે તંબુરો કે એકતારો લઈ ભિક્ષા માગનાર ભીખારી પણ ગાય છે. શુકનશાસ્ત્ર ચોપાઈ એ કાવ્યને પણ જન મત સાથે કશે સંબંધ નથી. બાકી રહેલાં બે કાવ્ય ખાસ જૈનોને ઉદેશી રચાયેલાં છે. ગુજરાતી સાહિત્યના મધ્ય યુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ પર જે જે આભિપ્રાય બંધાએલા તે, નવાં નવાં પુસ્તકે હાથ લાગવાથી કાળક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે, નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું, અને સાથે સાથે એવો પણ અભિપ્રાય આપવામાં આવતું કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું જ નહિ, તેનો આરંભ નરસિંહ મહેતાનાં કાવ્યોથી જ થયો–એ અભિપ્રાય ભૂલ ભરેલ માલમ પડે છે. વળી વાર્તાના સાહિત્ય માટે સામળભદ્રને મુખ્ય પદ - પવામાં આવતું તે પણ યોગ્ય ન હતું એમ સમજાય છે. ખુદ પ્રેમાનંદનાં Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ કાવ્યાનુ વસ્તુ પણ એના પુરાગામી કવિઓની કૃતિઓમાંથી મળી આવે છે. ઘણું પ્રાચીન કાવ્યો જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા અધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાપિ નથી, કારણ હજી ઈંટન ભડારામાં અને જૈનેતર વ્યક્તિના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખા પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ આંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જૂના સાહિત્ય સંબધે હાલના જમાના અનિશ્ચિતપણાના-transitional period તા છે. અંગ્રેજીમાં Chaucer અને Spenser નાં તેમજ તેમના વખતના બીજા નાના કવિએનાં કાવ્યા સઘળાંજ પ્રસિદ્ધ થઈ ગએલાં હોવાથી જૂના અંગ્રેજી સાહિત્ય વિષે નિશ્ચયપૂર્વક અભિપ્રાય બાંધી શકાય; ફૂંકી અને એવાજ એ ચાર ખીજા વિઓની કૃતિ સંપૂર્ણ પણે બહાર આવેલી હોવાથી અસલી ફારસી સાહિત્યના ગુણદોષ વિશે નકકીપણે વિચાર દર્શાવી શકાય; પરંતુ જૂના ગુજરાતી તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે તેમ કહેતાં હવે ખચાવું પડેછે, તેનું કારણુ દિવસે દિવસે અજવાળામાં આવતાં નવાં નવાં સાધન. નરસિંહ, સામળ, પ્રેમાનંદની બાબતમાં, આવાં સાધનને અભાવે બાંધેલા આપણા મત એટલા તો જડ બાલી બેઠેલા છે કે, તે ફેરવતાં આજે પણ ાના અંત:કરણને આધાત થતા હશે. વિજ્ઞાનશાસ્ત્ર અને ખીજા શાસ્ત્રીય વિષયેાની બાબતમાં પણ એમજ થાય છે. નવી શેાધને આધીન થઇ જૂના સિદ્ધાંતા ફેરવવા પડે છે. મધ્યયુગ તથા તેની પૂર્વની ગુજરાતી સાહિત્યની ખરેખરી સ્થિતિથી હજુ હાલ આપણે સંપૂર્ણ રીતે દાત નથી, એવું હવે કહેવુંજ પડશે. એ સ્થિતિનું ખરૂં ચિત્ર આલેખવા માટે આપણે ધારીએ છીએ કે આપણી પાસે પૂરતાં સાધન છે, પર`તુ વસ્તુસ્થિતિ તેમ નથી, એમ લાગે છે, કારણ કાઈ અમુખ્ય વિષય માટે આપણે એવુ ધારી એસી Page #251 -------------------------------------------------------------------------- ________________ એ કે તે સંબંધી કૃતિ તે કઈ જૈનેતર લેખકનીજ છે, અને અંતે કોઈ અપ્રસિદ્ધ લેખ એવો નિકળી પડે કે જે કોઈ સમર્થ જેનલેખકને હાથે લખાયે હેય. માધવાનલ કામકંદલાની લોકકથાનો પ્રથમ પ્રબંધ ભરૂચ પાસે આમેદના કાયસ્થ કવિ નરસી સુત ગણપતિએ સંવત ૧૫૭૪ માં બનાવે, અને જ્યાં સુધી આ જૈનકૃતિ પ્રસિદ્ધિમાં નહિ આવેલી ત્યાં સુધી માત્ર એ લકથા સંબધે એ એકજ ગ્રંથ લખાએલો સમજાતે. જાના ગુજરાતી સાહિત્યના બંધારણમાં તથા તેના વિકાસમાં બ્રાહ્મણ, વાણીઆ, શ્રાવક અને જૈન સાધુઓએ મુખ્ય ભાગ લીધેલ છે, એટલે કે જેનેતર તેમજ જન એ બંને કેમોએ સાહિત્યને ખીલવવામાં મદદ કરી છે. એ બેમાંથી એકજ કેમે એવો દાવો કરે કે એ સાહિત્ય હમારા વડેજ જીવતું રહ્યું છે તે કેવળ પ્રમાદ છે. જૂના ગુજરાતી સાહિત્યનો સિલસિલાબંધ, સબંધ (connected) ઇતિહાસ લખવો હોય તે જૈનેથી જેતરની કૃતિ તરફ અને જેનેતરથી જૈનોની કૃતિ તરફ દુર્લક્ષ થઈ શકે નહિ. અમુક વિષય સંબંધે બંને કોમોએ એકજ નદીના મૂળમાંથી પાણી લીધેલું; એટલેકે સંસ્કૃત ગ્રંથપર આધાર રાખેલે; અમુક બાબતમાં વિચારની પરસ્પર આપ લે થએલી,(they acted and reacted on each other ) એટલે ખરા ઇતિહાસની રચનામાં તે એ બંને કામની કૃતિની આલેચ થવી જોઈએ. ખરું જોતાં તે વખત એવે આવી લાગે છે કે જૂના ગુજરાતી સાહિત્યનું ખરું ભાન કરાવવા માટે સાહિત્યમાં રસ લેતા અભ્યાસિને જેટલું જૈનેતર વર્ગના આચાર, વિચાર અને ધર્મનું જ્ઞાન હોવું જોઈએ તેટલું જ જેનોને આચાર, વિચાર તથા ધર્મનું હોવું જોઈએ. એ પરિચય આવશ્યક છે, એ ન હોય તે દ્રષ્ટિબિંદુ ખાટું રહેવાનું (the perspective would be false), અને સાહિત્યના ચિત્રપર પડતું તેજ, (light) અથવા તેને ઢાંકતી, ઝાંખું Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ દેખાડતી તેજહીનતા (shade) બરાબર સમજાવાનાં નહિ, ઢાલની એક બાજુ અત્યાર સુધી જોવામાં આવતી, હવે બે બાજુ જેવી પડે છે ને પડશે. એ બીજી બાજુ જોવાનાં સાધન આનંદકાવ્ય મહોદધિનાં મૈતિક પૂરાં પાડે છે અને તેટલે દરજે તે ઘણી કીમતી મદદ કરે છે, એ નિ:સંશય છે. સાતમા મિકિતકના કવિઓના સમયની, તેમના જીવનની, તેમની કૃતિઓની માહીતી રા. મેહનલાલ દલીચંદ દેશાઈએ પિતાના નિવેદનમાં આપી છે. એ લેખ ઘણું મહેનત અને કાળજીથી તેમજ ઘણું સંશોધનબાદ એમણે તૈયાર કર્યો છે, તેની સાબિતી લીટીએ લીટી એ દેખાઈ આવે છે. એ વિસ્તારપૂર્વક લખાએલા લેખને લીધે ઉપઘાત લખનારની મહેનત ઘણે દરજજે ઓછી થઈ છે; પ્રસ્તુત કવિઓને લગતી લગભ" સંપૂર્ણ માહીતી એમાંથી મળી આવશે. મારૂઢાલાના આ મૈતિકમાં પ્રસિદ્ધ થએલા પ્રબંધથી એમને અસંતોષ છે, અને તે સકારણ છે. હાલની પ્રત એમને મૂળ–અસલ–ખરી લાગતી નથી, મુખ્ય કારણ એ છે. એક તે કવિ પિતે કહે છે કે એના કાવ્યમાં સાતસે કડીને સમાવેશ થાય છે; ગાહા સાતસોને પરમાણ, દુહા ચપઈ જાસ વષાણ ” હેલા મારવણીની કથા, ચોપાઈ, કડી ૩૪: જ્યારે હાલ પ્રસિદ્ધ થએલી પ્રતિમાં માત્ર ૨૩૮ જ કડી છે. વળી હાલની નકલમાં ઠેકઠેકાણે ગદ્ય ભાગ જોવામાં આવે છે, પરંતુ કુશલાલે તે માત્ર પદ્યજ લખેલું, એટલે એ ભાગ પ્રક્ષિપ્તજ હવે જોઈએ. પરંતુ સંતોષની વાત માત્ર એટલી જ છે કે રા. મેહનલાલ દેશાઈને એ સાતસે કડીવાળી પ્રતિ મળી આવી છે, અને ભવિષ્યમાં પિોતે તે પ્રસિદ્ધ કરવાનું (આ સંસ્થા દ્વારા ) માથે લે છે, એટલું જ નહિ પણ તેની “સુંદરતા તથા હૃદયંગમતાને ખ્યાલ આવી શકે' તેવું વિસ્તૃત વિવેચન પણ તેને જોડવા માગે છે, એટલે જ્યાં સુધી તે પ્રતિ છપાઈ બહાર ન પડે ત્યાં સુધી આ અપૂર્ણ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કાવ્ય સંબંધે વિવેચન કરવું અપ્રાસંગિક છે; બાકી અપૂર્ણ છતાં પણ એમાંથી કવિની ઉત્તમ પ્રતિની કાવ્યશકિતને ઘણે સારો ખ્યાલ વાચકને આવી શકે છે. કાવ્યનું વસ્તુ જેકે આડાતે બનાવોથી શણગારવામાં આવ્યું છે, તેપણું કવિ પિતાની મૂળ મતલબ નજર આગળથી ખસેડતા નથી, અને અંતે દેલા અને મારવણીનો મેળાપ કરાવે છે. સાધારણ સમજવાળા વાચક, કોઈપણ જાતના વિવેચન વગર એ કાવ્યની ખુબીઓ સમજી શકશે, કારણ એ (તે સમયની) ઘણી સરળ ભાષામાં લખાએલું છે, અને તેમાં સ્ત્રી પુરૂષની લાગણીઓ તેમજ ભાવનું આલેખન ઘણું સાદી રીતે એટલે આડંબર વિના કરવામાં આવ્યું છે. આ કાવ્ય [ “જેડી જેસલમેર મઝાર, ” ( કડી ૨૩૫)] જેસલમેરમાં રચાયું છે, અને તેથી એની ભાષા ગુજરાત કરતાં મારવાડની ભાષાને વધારે મળતી આવે છે, લગભગ મારવાડી છે એમ કહીએ તો ચાલે, તે પછી ગુજરાતી ભાષાનાં કાવ્યમાં એને સ્થાન આપવું, એને ગુજરાતી કાવ્ય કહેવું, એ એક જાતને આપણી ભાષાના ઇતિહાસ ઉપર આઘાત કરવા જેવું છે. માધવાનની કથા મુકાબલે લાંબું કાવ્ય છે, અને તેમાં કવિએ સંત સાહિત્યનું પિતાનું ઊંડું જ્ઞાન દેખાડયું છે. એ કથાને સારાંશ તથા કવિએ જે વખતે પિતાનું કાવ્ય રચ્યું તે વખતે રમે લોકકથા કેટલે અંશે પ્રચલિત હતી તથા તે પહેલાં એ કથાને કાવ્ય નાટક આદિ સ્વરૂપમાં કેવી રીતે ગુંથવામાં આવી હતી તેને ઉલ્લેખ એક કરતાં વધારે ગુજરાતી લેખકોએ કર્યો છે. રા. મેહનલાલ દેશાઈએ રા. બ. હરગોવનદાસ કાંટાવાળા તથા સ્વર્ગસ્થ ભાઈ ચીમનલાલ દલાલના લેખોને ઉતારો પિતાના નિવેદનમાં આપે છે. રા. બા. કાંટાવાળાએ “સાહિત્ય ” માસિકમાં એ આખું કાવ્ય સટીક અને બીજી સમજણ સાથે (એપ્રિલ ૧૯૧૪ થી જુન ૧૯૧૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સુધીના અંકમાં) પ્રસિદ્ધ કર્યું છે. તે ટીકા અને સમજણ અત્રે છપાએલી ટીકા અને સમજણ કરતાં વિશેષ ઉપયોગી છે, અને તેથી આ પુનરાવૃત્તિની જરૂર સમજાતી નથી. માત્ર રા. મોહનલાલ દેશાઈ કહે છે તેમ એ પ્રસિદ્ધિથી “જે કાંઈ લાભ થાય છે તે એ કે તે એક પુસ્તકાકારે પ્રકટ થયું છે. ” ખરી રીતે તે આ કાવ્ય તેમજ બીજાં કાવ્ય માટે માત્ર પાઠાંતર બતાવીજ પ્રસિદ્ધ કર્તાઓએ સંતોષ માનવાનો નથી, પરંતુ તેને સટીક બનાવવા જોઈએ [critically edit કરવાં જોઈએ શબ્દાર્થ આપવો જોઈએ. જે એ બધી ક્રિયાઓ તેને સંબંધે કરવામાં આવે તેજ એ “મૌક્તિકે ની ઉપયોગીતા, એની કીંમત, એનું “પાણી ” વધે. બાકી કેવળ text છાપવાથી તે કાવ્ય લોકપ્રિય તો નહિ જ થાય. જૈન સાધુઓ સાધુત્વ સંપૂર્ણ અંશે પાળવા છતાં સંસારનું જ્ઞાન સંસારીઓને પણ કુદી જાય એવા ઉંડા પ્રકારનું બતાવે છે. કુશલલાભની શૃંગારરસની જમાવટ એ માહીતીની એક સાબિતી છે. વેશ્યાની રહેણી કરણી, વેશ્યાના આચાર વિચાર, વગેરેનું પ્રકરણ જાણે અંગત માહીતીનું પ્રતિબિંબ હોય એમ લાગે છે, જોકે વિશેષ વિચાર કરતાં એમ જણાશે કે એ બધા વિષયોનું ઝીણામાં ઝીણી તફસીલ સાથેનું વિવેચન સંસ્કૃત ગ્રંથમાં મળી આવે છે, અને કવિએ માત્ર તેનું અનુકરણ કીધેલું, તેનો આધાર લીધેલ. શ્રી સ્તંભનક પાર્શ્વનાથ-સ્તવનમ એ એક ધાર્મિક સ્તવન વિષયક નાનું સરખું કાવ્ય છે. પંડિત જયવિજય વિરચિત શુકનશાસ્ત્ર ચોપાઈ, એને અલબત્ત કાવ્યના શાસ્ત્ર સાથે કાંઈ લેવા દેવા નથી. જૂના વખતથી યૂરોપમાં અને એશીઆમાં–શુકનો લાભ લેકે લેતા આવ્યા છે. અસલની રામન અને ગ્રીક પ્રજાએ શુકનને માનતી. આપણા પૂર્વજો પણ માનતા, અને એ વિષય પર તેમણે ઘણું ગ્રંથો લખ્યા છે, એમ Page #255 -------------------------------------------------------------------------- ________________ વાગ્યા ના કાકા એ મ્હારા સાથી કામની વયના ૧૯૨ કહીએ તો ચાલે કે તેનું એક શાસ્ત્રજ ઉપજાવી કાઢ્યું છે. એ શાસ્ત્રનું દહન આ “પાઈ ” માં કરેલું છે. જેઓ શુકનને ન માનતા હોય તેમને પણ એ વાંચવાથી આનંદ આવશે, કાંઈક કુતૂહલ પેદા થશે. પંડિત સમયસુંદર સંબધે ર. મોહનલાલને વિસ્તૃત લેખ વાંચ્યા બાદ કાંઈ જ કહેવાનું રહેતું નથી. “ચાર પ્રત્યેકબુદ્ધ ચોપાઈ' માં કાંઈ ખાસ કાવ્યમય લક્ષણ જોવામાં આવતું નથી. ધર્મને અંગે વિખ્યાત થયેલી વ્યક્તિઓ “મોટા સાધુ મહંત” (કડી ૮) માટે, તેમના ચરિત્રનું વર્ણન સંબંધે જેવું બીજી બધી કોમના સાહિત્યમાં જોવામાં આવે છે તેવું અહીં પણ જોવામાં આવે છે, અને તે વિષયના પ્રતિપાદનમાં કોઈપણ જાતની અસાધારણતાને અભાવ આ યુગના જૈન સાહિત્યમાં ફારસી શબ્દોનો ઉપયોગ જેકે ઘણી છૂટથી નહિ તે પણ મધ્યમ અંશે જોવામાં આવે છે. આ અરસામાં જૈન સાધુશ્રી હીરવિજય સૂરી અકબર પાદશાહ પાસે ઘણું સાધુ વગેરેનો સાથ લઈ ગયેલા અને ત્યાં અતિ માન પામેલા. કેટલાક સાધુઓ તે ઠેઠ કાશ્મીર સુધી પાદશાહ સાથે ગએલા. અકબરના પુત્ર જહાંગીરે પણ એ રીવાજ એટલે કે જૈન સાધુઓને પિતાના દરબારમાં બોલાવવાનો રીવાજ ચાલુ રાખે. ફારસી બેલતા મંગલના આવા ગાઢ સંસર્ગમાં આવવાથી સાધુઓ જેઓ સાહિત્યરસિક હતા તેમની ભાષા પર તેની અસર થયા વગર રહે નહિ. અને તે થઇજ, અને તેથી જે કે તે હતા તે સ્વેચ્છ ભાષાનો શબ્દ છતાં તેના વડે દર્શાવવાને ભાવ તે બરાબર દર્શાવી શકતા હતા તેથી તેને આવકાર આપી પોતાની ભાષામાં સાંકળી લીધા. બેગ, મે, સોદાગર, ખવાસણ, ઇતબાર, ફેજ, સબજ (લીલું ) નેજા, ( ભાલે ) વગેરે બીજા ઘણા શબ્દો એ કવિઓની કૃતિમાંથી જડી આવે છે. તા. ૨૪ મી અકબર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી. સને ૧૯૨૫. Page #256 -------------------------------------------------------------------------- ________________ The Late Sheth Devchand Lalbhai Javeri. BORN 1853 A. D, SURAT. DIED 6th JANUARY 1906 A. D., BOMBAY. श्रेष्ठी देवचन्द लालभाई जव्हेरी. जन्म १९०९ वैकमाब्दे कार्तिक शुक्लेकादश्यां सूर्यपुरे. B. V. PRESS. निर्याणम् १९६२ वैक्रमान्दै पौषकृष्ण तृतीयायाम् मुम्बय्याम् 2 / Page #257 -------------------------------------------------------------------------- ________________ Page #258 -------------------------------------------------------------------------- ________________ શક રવચંદ લાલભાઇ જૈન પુસ્તકો દ્વારે, વાચક કુશલલાભ વિરચિત. હેલા મારવણની કથા ચોપાઈ. દૂહા.” સકલ સુરાસુર સામણી, સુણ માતા સરસતિ; વિનય કરીને વીનવું, મુજ ઘો અવરલ મતિ. ૧ કવિત. સુરધ(૨) દેશ મઝારિ, યેલ ધન ધન પ્રસિધ્ધ નામે પુંગલ યર, પિડવી સઘલે પ્રસિધ્ધ રાજ કરે રિમરોડ, પ્રગટ પિંગલ પ્રથવપતિ; પ્રતાપે જસ પરતાપ, દાન જલહર જસ દીપતિ. દેવડા નામ ઉમા ઘરણી, મારવી તસ ધુઆઅરિ; ચોસઠ કલા સુંદર ચતુર, કથા તાસ કહિસું સુપરિ. ૨ અથ ચેપઈ. પુગલનયરી મધર દેસ, નિરૂપમ પિંગલ નામ નરેક મારવાડ નવકેટાં ધન, ઉતરસિધ લગિ ભુમિ તસ તણી ૩ . અથ વાત. - પંગલ નામા નગર તૐ ભલભલા લેક સુખીયા વસે છે, પિંગલ રાજા રાજ કરે છે, તિરું રાજારે આઠ હજાર ઘોડારી ઠકુરાઈ છે. પાંચ હજાર પૈદલ સેવા કરે છે બાર વરસા, પિંગલ સન પાટ બડે છે, તરવારે બલ કરેને ઘરાસીયા સબ પાયમ કીયા છે, સિંધ ધરતી સુધા આંણદાણ મનાઈ છે, રાજા ચવદ Page #259 -------------------------------------------------------------------------- ________________ વાચક્ર કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય વિદ્યારે જાણું છે, મ્હાં રૂપ પાત્ર છે, ભલે ગુણે વિરાજમાંન છે, ાં ન્યાઇ છે, પરજારા રવાલ છે, ઇમ રાજા સુથૈ રાજ કરે છે. " અથ ચોપાઇ એક દિવસ હુંસ આંપણી, ભુપ ચઢયા આહેડા ભણી; કટક સહુ સારગાં કેડ, વહૈ જુનુ ઉજડ વેડ. નિ ભમતા થાકે રાય, વ્યાપા (ષા ઉનાલે વાય; વહેતા રાજા પડીયેા વાટ, તરૂ તિલ એંઠા દીઠા ભાટ. તસ પાસ છે છાગલ જલ ભર્યા, ઠાકુરિ દ્વેષન દિલ કર્યા; દેખી ભાત ભણે દીરધાય, રૈવતથી ઉતરીકે રાય નિરમલ સીતલ પાયે નીર, સુધી હુએ નરનાથ સરીર ભાટ પ્રતે પૂછે નિજ ભૂપ, કવણુ કાજ તુજકો સરૂપ ? ૭ નરવરગઢ મુજ વસવા ડાય, અગુરાજા લડું અ પસાય; ઇહાં આયા હું કીતિ સૂણી, પિંગલ રાજા લેટગુ ભણી! ૮ ભાટ ભણી તવ દીધા રાય, ૫ચગી તસુ કીધ પસાય; ભાટે તવ એલષોચે નરનાડુ, છાંડું ખેડા એ મન ઉછાહ. ૯ અથ વાત. પિંગલ રાજા ભાટ પ્રત પુછ્યુ લાગા કિસાકસા ટ્રુસકાઇ અપુરવ વાત ખ્યાલ તમાસા કેઇ દીઠા હોયૈ સુણ્યા હાર્વે સા, મે આગ રાજ કહેા, તરે ભાટ ખેલ્યા, શ્રી મહારાજા, મ્હે' મ ગતજન હુઆ કવેસર હુઃ હું વરસ સાલા મેં હુએ તઠાથી મેં ધરતી જોવા માંડીથી સા મહારાજ હું અધડ હુએ સામે પ્રથવીરા અનેક તમાસા દીઠા પુરમ પૌષ્ઠિમ દૃષ્ટિ ઉત્તર એ ચ્યારેઇ દિસિ મે દીઠી તિાંમૈ ભલાભલા દેસ દીડા તો એક સિ`ઘલદીપ ફ્રી ૐ પદમણી અસતરી હુએ છે, સેા પણિ Page #260 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ ૦ ૭ હેલા મારવણુની કથા. છે દીઠી મહા રૂપવંત ઉણું અસતરીયારા કીસા વષાણ કરું, વલે ગુજરાતિ સેરઠ સરબ દેસ દીઠા; ઈસી વાત ભાટરી સાંભતેને પિંગલ રાજા બોલ્યા, અજ ભાટરાજા મારતા મનમ અસતરીરી ચાવના છે, સે કઈક નડે કિકાણે રૂપવંત અસતરી માહા સુજાણ ઈસડી કાર્ડ દીઠી હેવૈ ત વતાવ તરે ભાટ કહણ લાગે માહરાજા એક એકસું ભલી ભલી અસતરી છે, પણ હું જાલોરગઢ આયે હું તે, સિહરમ ફિરતો હતો, તકે રાજ મેહલ છે, તિણાં મહિલારે ગાષા છે, તે મહા સભાયમાન છે, તિણ ગષમ બેઠી થકી એક પદમની મહારી નિજર આઈ છે. ગિર અઢાર આબુ ધણુ, ગજાલેર દૂરંગ; તિહાં સામતસી દેવડ, અમલી માણુ અભંગ. ૧૦ અય ચાપઈ. સામંતસી સેવનગિર ધણું, પટરાણું ઝાલી તસુ તણું; તસપુત્રી ઊમા દેવડી, જાણિ વિધાતા સં હથ ઘડી! ૧૧ ચંદ વદન ચંપક વરણ, અધુર અલતા રંગ; કે હરિલકી ષણ કટિ, કમલ નેત્ર કુરંગ. અતિ અદભુત સંસાર ઈણ, મારૂં રૂપ રર્તન, અછે ઉમાદેવડી, કુમરી કંચન વન. ૧૩. જેતાં સારી જુડે, કામણિ ન ભરતા; જોડી રાહી કાંન કર્યું, કદ મેલે કરતાર ! અથ વાત, ઈસા વચન પિંગલ રાજાયે ભાટરા સંભલ્યા, મને ખુશ્યાલી Page #261 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય હુઆ, તિષ્ણુ સમીયરે વિષે આપરા અસવાર આહેર્ડ ખેલતા હુતા સૌ આય ભેલા હુઆ, તીવારે આરો કટક સામાન સાથે લેને ભાટને ણિ સાથે લેને પુગલ નગર આયા, સ કેઇ સિરાદર આવે આપણું ડેરૈ ગયા સીખ દીધી, ભટને દરબાર માહે ડેરા દીરાયા, મનવ ંછિત ભાજન ભાટનુ દીજૈ છે, ઈમ કરતાં કતરાઈક દિન ભાટ રહિતાનું હુઆ સદા નવી નવી વાત, નવા ગીત, કવિત, છંદ, સવયા, રાજા આગે કર્યું છે, પણ રાજારા મનમે ઉમાદેવડી વસે રડી છે, ઘડી એક મનથી ભુલે ન છે, તિવારે રાજાજી વિ. ચાર કીધા, અજ જેસલ ખવાસને ભાટ રાજા ઋણાં સાથે સાથે ઇને ઘા ધનમાલ દેને જાલેરગઢ મેલું ઈસે વિચરને સાથ સામાન ત્યાર કરેને જેસલતુ ભાટનુ ઘી ભલામણ દેને સરે મારતે સરે સત્રણે ચાયા,દાય ઉપાય કરેને દાત્રે યુ. સગાઈ કરે વૈ, ઇમ કરતાં ચાલતાં સપરા સત્રણ હુઆ ચાલતાં ચાલતાં કીતરૅક દીહાડે જાલેરગઢ થેટ પુડુતા, ભલે વાળ વગી મેં ડેરા કીયા. ચૈાપઇ. વસ છડીકે સાષમે વડા, ચાવા સામતસીં દેવડા; પિ’ગલ રાય તડ્ડા પરધાન, આયા સુણિ દીધા બહુ માંન. ૧૫ ભગતિ કરે પરધાનાં તણી, પુછે વાત કહેા આપણી; પુંગલ હતી પિંગલરાય, કીણ કારણ મુકયા ઈશુ ડાય? ૧૬ એક વીનતી છે અમતી, સાંભલ જ્યા સાવન ગિર ધણીં; કુમરી તુમારી અપછર જિમી, પિંગલાજી તળું મન વસી.૧૦ શ્રવણે સુણીયા કુમરી રૂપ, ઉછરંગ થયે મનમૈં અતિ ભુપ; અમને મેકલીયા ઈશુ ડાય, કુમરી તુમ્હારી ગૈ રચ. ૧૮ વાત સુણે સામતસી એ.લીયા, કુમરી નાતા આગે કીયા; હિલી જુનાગઢરે ઘણી, મંગાવીથી એટા ભણી; ૧૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ મહેદવિ છ] દેલા મારવણની કથા. તીર્ણ તે મહે ઉત્તર દીયે, વરસે ઘણે વીંદજ નિરષીયે; ઉદયચંદ રાજ ચાવડે, પરિણુધવલ કુંમર તસ વડે. ૨૦ સહસ સતરગુજરને ધણું, તીણ પ્રધાન મુકયા અભણી; આવે અમસું વીનત કરી, દીધી ઉમાદે કુંવરી. ૨૧ ઝાલી અજે નમીને વાત, રેગિલ દેસ ગાંડી ગુજરાત; નિબલ પુરૂષને નિરલ જનારિ,તિહાં કીમ દીજૈ રાજકુઆરિ.૨૨ અથ વાત. સામંતસીની રાણી ઝાલી કહે છે, બાઈરી સગાઈ તે કીધી પણ વડે પાંતરે પડીયે, તકે જેસલ ખવાસને ભાઊભાટ કહણ લાગે. આજ હાંનું સીખ દીજે હે ઘરે જાસાં તરે ઈસડી વાત ઝાલીજી સાંભલે ને પ્રધાનોને દેઢીરે અંતરે તેડાવેનેં કહણ લાગા, હેતે ગુજરાતી માડે બાઈનું કેઈ દીયાં નહીં, હે તે પિંગલ રાજાનું દેહાં તરે સાંમતસીજી જેસલ ખવાસ ભાઉભાટ પરેચર આતરે ઝાલીજી ઈતરે જણે લેલે બેસે ને મતો કીધે, આપે ઉદેચંદ ચાવડાનું લગન આડા દિન હાય હેસી, રે આપે કાલિદ મેલસ તિણ કાગદમ ઈસી હકીકત માહે લિખતાં અડે હું ભલભલા જોતિષી તેડેને પુછીયે તરે જેતપી કડયું લાળા આજ બાઈ નાં વરસ તીન સુધી આગ સાહો કે સુજે નહીં, જે સા કરે તે ઈણ વરસ હેસી સો આપે અઠે સાહે જાડેમેં લગન આડા ચેડા દીન હસી તદ આપે આદમી મેલમાં, વીણ સાર્થ ઈયું કહાડસાં રાજરે પરણી જણે હવે તે રાજ ઈણ સાહા ઉપરિ રાજ વેગા જાનિ કરેને પ. ધાર, તિવારે આવે સકસી નહી ઈસડે ઉપાવ ઉણસું આપે કરસ્યાં, અને પિંગલ રાજાજીનું છે. ખવાસ જીરાજ કહિ આજ થાહર પાથસામાન લેને પરણી જવારી સજાઈ કરને વરી ચુડે Page #263 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિચિત [આનંદ કાવ્ય લેને વેગા પધારજો, લગનરે દિન રાજ સિકારે મીસ રાજ જાલેારગઢ આય ઉત્તર જ્યા, ક્રાઇ પુછે તે ઇયુ કહિન્ત્યા મ્હારે આજીજીરી જાત છે. સા મડે જાવાં છાં ઈસડી વાતરા બંધ કીધે આજ રાજ વેગા પધારāા મ્હારી એટી છે સા રાજનું હું +રણાવસાં ઈંસડા બેલ બંધ કરેને કાગળ મનુહાર ઘણી લિષેને પરધાંનાંનુ સીષ દીધી ઘણા ધનમાલસુ નાલેર દીધા સેના રૂપારી સાગતરા ઘેાડા ચાર નાલેર સાથે મેલીયા કતરેક દીને પુગલ જાયે પેઢુના પુગલ રાજા સુ મુજરા કીધે ઘેાડા નાલેર દેખને મનમે મહેત ખુસાલી હુઆ અજ કાંમ ચિતવ્રતાથા સે હુએ પિંગ લરાજાયે પરધાનને ભાતને ઘણા સરપાવ દીઆ રાજી કીયા હિંમે માસરામાસ ઉણુાંરાં છાના કાગદ આવે ઇણાંરા પણ જાયૈ છે, લેટ રસાલ મિજમાંની આવે જાવે છે ઇમ કરતાં લગન આ મીંના એક આય રહીયા છે તš સામતસી રાજાયે કાગદ લિખેને અસવાર મેલીયા ઉણુ દિનરી સાહે છે રાજ વેગા પધારો ઢીલ કરજો મતી પછે કહીસા કડીયા નહી ઇસડા સમાચાર અસવાર આએને પિંગલ રાજાને કહ્યા તડાથી પીંગલરાજા જાનરી સજાઇ કર આપ સીરીસા સારષા સાંઈના ભલાભલા રજપુત સિરદાર એક હજાર અસવાર સાથે લેને ઘણી પાસાક લવાજમ ક્રૂનેમાઊ ભાટને રવલ કીધા ઘણા નગારા નીસાંણુ રતે થકે જાન ચાલી જાઅે જો પુછે તિષ્ણુનુ કહે છે મ્હે આમુજીરી જાતિ જાવાં છાં ઈમ ચાલતાં ચાલતાં લગનરા દિન ૪૪ આયે તદ જાલેારગઢ જાય ઉતર્યા ડેરા કીધા સાંમતસી રાજાનું ખાર હુઈ આજ જાન આઈ દીસે છે ઇસા મનમૈં વિચાર્યો લેકાં આગે પાતારા રજપુતાં આગે સાંમતસી ઇસા કહેણુ લાગી હું તા પાટણનગર રિધવલ કુમરનુ આદિમી મેલીયાથા સા ાણુતાથા જાન કરેને આવસી સે ઘણી વાટ જોઈ પશુ જાન નાઇ દીસે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા॰ છ] ઢાલા મારવણીની કથા. અથ ચોપઇ. ગાધુલિક વેલા જન્મ હુઈ. જોતાં જાન ન આઈ જઈ; તે તેડા પિંગલ સુભ વાર, પરણાવા કિર મંગલ ચ્યાર. નિચ્ચેા નયણે પિંગલ રાય, રાજા પ્રજા સહુ આયા કાય; રૂપવંત અતિ સુંદર દેહ, રાણી નિષ્યે અતિ સસને સેલડુ વરસ તા વરરાય, અતિ સુકમાલ અચલમ કાય. આરહ વરસ તણી ઉમાદેવડી, લેાક કહું એ જોડી જુડી. ૩ એક કડ઼ે તુઠા કરતાર, પામ્યા એ પિંગલ ભરતાર; રાજા કીયા વીમાહ સુરંગ, હુ મન વાળ્યે અતિ ઉછર`ગ ભગતિ યુગતિ અતિ કીને ઘણી, મૈમાની ઝાલી કીધા તસતણી; ખરા અરથ નયર જાલાર, ગુજૈ નિસદીન વાજીત્ર ઘાર. ૫ અણુહલવાડે પટણ દામિ, બીજો નફર ગયા તિણું ગામિ; ઉદચચંદને કીધ જુડાર, પરાવા રણધવલ કુમાર. વલતા પુછે રાય અવિવેક, લગત વિચે દિન થાકે એક; પંથ વસ્તુતા માંદા પડયા, તિગુ કારણ મેાડા આપડયા. અથ વાત. ૪ ઈંસા વચન નફરા સંભલેને ઉડ્ડયચંદરાજા કેાપ કીધા આજ મ્હારી માંગિ પરણે તો આજ કુછે ઇ કહેને નફરનું ધકાને સહર મારે કાઢીયે અડે હિમ ભલી ભાંતિયું જાનરી સજાઈ કરેને ભલાભા રજપુત ઘેાડા હાથી હુસ મદલ ચ્યાર હજાર ફૂલ લેને નગારા નેમત વાજતે થકે સેાવનગર નેડા આયને ડેરા દીધા. સામતસી રાજાનું ખરિ હુઈ આજ રણધવલ કુંવરરી જાન આઈ દીસેછે ઇસા સાંભલેને સાચ કરણ લાગા પિંગલરાજા પિત્તુ અેઅે એ પણિ આય લાગે છે માહેામાંહે લડાઈ હાસી માનું ઘણા કુજસ આવસી પિંગલરાજા ધિયુનુ આવે ७ Page #265 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય જાણવી તે આપ ઘરે નહીં જાયે તડે રાજારાણી બેહ મિલેને પિંગલ રાજાનું માહે તેડેને કહણ લાગા હિવે આપ રાજાજી રાજરે દેસ નગર પધારે બાઈ ભલી છે મેટી હસી તદ પુડાસું મહે. ઉજણારી તાકીદ કરેને સષરે સામાન કરે ને બાઈનું પિચતી કરતાં રાજ જે કાંઈ હાંનું જાણે તે હાંનું સુષ ઘોતે રાજ હારે વચન મને ઈતરે સંભવને પિંગલ સજા કડણ લાગા રાજરે વાત દાય આઈ સો પરમાણ છે મહે સીષ કરસ્યાં ઈસે કહને પિંગલ રાજા કહુણ લાગે પિતારે ડેરે આયને પુડાસું સાંમતસી સજા ઘણે માલ ખરચી દેને આપરા ખવાસનું ડેરે મેલી પિંગલરાજા ખરચરી લીધી પછે આપરા નકીબ ને હુકમ કર્યો આપણુ સાથને ખબર હૈ પિંગલ રાજારી અસવારી છે ઈતર કહેને નગરે હુ ચાલે આપણે દેસ જાણે છે તરે સઘલેઈ સાથ આપ બાપરે તંગ તબરે ત્યાર ટ્યને સકેઈ સુશીષ કરેને સેવનગિર હતી ચાલ્યા કરે છેમે વનગિરથી પુંગલ નગરે પડતા તિણ સમીયરે વિષે રિવલરી જાનિ અાય સંપ્રાપતિ હુઈથી સેવનગિરિરી પષતીડેરા કીયા સંમતની દેવડાનું ખબરિ ઈ તક આપેરે સાથે સામાન લેને રિશુધવલખું જાય મિયા કણ લાગા મેડી જન કર્યું આઈ ખેતી લગન વેલા સુધી વાટ જોઇ પણિ જાંન ના રે પંગલગઢ ઘણી અબુરી જાત જાત ને અડે એવનગર આય ડેરે કી લગનરી વેલા ચુકણ લાગી તરે જતષી કાગ લાગા માહારાજા આ વેલા ચુકાતો વરસ પંચ સાહે હસી ની તરે હે મને વિચાર્યો બાઈ મેટી હુઈ સાહે આ હલે નહીં બાઈ તેલચઢી વરસ પાંચ કદે આ તરે મહે બાઈનું પિંગલરાજાનું પરણાઈ ઈસા રાજારા વચન સંભલેને રિણધવલ રીસાણે Page #266 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા ૭] ઢોલા મારવણીની કથા. થકા હુણ લાગા વાહ વાહ સામતસી દેવડા ઇસી રજપુતાંસુ કૈંક ન કીજૈ અમારૂં આપ ઘરે પધારા આજ તા થૈ સમલા દાસા । મ્હાં સુ હૈાસીસા મ્હે ઈ કરસાં ઇસા રણધવલરા વેણુ સુણેને સાંમતસી દેવડા ધરે આવે પુડાનું રણધવલ કુમરે અસવાર તાબડ તે ખસું ખાપ કને મેલીયા સામતસી દેવર્ડે આંપાંસુ હંસા છલ કરેને એટી પરણાઈ છે પુગલ ગઢરા ધણીનું પરણાઇ હૈ પઢે તે રાજરી સલા આવે સા ક્રમાર્ગે જા અસવાર જાય પેડતા ઉદયાદિત્ય આને સગલી વાત કડી રાજા સાંભલેને ઘણા કાપ કીધા મ્હારા મેટારી માંગિ તિકા પુંગલરા ધણીને પરણાઈ તા હિં ઐખબર છે ઈસી રીસ કરેને આપરા કુંવર ઉરા તેડા હિંમે માહામાહે વૈર લાગે. અથ ચોપઇ. સેવનગિર હુતી ચિહું ક્રિસ, પ્લુટે કટકે સનહ વસે, પિંગલ રાજા ઈસી પરસુણી, મડી સેન જઈ ભણી. ઉમાદેડીસુ અવિહડ પ્રીત, માલ પણ સુ' લાગે ચીત, કવરચે સાંમત્તસી ભણી, આવ'ભીર અમે તુમતણી. વતા સાંમતસી વીનમે, રખે કટક લે આવે હિંમૈ, નહી સાવનગર કેહુને હાથ, જાસી પર! ગમાડે આથ 3 હિં; તે જેસલ નામ ષવાસ, મન આંણી એક સુધિ વિમાસ, પુગલ માંહિ બુદ્ધિ કેરે, ગોવલ સિંહ ગાચર મેલવે ૪. અથ વાત. જેસલ ખવાસ આપરા સહર સેવિત જોઇને દાય ગાયા કાકરેચી ભલા ખેતરી નીપની તિ¥વે ગાયાં યિાંણીછે એન્ડ્રુ ગાયાં હૈ વાછડા હુઆઅે તિકે ઘણીયાંનું માલ દેને ગાયાં ઘરે લેને આયા છે વા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય છડા ગાયોનું સાંમાં ધવાડે છે વાછડારી મા છે તિકે પણિ બાંધી ચારે છે ઈમ કરતાં વાછડા મેટા હુઆ હૈડાંરી પાયગામ આં. વેને બાંધી ચરે છે ધેડાં સમીરા તબ ઉણનું દીજે છે મોટા આ તદ ભલા કારીગર તેને એક વહલ ફેરીસીકરાડી સે ભારી નહીં આદમી દેય બેસે તૈસી છે ભલા સારવાંનાંનું દેને તે પેહલીયા ફેરાયા છે ઉણજ વેલેં જોતરીઆ હિવે જેસલ ખવાસ આપ સેને સદા વેહલ ફેરે છે ઈમ કરતાં વેલીયાંનું ભલા ભણયા ઘડીયા જોયણ જાયે પવન જેમ પંથ વડે તિણ વેહલીયાંનું ઘેડા હન આપડે સડા પાધોરે મેં સરભંગ કીધા છે થિકે નહીં સાસ ભરાયે નહીં ઈસા સીખાને પિંગલ રાજા આગે કહ્યો આજમાહારાજા આપ કહેતે ઉમાદેવડીરે આંણે કરો તે વેહલીયાને હલ તયાર છે ઈસ સુણેને પિંગલ રાજા બેલીયા અથ દૂઠા. જેસલને પિંગલ કહે, કરિ અણે પરમાણ, એક દિન દેવડી, જીમ આ તિમ આણ. સાચે ચાકર તુંહી, તું સેવગ હું સમ, આગે તે પરણાવી, કરિ તે વલી કામ. સેવનગિરથી ચિંહું દિસે, રૂધા મારગ ઘાટ, પંથી કે પુંગલ તણે, વહિ ન સકે કઈ વાટ. કટકી જે આપે કરાં, તો મન રૂસે રાય, સામતસી રૂડા થકાં, બધિ ન બેસે કાય. વચન સુણી રાજા તણે, જેસલ કીધ પ્રણામ, તે હું છેરૂ તાહરે, જે સારૂં એ કામ. અથ વાત. રાજા કહણ લાગે નેઉ કેસ સેવનગિર છે એકણુ દિનમે ઉમા. Page #268 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા છ] ઢોલા મારવણીની કથા, ૧૧ દેવડી આપે તિમ કરયા ઇસા સ’ભલેને પ્રધાનને સીખ કીધી ભલે સવણે સુત્રેને રાજાસું સીષ કીધી પત્રન વેગ મારગ ચાલીયા જાએછે વેહલરી અસવારી ચ્યાર પેહરમે સાવનગર જાય. ઉત્તરીયા સાંમતસી રાજાને આયાંરી ષખર હઇ તીરે જેસલ ષવાસને આયને મિલીયા કુસલ પ્રેમ પુછણુ લાગા જેસલ ખવાસ મિલેને સમાચાર સåસા કહ્યા ડેરા ભલીસી જાઇગા કાઇ જાણે નહીં તિણુ જાયગા દીધા માહેરાણીસુ મુજરા ગુદરાયે સાંમતસીને જીલીજી ઉમાદેવડી ખવાસસુ (મલેને ઘણા રાજીહુઆ જીમણુ પાણિી ઘણી આગત સાતિ કીધી પછૈ કેહુણ લાગા માહરાજ સવારે હાંને સીષ દીજે તરે ખરે દિન ષવાસને છાંના રાષીયા પઢે રાજારાંણી કૃષ્ણે લાગા ખાઈનું પરણાઈ તિણુદિન થયેલે મ્હે રૂપયા લાષ એક કહ્યાછે સા મેાટે માંડાંણુ મ્હે ઉજણા કરાવસાં માંહરતા અરું રણધવલ કુમરનું વૈછે સ તા રાજ જાણે ઇજ છે. તિણુ વાસત અૐ કુવરજી આવે સર્ક નહીં અમેતા ષવાસજીથે પધારીયા સા વડા કામ કીધા હિમે મ્હે આંણી કરાવસાં રાજ સૂસતા રહેા તદ્ન રાજાજી મેાકલાવરે વાસતે ગ્રહણા ગાંઠા જડાવ સાવરણુ કાડ એક વલે સગલી વસતરી ત્યારી કરેને સાંઢે વૈહુલ માહે સરખ વસ્તવાંના ઘાલેને સજ કરેને મેલયા પ્રભાત દ્વાણુ લાગા તરે ખાઇને વૈહુલને અડાડી સકેાઈ માતાપિતા પરિવારિસુ કખીલાસુ સીષ કરેને ચાલણુરી તીયારી હુઇ તદ એક વડારણુ દીવા ધારી ખાઇરે સાથે દીધી જેસલ ષવાસ ષાડેત્રી અસેને રથ ચલાયા વાય વેગ પવને પવન મિલ્યા થકા રથ હાલીયા જાયૈછે તિરેક દિહાડે પુગલ નગરે જાય વૈહતા રાજાનું વધાઈ દીધી માહરાજા જેસલ ષવાસ આંણા કરે આયાછે રાજા સાંમલેને ખેડુત રાજી હુઆ નગર સિણુગારીયે ઘણા આડંબર કરેને સામેલા કરેને માટે લીધા પિંગલ રાજા ઉમાદેવડી સુષ ભાગવે છે જેસલ ષવાસને ઘણા ' Page #269 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય પન માલ ઘેડે સિરપાવ દેને રાજી કી હિમ રાજા સુષે સુષ ભેગવે છેઃ વાત સુણી રિણધવલ સબ, કાલે થયે કુમાર; પાટણ હિતો પાધરે, આરિત કરે અપાર. અથ વાત. પાટણ ધણું સેવનગિરિ વિભાડ ઘણો કીધે પણિ ગઢ હાથ આવે નહીં વરસ દેય ચાર ખપી પિણ કાંઈ જેર ચાલૈ નહીં. આપ ચાપરે વિગાડ ઉજાડ કરિ બેઠા. દૂહા. પટરાણું પિંગલ તણી, અપછરે અણું હાર, અ છે ઉમદેવડી, સુંદર ચણ સંસાર ઉમાં સેલૈ સિંગાર સંજિ, સેજ પધારે સંજિ, પ્રાણનાથ પ્રીતમ મિલણ, સેજે બકઠે (જ. મા બેઈમેટ, ઉભી સુરજ સાંમડી, તાડી ઉપની પિટિ, મરણ વેલી મારવી. ભુતિ ભાઉ ભાટને, દીયેજ કેડ પસાય, ચા નકવરગઢ ભણી, પ્રણમી પિંગલ રાચ. અથ વાત. રાજા રાણી રે મા માટે ઘણી પ્રીત છે ઉમાદેવડરે નવ માસ પુરા હુઆ તકે મારવ જનમ હુ નગર સહિમ ઘણા વધાવણ કીધા બેટા જાયારા જિયા ઉછરંગ હે તિસા કીધા હિર્વે પુત્રી મેટી લેણુ લાગી પદમણ અવતાર છે માથે Page #270 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા ] ઢોલા મારવણીની કથા, ૧૩ ભમરા ગુંજારવ કરણ લાગા કસતુરીરા પરિમલ હાવે તિસે અંગ સુવાસ છે તરે મા તે જાણીયા આ પદમણી છે. તરે માઇરા જતન ઘણા કર લાગા. , દા. વરસ દેઢ વાગ્યા જિસ, ધરતી મેહુ ન વુડ, ષડ પાંણી સહ દેષડા, પડે કાલંતર દુ. મારૂ ચાંકા દેસભૈ, એક ન ભાઅે ભીડ, કે ઉંચાલા કા અવઃ સણા, કા ફાકેકે તીડ, પિંગલ પ્રજાનું પ્રીછકે, કી તે વડ કાય, કાઇ નાંમથે અટકલે, જેથ વડે જાય. જલ પડ કારણ જવા, દેસદેસ નર જાય, પાડુકર ષડ પાંણી પ્રદ્યલ, સાંભલિ પિંગલ રાય, ચેપઇ. પુગલથી ઉંચ'લા કીયા, ધણુ ગે! વલ સહુ સાથે લીયા, ૧ નગર લેક સધા પરવર્યા, આય ગુઢ પેહકર ઉતયાં. નીલા ષડ ને નર્મલ નીર, પરઘલ અને ઘતુ ગૐ પીર, ગાડે વાસ કાયો તિણુ ગામ સહુકા સુષી હુઆ તિક્ષ્ણ હંમ. ૨ અ વાત. ભાઉ ભાટ હુતા સેા નલવરગઢ પોહતા માહરાજા નલ રાજાસુ જાએ મિલીયા નલ રાજા પૂછ્યુ લાગા ઈતરા દિન ભાઉ ભાટ કઠે રહ્યા તરે ભાઉ ભાટ કહેણ લાગેા નહારાજા પુગલ સહર તš પિંગલ રાજા રાજ કરે છે માડ઼ા દાસરી છે તઢે માંનુ ઈતારા દિન લાગા રાજાયે લાખ પસાવ દેને સીષ દીધી તારે હું ઘરે આવે. ઇસી વાત સઘલી ભાટ માડેને કહી વલે નલ રાજારે સાઠે ર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય અસવારથી જમાત છે પાંચસેં હાથી લાષ એક પાયલ છે તીસ હજાર સાંઢરા વાગ ભલભલા કરહા છે ઘડી જન જાયે તીસા છે ગામ ગ્રાસ ષજીને રાજાર ઘણે છે વૈરી એ સબ પાય નમ કીયા પચીસ તે રાજ લેક છે. વાસણ પિણ દસ આઠ છે સ કેઈ અસતરી વારે વાસ લાભે છે સઘલી સારીષી રાધે છે સારાં રાજકાં સિત માહાર ગઢરા ધણીરી બેટી છે સે પટરાણી છે પિણ રાજારે પુત્ર નહી સે રાજા રાજ અથર ચિતવે છે પુત્ર હાવરા ઉપચાર કરે છે ઈમ કરતાં થકા એક દિનરે સમ ગેસર આય નિકલ્ય તિણ કહ્યો રાજા થારે પુત્ર કેઈ નહીં છે પણ એક ઉપાય છે તું પહક : તીરથરી જાત બેલે અજ હારે પુત્ર હેસી તે સમાણસ આ ને જાત કરસું રાજાએ બેલમા કીધી તિણથી કરેને રાજારે પુત્ર હુઓ ઘણું ગાજા વાજા કનૈ દસેટણ કીધે સાલકુમર નામ દીધે પુત્ર જ નહી તિણ વાસતિ ઉનામ નાંમ ટૅલેંજી દીધે છ હિમે કુમર મેટો હેણ લાગે મહા સરૂપ દેવ અવતાર છે ઈસે સમ તીન વરસરે હુઓ છે રાજ મનમાં વિચારે હિમ પિહકરછરી જાત કીજૈ તે સષરી ઈસે ચિંતવેને પરધાન મુંહતાને રાજ ભલાને સષરે મેહરૌં સષરે સવણે રાજા ચાલણ લાગા અથ પઈ. સાથે સેજ વાલા પંચાસ, સહસ ઊંટ એક સહસ બ્રીડાસ, રાજ ભલા મુંહતા ભણી, રાજા ચાલ્યા જાત્રા ભણું. ૧ ઘણી રિધ સાથે સંબલ ઘણે, સંગ એ નલરાજા તણ, વાટે માસ એક નિરવહી, તીરથ હિકર આયા સહી ૨ વિધહું ભેટ આદિ વારાહ, અધિક એ સઘલે ઉછાહ, ભગતિ જુગતિ પુજા તસ ભણી, સફલી જાત હુઈ રાય તણી ૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મા॰ છ] ઢોલા મારવણીની કથા. હા ઈણ અવસર મેહ ઉનમ્યા, પ્રગટયા પાવસ માસ, પાસે પિંગલ રાયનૈ, કીયા ઉતારા વાસ. ઉનમીયા ઉંતર ક્રિસા, ગયણુ ગરજે ઘેર, ડુ ક્રિસ ચમકે વીજલી, મડે તડવ મેર ચાર માસ નિચલ રહ્યા, સરવર તણે પ્રસંગ, પિંગલને નલ ભુપતી, મિલીયા મન અતિરંગ વાત. છે. ખેડુ રાજારૂં માહામાહે પ્રીત ઇંકલાસ બેહત હુઓ છે રાત દિન ભેલા રહે છે જ જાયે તરું ભેલા જાયે રમે છે ઇક દિનરે સમાજનેગે નલ રાજા ઘેાડા ખેલાવે છે તઐ સમીયે એક સિસે ઉડીયા રાજાયૈ ઘેાડી પુરું દીધા સિસે આગે ને નલ રાજા પુઅે છે ઈમકર પિંગલ રાજારા ડેરાં માહે સિસા તે નાઠે થકે ઉમાદેવડીરાજ ત’પ્રુચ્યમે પોઢીયા છે તૐ કિડરાલક માહે સિસે જાય પેઠે નલ રાજા આપ અલગે થકે ઉભે દીઠા દેવડીરા રૂપ જાણે સાગ્યાત અપછરા સમાન છે તિણરી પાષતી જડાવર પાણા છે તે પાલણા માટે સેાનેરી ચીર છે. સા પિંગલ રાજારી પુત્રી માતારી પાષતી પોઢી છે સે ચીર આહીયા છે મારવણી સૂતી હૈ સે। મારવણીરા ડીલરી અંગ દીપતી ચીર ખારાકુટી છે સે। સેાનેરી ચીર દમ ગયે ૐ ઉપર ભમરા ગુંજારવ કર રહ્યા છે મુખા કમલે સાલે કલા ઉદ્યોત છે તૐ નલવરરે ધણી ઉમાદેવડીનું અને મારવણીને એહ પેાઢીયા ક્રીડાં તિવારે ઘેાડારી વાગ પાંચિને પાછા વલીયા ત અનમૈ વિચાર કરણ લાગા આજ પિંગલ રાજારી પુત્રી મ્હારા કુંવરને પરણાવે તે મ્હાંરે વડા સગપણ હવે હું લાજ છોડને પિંગલ રાજા કને પુત્રી માંગસું ઈમ વિચારેને' નલ રાજા આપરે ૧૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય કેર આયે હિમેં અમે સાંમી મિજમાંની હાય રહી છે ઈક દિનેરે સમાજે ભલી વિછાયત કરાડેને પિંગલ રાજા નલ રાજરે કરે તેડાયા ઘણી આગત સાગત કીધી તરે નવ રાજા સેત્રાંજરે ખ્યાલ માંડી છે રાજાના મહેમાડૅ રમેં હૈં તરે નલ. રાજારે પ્રધાન છે સે કડુણ લાગો માડરાજ થાં બેડું રાજેસરે માટે માહૈિ પ્રીત છે પણ સગપણ હવે તે અવીડ સનેડ રહે તિણ પરસંત સાલકુમાર રમતા રમતો આય નીક તરે કુંમરને લેને પિંગલ રાજા ઓપરે છેલે મૈસાય નલ રાજા કેડણ લાગે પિંગલ રાજા આપરી પુત્રી છે સૈ સાલકુમારને હીજે ઈ સુણેને રાજાથે પુત્રી દીધી સગપણ કીધે માડો માહ સનેડ હુ બેહત રાજી હુઆ નલ રાજાએ કહ્યો વીવાહુરી સજાઇ ત્યાર કરે સગાઈ કરેને પિંગલ રાજા ડેરે આઘા મારવણીને તેઓને લડાગે છે તરે ઉંમદેવડી કશું લાગા માઠારાજા આજબાઈનું ઘણું લડાવો છે સો કિમે વાસતે તરે રાજા કહે છે મહે તે આજ નલ રાજાર બેટે સાલકુંમર તણુને બાઈ દીધી છે. અથ દૂહ. આ ઉમાદેવી, વાલંભ હીયે વિચાર; મનડર કેડી મારવી, દીધો સમુદ્રો પર કંતા અણુ દીઠે કુંઅર, કીયો સગપણ કાંઈક પ્રીતમ પટરાણી કહે જેથ સિરા તિથ જાઈ. ચોપઈ. સુભ દિનને સુભ વેલા ઘડી, તેવડ લગન તણી તે વડી; ચવરી મડે મંગલ ચાર, જાની માંઢા મિલવા અપાર. ૧ માયાં તલ બેહ બંધી મંદિ. પરણ્યા પિડકર તીરથ કંડ; ધવલ મંગલ ગાઈને ધુને કીયા, સાલ્ડ કુંમર મારૂ પરણીયા. ૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ મદધિ ૦ ૭] હેલા મારવણની કથા. વાત, ઘણે અરથ ગરથ ખરચેને વીવાહ કીધે પિહકર તીરથ નામે લિષાણે આજ ઢેલ મારવણ ઈશુ કિકાણે પરણીયા બે રાજા ઘણા પુસ્થાલી હુઆ ઈમ કરતાં વરસાત ઉતરીયો સીઆલે બેસણું લાગે તઠે રાજાને આપે આપણે દેશ જાવાને મતે મતે છે ત નલરાજારે આપસે પ્રોહિત હૈ તિણુનું પિંગલ રાજા પાસે મેલેને કહાડી આજ મારૂવણું અણું કરા તરે પિંગલરાજા કો પ્રેહિતજી બાઈ ભેલી છે, મા વિગર ષિણ એક રહે નહી સાલકુંવર મેટે હસી નૈ આંણે આવ સી તદ કુમરીને આંણે કરાવસ્યાં ઇસી વાત પ્રહિત સાંભલેને નલરાજા આગે કહી તરે નલરાજા વચન માળે આપે આપણે દેસ જાવણ લાગે માટેમાહે સીષ કરે ન ઉડાથી ચાલીયા કીતરેક દિને આપે આપણે નગરે જાય હિતા, આજે આપણે નગરે સુષે રાજ કરે છે, હાલે તે અલગી ભુમ હુઈ સે સમાચાર કેઈ આવે નહી ઇમ કરતાં ઢોલે મેટે હુ બહેતર કલારો જાણ હુઓ રે રાત મ્હણ લાગે ઢેલાને કઈ જણાવજે મતી પુંગલનગરરા ધણીરી બેટી પરણીયા ઢેલજી જાણે નહી તઠા પછે નલરાજા આપશ પરધાન મુંહતે તેઓને પુછીયે આજ કુમારને સષરે હોકાણ પરણ તરે પરધાને સષરે સવણે ભલે મેહરતિ આપ પણ કીધે તિરેકદિને માલવે જાએ હિતા માલવાસને રાજા તિપુરી પુત્રી પરણાવસાં ઈસે વિચાર કરો. મારવસ મહીપતી, ભીમસેન ભુપાલ; માલવણી પુત્રી સષર, સુંદર અતિ સુકમાલ. ૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય વાત નલરાજારો પરધાન જાને સગાઈ કીધી સનરી સાગતી છેડા સજિ કરેને નાલેર જાલેને સગાઈ કરેને પાછા આયા રાજને પરધાન કહિયે માહારાજા સાલકુમરરી સગાઈ કરેને આયાછાં સષરે લગન થાપેને જેએને સાહે કરે ભલે, લગન એને સાહા થાપે ઘણું ગાજા વાજા ધવલ મંગલ ષ ભાઈચી હેય રહી છે ઘણે આડંબરે ઢેલારી જાન ચઢી તિરેક દિહાડે જાન માલવે જાય પિડતી ઘણા હરષ ઉછરંગસુ માલવણ પરણીયા પાંચસ હાથી પચાસ ગામ ચાર હજાર તેજી, ઘણો ધન માલ ઈતરે ડાઈજે ભીમસેન રાજાઢેલાજીનું દીધે માસ એક ઉઠે રહ્યા છે ભીમસેન રાજા કને સીષ માંગી રાજા સીષ દીધી ઘણુ હરષશું કરેને માલવણ પરણેને ઘરે પધારીયા ઘણે ભલો સામેલ કરેને નલવરગઢ માહે આયા માત પિતાને પગે લાગી તઠા ઉપરાંત માલવણયું ઢલાજી સુષ ભેગે છે માહે માહ ઢેલારેને માલવણરે અતિ ઘણી પ્રીત છે પણ મારવણી બાલપણ પરણી તિણુરી વાત ન જાણે છે પુગલનગરરે કે કાગદ સમાચાર ક્રિષાલે નહિ જે કઈ ઠાવે આ તે પણિ ઢેલાજીરું મિલા નહી તિકે કાઈ પરણીઆંરી વાત જાણે નહી ઈમ કરતાં વરસ બારે વેલીયા પીણ જાયે નહી. એક દિનરે સમે એક શોદાગર આયો તિરે સાથે અનેક ઘડા જાતવંત છે સેતિણ નલવરગઢે આય ડેરા દીયા, આષા સૈહર માહે સબત આયાંરી વાત હુઈ ઈસાત ઘોડા કદેન આયા, સો હેલેંજી પણિ વાત સાંભલી સે ઢલૈજી ઘડા જેયા, જાતિ જાતિગ ભલા જેએને ઘણે ધન દેને મેલ લીયા હિવૈ પ્રભાતરા ઘડા નિત એવા છે સદાગર પણિ હેલાજી સાથે ચેડા ફે છે માટે Page #276 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માત્ર 9]. હેલા મારવણીની કથા. માહે હેલેજીને સોદાગર ઘણી મિત્રાઈ અસનાઈ હુઈ છે મહિના પાંચ સાત સોદાગર નરવરગઢ રહ્યો છે સીષ માંગને ઘરાનું હાલીયે ચાલતાં થકાં તિરેક દિને પુંગલનગર જાય હિતે ઘણું આડાંબરમું પિંગલરાજાસું જાય મિત્યે નલરાજારા કુલારા સમાચાર કહ્યા ઘણે સુષ હુઓ. સાંજ સમે સદાગિરે, આપ તણે ઉતારી; બૈઠા છે તિણ અવસરે, નયણે નિરષી નારી. ૧ દેષને તિણ પુછીયે, કુણ એ રાજકુઆરી; કિહાં પર કિહાં સાસરે, વિગતે કહે વિચારી. ૨ કુંભરી પિંગલરાયરી, મારવણ ઈણ નામ; નરવર ઢેલે નાહ ભણુ, પરણું પિકર ઠામ. ૩ વાત સુણી સોદાગિરે, જાણે સહવિરતંત; બાલપણે પરણ્યાવિને, અંતર પડયે અનંત. ૪ ચોપાઈ. પિંગલરાજા તણે બવાસ, બેઠે સદાગિરને પાસિ; ધુર હુંતી માંડીને ઘણી, વાત કહી મારવણીતણું. ૧ વલતો સદાગિર ઈમ કહું, સાલકું મર નરવરગઢ રહેં; મેં ઘેડા તિણ વેચીયા, કૈલાસું ભાઈપણી કીયા. ૨ તિરે ઘરિ માલવણું નારિ, અપછરસમ જાણે અણુહાર ઢોલારે તિણસું બહુ પ્રીતિ. ચતુરાઈ લગી લાગો ચિત. ૩ હું વસોયા નરવર પંચમાસ, નિસદિન રહે ઢેલા પાસ; સમાચાર સહ તેહ તણા, કડીયા સેદાગર અતિઘણુ. ૪ મારવણી તિણ વેલાવલી, છાંની સહુ વાતો સાંભલી; . સાચ્ચે મન સોદાગર કહી, મારવાનું હોય ૐ સંચડી. ૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ કુશલલાભ વિરચિત ગાનંદ કાવ્ય તૂહ. સોદાગર સંદેસડા, સાંભલીયા શ્રવણેહ; મારવણું મન મય હુઈ, મુકો જલનયણેહ ૧ સિંધ પરે સે જોયણું, વિવેત વીજલી યાંહ, હેલે નરવર સેરીયાં, ઘણુ પુંગલ ગલીયાહ ૨ બાહડીયાં સંહાલીયાં, સહીયાં ટોલડીયાંહ વાસી ચંદણ મહમહે, મારૂ લેવડીયાંહ. ૩ ચેપઈ. સહીયર ટેલી સાથે કરી, મારવણી આધી સંચરી; બા બહીયે તિહાં પીઉ પીઉ કરે, મારવણી પ્રીતમ સંભરે; ૧ દંહી, બાબહીયા બગ ચંચડી, બેલે મધુરી વાણિ; કે બેલતે મકર, કે પરદેસી પીઉં આંશિ. ઉનમીયે ઉતર દિશા, ગાજે ગૂહીર ગંભીર; મારવણું પીઉ સંભરે, નયણ વિછુટા નીર. વાટે તિણ આપી વહે, મારવણિ મનરંગિ; તાલ ચરંતી કિડીયાં, કુરજી એક સંગિ. કુરજાં આપ પંષડી, થકે વિને વહેસ; સાયર લંધે પ્રભુ મિલાં, પ્રીઉ મિલ પાછી દેસ. ઉતર કિસ ઉપરાડીયાં, દિષણ સામું હીયાં; કુરજ એક સંદેસડે, ઢેલાનું કહીયાં; મારૂ હે માણસ નહી, હેતે કુરજડીયાંહ; પીવ સંદેસ પાઠવે, તે લિષો પંપડીયાંહ. ૬ કુરજડીયાં કુરલાઈયા, ગરજિ રહ્યો સબતાલ; Page #278 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મ ણે હેલા મારવણીની કથા. જિસુકી જેડી વીછડે, તિણુકા કવણ હવાલ. ૭ તાડ ગૂગતી દિડીયાં, સર સાંધી ગિમાર: કેઈક અષર મન વસ્યા, સે ઉડી પંષ સમાર. સહીયર સઘલી સાથ કર, ઘરિ આ મય મત; સદાગિર તૈડી વહે, કાને સાભલી વત. ૯ ચપઈ. વાતાં સહુ સંભલી ખવાસ, આયે રાજા પિંગલ પાસ; વાત સહુ લારી કહી, સોદાગિર તેડા સહી. ૧ વાત, સેદાગર માડે ને વાત સઘલી પિંગલરાજા આગે કહી, મનમે વિચારે છે આજ ઢેલાનું તેડવારા દાય ઉપાય કરણ લાગા, સોદાગરને સીષ દીધી, સે આપણે નગર જાય હિતે, હિવૈ પિંગલરાજા સચ કરણ લાગે, આજ મારવણી માટી હુઈ, વર પ્રાપતિ હુઈ, સાલકુંમર આણે ના, તિણરે કાસુ વિચાર કીજે, ઈણ વાતરી ચિંતા રાજારા મનમે ઘણું રહે છે, હિવે માવણી પીણ સેદાગરરા વચન સાંભળ્યા છે, સો ચીંતા કરે છે, વલતે ન અ, વલે અંગ આલસ મેડે છે, નીસાસા મેલેછે, વિરહ વેદના જાલે છે, શ્રી ભગવાન ઈસા ભરતારસુ હું કદિ મિલસું, મહા ચુતા ચતુર વિચષણ છે, રૂપવંત છે વાની માંની સરખ ગુણે સંપુરણ છે ઈસા ભરતારસું મિલટું સો દિન ઘડી સુકીયારથ છે યું કૈડતાં બીજી સષીતો ઘર આપરે ગઈ એક દીવા ધરી પિતારી અંગ થવાસણ છે, સો આપ કનૈ રહી છે, તિણું આગે આપ વાત કરે છે, બાઈ આજતે હારા વાલંભરી વાત સુણી તઠા પછે મહારા જીવનું જક નહી છે, ઈમ વાત કરતાં રાતિ ઘણું ગઈ સષીને નિંદ આવા લાગી Page #279 -------------------------------------------------------------------------- ________________ રર વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય પણિ આપરીતે આંષિ નીંદન પડે છે, તરે આધી રાતિ હણ લાગી તરે સષા જાગેને સમજાવે છે, બાઈજી સુએ રહે સારી વાત આસા ન હસી યાં હરી ઈચ્છા શ્રીરામજી સંપુરણ કરસી ઈસા વચન મારવણુરાને શવાસણુરા માતાર્યો સાંભલ્યા, તિવારે ઉમાદેવડી છોના ઉભા રહે ને, સાંભલે છે, સષી પ્રત મારવણી કહે છે, ને તે આજ નીંદ નાવે છે વિરહાનલ બાઈ કહે છે, મેનું પ્રોતમ સંભરે છે, ઘણું વિલાપ કરે છે, આંધ્યાં આંસુ જૉ છે. કુરજડીયાં કુરલાઈયા, ચલરે પેલે ઇંગ; સૂતી સજન સંભર્યા, કરવત વહે અંગ કુરજડીયાં કુરલાઈયાં, ઘર પાછલે વહ; સુતી જન સાંભયો, પ્રહ ભરીયા નયણેહ કુરજડીયાં કુરલાઈયાં, ઉચી દ્વિસ કરીર; સારાયું સલીયાં, સાજન માંહિ સરીર. સહિ પ્રીતમ સંદેસડા, મારવણી કહીયાં; માતા મને જાણી, વિરહવીયા પઈયાહ ૪ ઈસુપર ઉમાદેવડી, જાણું મારૂ વાત;. સુપ્રભાત કેહવા ભણી પિંગલ પાસ જાત. ૫ આ ઉમાદેવડી, સાંજલિ પિંગલરાય; વિરહ વિઆપે મારવી, નહી રાષણ દાય. ૬ નિતનિત નવલા સંઢીયા, નિતનિત નવલા સાજિ; પિંગલરાજા પાઠ, ઢેલા તેડણ કાજ. ૭ ઉઠાથી કે આવે નહી, ઈહાથી સહુ જાય; ઢોલા તણા સંદેસડા, વગડ વિચાલુ થાય. Page #280 -------------------------------------------------------------------------- ________________ ઢોલા મારવણીની કથા. પિંગલ સ્ક્રિન પ્રતિ પાડવે, ઢોલા નિરતન હાય; માલવણી મારે તિહાં, પુંગલ ૫થી સાય. ચાપઇ. મહેાધિ મા૰ ૭] ઈણ પ્રસ્તાવૈ સાલકુમાર, માલવણીસુ પ્રીત અપાર; ન મૈડાંતિ ઉનાલે તણી, કરે વાત મંદિર આપણી. અલગાથી દીઠી આવતી, તિસૐ માતા ચપાવતી; તે દ્વેષે રાજકુમાર, કરૈ કપટ નિદ્રા તિષ્ણુવાર. માતા આયે ઉભી રહી, જાણ્યા સૂત પોઢયા છે સહી; વહુ કને સાસૢ તિવાર આરીસા માંગે સુવિચાર. વહુ દેતાં લગાડી વાર, સાસુ આંણ્યે મન અહંકાર; વહું વડાઇ એતી કરે, મારવણી અલગી છે જરૂં. પિંગલરાય તણી અંગજા, મેાસુ અલગી વહુ રંગન; તાતુ ન્યાય કહે અહંકાર, ઇમ કહી માતા વયણ એચ્ચાર. ૫ અથ વાત. ૨૩ ઇંસા વચન કહેને સાલકુમરરી માતા ઘરે ગઇ ઢાલે સગલી વાત સુતેં સાંભલી, માલવણી ઈંસા વચન સાસુરા સાંભલેને દલગીર ચિંતાતુર થઇ ઢોલાજીકને વેણુ મન રાષનૈ માંગે છે મહરાજ રાજકવાર એક અરજ કરૂં છું, હાથ જોડેને મનમાડેને કાયા સંકેડેને શ્રી કુંવરજી કને વષણુ માંગુ છું. આજ માહુરાજા કુમાર કાઇ પુંગલસુ આવે સા મ્હારે હવાલે કીજૈ, મા કના આવે સે કાસીદ પહિલા મેલજો, રાજકને હું વચન માંગુ છું. ઢાēજી પુસ્યાલી હૈા એને વચન દીધા, હિંમે માલવણી પુગલ સૈડુરરા રિગરા ઘાટ છે સે। બાંધીયા આપરા ઈતમારા આદમી થા સો ચાકી રાષીયા વઢે ચાકરાંનુ ઇસા કહ્યો પુગલરા કાઇ પુરૂષ આવે ! તણને આવણુ મત દેજ્યો ને આવે સા પરા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વાચક કુશલલાભ વિરચિત. [આનંદકાવ્ય માર, પણિ નરવરગઢ આવણ મત દે , ઈસ તરતેજ માલવણયે કી છે તરે પિંગલરાજાનું તિરેક દિને કબરિ ઇ, આજ માલવણી પંગલગઢરા કાસદ પરા મરાવે છે તેરે પિંગલરાજારે ભીમસેન પ્રેહિત છે ઘણે ઉતમારી આદમી છે તિણનું પિંગલરાજા તેડેને કહણ લાગા પ્રોહિતજીથે જાઓને ઢેલાજીનું તેડે આવી ત્યાંસું એ કામ હેસી બીજે તે જાયે સે કામ કરે ના તરે પ્રહિત કહણ લાગે માહારાજાજી પ્રમાણુ હું હાજર છું ને જાસૂ ઈમ કહેને પ્રોહિતને સિરપાવ દીઘે હિ આષા સેહર વાત વિસરી છે પ્રોહિત ઠેલાનું તેડવા જાએ છે ઈસી વાત મારવણી સાંભલી તરે માતાનું કહણ લાગી માજી જાને બાપજીનું કહે અઠે વિરામણ મેલપુરા કામ નહી. અથ દુહા બાબા વિપ્ર મોકલે, જિણી ઉતમ જાત, મેલે ઘરરા માંગતા, વિરહ પુકારે રાતિ. પાછે પ્રેહિત રાષીયે, તેડ્યા મંગણ હાર; જે ભેદક ગીતા તણ, વાત કહે સવિચાર. ત્યાંને વાગડ વેસદે, ઘણું દીયા વીહાસ; સીષ કરે પિંગલ કને, આયા મારૂ પાસ. મારવણી ભણાવીયા, મારૂ રાગ નીપાય; દુહા સંદેસ તણા, દીયા તિણું સીષાય. પંથી એક સંદેસડે, ઢેલાને કહીયાં; પિંડ સહી છે પ્રાહુણ, એથે કિથી લહીયાહ. પંથી એક સંદેસડે, ઢેલાને સમજાય; જેવનહ સતી હાય રહ્યો, અંકુશ ઘોતે આય. ૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ માધિ મો. ૭] હેલા મારવણીની કથા. પંથી એક સંદેસડે, ઢેલાને સમજાય; વન પાકે અંબ હેય, રહે રસ ની આય. ૭ પંથી એક સંદેસડે, ઢોલાને સમજાય; કણ પાકે કુષ સષરે, ભેગ ભરતિ આય. ૮ પંઘી એક સંદેસડે, ભલ માણસ તું ભાષ; આતમ તુજ પાસે અછે. પ્રાણનાથ હિત રાષ. પિસૂણાં ચિંત્યે મત કરે, મનસું મરીચારે; કરજ લાલ બબાહજું, પિણ પિણ ચીતરેહ. ઉદાસી ગલ હથડા, ચાહેતી રસ બુધ; ચઢિ ઊચી ચાત્રિ ગયું, માગ નિહાલ મુધ. ભરે પલટે ભીભરે, ભીભરી ભીપલ ટેલ; પથી હાથ સદેસડા, ધણુ વલ વંતી દેહ. પંથી હાથ સંદેસડે, જેનું આર્ષ વત; ધણ કણ પરરી કંબળ્યું, સુકી તેહિ સુરત. સુષવિ (રિ) હવે સજના, પરમંડલે થયાં; જે ડાડ નહા રહી, વલે મિલે છે ત્યાંહ. વિહલે આવે વલહા, નાગર ચતુર સુજાણ તે વિણ ધણ વીલષી ફિરે, ગૂણ વિણ લાલ કબાણ. ૧૫ જે તું ઢલા નાવી, મેહા હિલૈ પુર; વીચ વહેતી વાહલા, દુરિસ દુર દુર. જોતું ઢેલા નાવીયે, શ્રાવણ પૈહલી તીજ; સિડર વસી વીજલી, મુધ રેસી વીજ. ૧૭ વીજલીયાં ષિલા મિલીયાં, ઢેલા હું ન સહેસ; જે આસાઢે નાવીયે, શ્રાવણ ચમક અરેસ. જે તું ઢલા નાવીયે, મેહાં નીગમ તાંહ;. કી કરાયે સજનાં જવું પાવક માંહિ. ૧૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬: વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય ફાગણ માસ વસંતરિત, જે ઢેલા નાસ ચાચરરે મિસ શેલતી, હેલી ઝંપાવેસ. ૨૦ હું રૂની નિસદિન ભરિ, સુણે ઢેલા તું જોય; હૈયેલી છાલા પડ્યા; ચીર નિચેય નિચેય. ૨૧ પંથી હેક સંદેસડે, લગિ હેલા પહચાય; જીવન કલીયાં મેરીયે, ભમરા બેસે આય. ૨૨ જિણ દિસતું સજન વર્સ, તિણ કિસ મેહિ સલાંમ; જબથી હમ તુમ વીછડે, તબથી નયણે નીદ હરામ ૨૩ જો થે ઢેલા નાવીયા, કે ફાગુણ કે ચિત; તામહે છેડા બંધીમાં, કાતી કુડીયે પેત. ૨૪ હેલા આ વેગસું, ન આયા તો નિમલેસ; મારૂ તણે કરંકડૅ, વાયસ ઉડા વેસ. ૨૫ પંષ પસારણ જગ ભમણ કહ્યા સંદેસા ભાટ; તિહા દેસાં તિણ માંણસા, કદહી જેવું વાટ. ૨૬ થાકા સજન જિહાં વસ, સે ચંદ ઉર્થ ભેસ; જીયાતે આવમાં, મુઆ તે ઉણ હીજ દેશ. ર૭ ચાપઈ. સગલાહી દુહા સખીયા, માંગી સીષ મારિગ સિર વહયા; પંથ વહેતાં પુછે કાય, દેશ અને દાર્થ સાય. ૧ ભાટ વેસતે વાટાં વહે, પુંગલ નામ પ્રગટ નવિ કહે, ગઢ નરવરરે આયા ઘાટ, માલવણી તિણ બાંધી વાટ. ૨ તિણનું ઝાલ્યા મારૂ જાણી, તતિષિણ બેલ્યા બીજી વાણિ; પાંચ દિવસ ઉલગીયા જઠે, ભાટ જાણિને છોડ્યા તૐ; ૩ રાતે નરવર ગઢ આવીયા, કુંભારાં ઘરિ ડેરા કીયા; . ભાઉ ભાટ તણે અવાસ, નામ ઠામ પૂછે ઈક પાસ. ૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મ ] ઢોલા મારવણીની કથા. ર૭ વાત ઈતરે સમે ભાઉ ભારે ઘરે ગયા, ભાઉસું જાય મિલ્યા, પિંગલરાજારા સમાચાર કહ્યા, મિજમાંની પિંગલરાજા દીધીથી સે ભાઉરી નિજર કીધી ભાઉ રાજા હુઓ, ભાટને કહ્યો, આજ મહે છાંના આયા છો, તરે ભારે કેહણ લાગી, મારવાનું થાંનું આયા જાણતી તે પરા મરાડસી, થે પરજાપતÈ ઘર છાના રહ, સીધે આ હે થાંનું ઘઈ પુરવસ્યાં. જસ અવસાણ હસી, તરે મહે થાનું સાલકુંવરસું મેલવમાં, એ છાના રહે છે, હિમે એક દિનરે સમાજે માલવણું રથ જોતરાને, સષીયાંને સાથે તેને વાગ વગીચે રમવા ગઈ છે તડે ભાઉભાટે ઉ| જાચિકાને બેલાયા, ચાલે આપે જાચિકાં હેલા કને જાવા તરે ભાઉભાટને જાચિક ભેલા હેયને કુંવરજીસું આય મુજ કાયે, ઢેલાજી ભાઉભાટને પુછે છે, એ પરદેસી થાં સાથે કુણ છે, તÁ ભાટ કેહણ લાગે, માહરાજ કુમાર એ ગાયન રાજરે સાસરારા છે, તૐ ગાયન આલાપારી કરણ લાગા વૈ ગાયન છ રાગ છતીસ રાગણીરાભેદ ભાવ સગલા જાણે છે, માહા સૂકંઠી છે. જિક દૂહા મારવણું સીષાયા છે તિકે મારૂ રાગમેં ગાવણ લાગા, સગલાહી દૂહા હૈલેજ સાંભલ્યા, તરે ઢેલેજી પુછીયે. ભાઉભાટ કહે છે; અથ ચાઈ કુણ ઢેલે કુણ મારૂનારિ, રૂપે રૂડી રાજ કુંવાર; વલતો ભાટ ઢેલાનું કહે, પદમણ પરણું તું નવિલહે. ૧ પિંગલરાય તણી કુંઅરી, અપછર રૂપ રાધા અવતરી; પહકર તીરથ બાલા પણે,પરણીયા ઉછવ કરિ ઘણે. ૨ પુછી જ લાગા, સહ મારવ ભાવસાર Page #285 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય અથ દુહા. એ ગાયન તિણ પાઠવ્યા, સાલ કુમર તુજ કાજ; માલવણીસું બીહતા, મે મેલાયા આજ. મારવણું સે મુખ કહ્યા, દૂહા મિસ સંદેસ; જે મારૂ મિલવા કરે, તે પધારે ઉણ દેસ. ભાટે મારવણી તણા, કીધા ઘણુ વષાણુ મારૂ જિણ દીઠીં નહીં, જીવ્યે ત્યાં અપ્રમાણ; ભાઉ ઢાલાને કહે, દીર્જ સીષ પસાવ; વાટ જે ઉતાવલી, રાજા પિંગલ રાવ. જેએ મેડા જાવ, માંહરા સુષ સંદેસ; મારવણી એ માનની, પાવક કરસી પ્રવેસ. વાત. સાલ કુંવરજીસું ગાયન જણ કેહણ લાગા માહારાજ મારવણુંજી આગઈ માસ દેય કહે આયાછાં, વાટ જોતા હેસી, રાજ હાંનું સીષ દીજે, ઢેલજી ઘણા પસાવ કરેને ઘણે ધન દેને વીસ ઘોડા પચાસ હજાર પીરોજી વાળા વેસ ઘણું દેખૈ સજી કીધા. ભાઉ ભાટને પિણ સાથે મેલ્યા તિણ સાથે મારવણીને ગ્રહણ ગાઠા સૈદ નાણુ અપુરવ વસ્ત દેને ઢોલેજ મેલી વલે કહા હેલજી વેગા આવે છે પછે સિકારરે મિસ ઢેલેજી હિચાવણ જાયે છે વલે સમાચાર કહે છે. અથ દૂહા, . ભાઉ ભાટ સંદેસડા, દિસ સયણું કહીયાં; ઢોલે મારૂ ઉમેહ, સાંઈદે મિલીયાંહ અજાણે વિરહ કી, રિષઈ મ કરીજ; મેલી લિ > વલે સમાચાર છે શિકાર Page #286 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મિત્ર હેલા મારવણીની કથા. ઢેલા તણા સંદેસડા. અલગ થકી કહી જ. ઢેલે પણ ઉમાહીયે, અલજે ભાગે એમ; ભરિકરિ મુઠિ ઉડાડિજે, મન સીચાણ જેમ. કમેકની જલહર વસે, ચદે વસે આકાસ:જે જિરે મન વસ, તિકે તિણુરે પાસ. મડમાહે તાપસ વસ, વિચે દીજૈ જીકાર; હમતુમ ઐસા રંગહૈ, જાણતહે કરતાર. ગહું પહેલા નીપજે, સિર તર વરતાસ; પહિલે થી માતરા, હમચેહે તુમ્હ પાસ. અથ વાત. ઈસડા સમાચાર ઢેલજી ભાઉભાટનું કહેને સીષ દીધી આપ ઘરે આયા પિણ મનમે દિલગીરાઈ ઉપનીતિમ તિણુ. સમીયે માલવણી રમે તેને સાંજડા મેહલ પધારી સેલે સિંગાર સજેને સેજરી પાલતી પ્રીતમ કને આય ઉભી રહી; તિસે ઢેલાજીનું ચિંતાતુર દીઠા, તરે માલવણ કુંવરજીરા રવાસનું પૂછણ લાગા આજ કુંવરજી આજ ચિંતાતુર થકા પઢીયા છે, સે કિસે વાસત, તરે ષવાસ કહણ લાગે માલવણજી આજ ભાઉભાટે આપણું ઘાત પેલી છે પિંગલરાજારા ગાયન આયાથા તિકે ઢેલાજીરું ભાઉ ભાટે મેળવ્યા. મારવ/રા સમાચાર કા વલે ઘણુ વષાણ કીધા ઢેલેંજી સગલાઈ સાંભલ્યા તરે ઢેલાજી રે મન ઉચક હુઓ છે; અઠે ઉણ ગાયનાને દિન વીસ પચીસ રાષીયા, આજ ઉણને ઘણે માલ સિરપાવ દેને આપ વાગ પધારીયા તરે ઉણાનું આજ સીષ દીધી છે. ભાઉભાટ પણિ સાથે ઘણી મિજમાની દેને સાથે મેલી છે તિણ વાસત કુંવરજી Page #287 -------------------------------------------------------------------------- ________________ હ૦ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય દિલગીર છે ઇસડી વાત ષવાસ કનેથી માલવાણી સાંભલી તડાથી કરેને માલવણી પ્રીતમ પાસેઆય ઉભી રહી; અથ દૂહા. ચિંતા ડાયણ જ્યાં નરાં, ત્યાં ઢિ અંગન માય; જે ધીરજ ધીરપણે કરે, ભીંતર પિસી જાય. મન સંકાણી માલવી, પ્રીઉં દે ચલ ચિત્ત; કે મારવણી કાંને સુણી, કે કાયક નવલી વત, માલવણી તું મનસમી, જાણે સહુ વિમેક; હરિણાલી હસને કહે, તેકરાં દિસાવર એક તંતીલાલ તંબેલ રસ, સુરહ સુગંધ જાહ; આસણ તુરી પગ મેજડી, કિસ દેસાવર તાંડ. હિરણાંષી પ્રીતમ કહે, તે આણુ તે વાર; મૂલ તાણી જે મન સમા, મુહર્ગ મોલ અપાર ઘર બેઠાં હી આવસી, લાજે મુહાં લડંગ; ત્યાં હુંતી ગુણિ લેવમાં, વાંકે મંહે વિડંગ. ઈડર રાજ ઉલગાં, જેથે કહેાત જાહ; રૂડા ગ્રહણ નીપજે, માલવણી મેલાં. ઇડર રાજ ઉંલગણું, હુંથાં જાણ ન દેસ ઘર બેઠાંહી આભરણ, મેલ મુંહ ગાલેસ. કાછી કરહ બિયું ભીયા, ઘડીએ જે અણ જાય; માલવણું મેનું કહે, તે આંણું એથ વસાય. પ્રાઆ ન મેલું કછદિસિ, તિરુહ પરેરે દંગ, ભંભલભૈણી ચંગ ઘણ, ભુલા જાયે સંગ. ગય ગમણી ગુજરધરા આંણુ ક્રિષણ ચીર; મનહુ સમાણ માલવી, સહે તુજ સરીર.. Page #288 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા ૭] ઢોલા મારવણીની કથા, વેસ; ** સસે લાધે લેયસાં, પરિઘલ રૂડા ઘર બેઠાંહી પ્રીતમા, પટેલા પહિરેસ. લિ માલવણો વીનવે, પ્રીઊ હું દાસી તુજ; ચિતચિતા અંતર વસી, સાય પ્રકાસા મુજ. સુણિ સુંદરી ઢાલા કહે, ભાથું મનરી ભ્રતિ; મારવણી મિલવા તણિ, ખરી વિલગી ષતિ. માલવણી સાંભલિ વચન, વિરહુ પસરી ગ અંગ; ઉભીથી ષડ હુડ પડી, ૠણુ કડસી ભુયંગ સીતલ પાણી છાંટીયા, સીતલ ઘાતે વાય; હુઇ સચેતી માલવી, પ્રીય આગે વિલલાય ચલત તાલુ સાંમુહી, દાજેસા પ્રીયાહ; મ્હારા કહીયા જો કરો, તા ઘણુ વડે ઘર જાહુ; કહીયે માલવણી તળે, ઢોલો રહ્યો એ માસ; ઉનાલા ઉતારીયો, પ્રગટયે પાવસ માસ. ગેાધે ખેડા એકઠા, માલવણીને ઢાલ; અંબર દીઠા દીઠા ઉનમ્યા, તેય સંભાર્યો એલ. પિગ પિગ પાંણી પસિર, થાઢી વાદલ છાંડુ; પાવસ આવે પદમણી, કહેાત પુંગલ જાહ ઘરની લીઘણુ પુઅરી, ધિરરિ મંગલ ચાર મારૂ દેસ સેાણાંમણા, શ્રાવણ સજે તિણુ વાર. વેલડીયાં હરીયાં હુઈ, વિચ વીકસીયાં ફૂલ; જો ભરિવુઠા ભાદ્રવા, તે મારૂં દેસ અમૂલ. નદીયાં નાલા નીજરણ, પાંણી ચડીયા પુર; કરડા કાઇમ ક્રમ ક્રમે, પથી પીંગલ દૂર. પાવસ આયા પ્રીતમ, પગે વિલખી ગાર; વનાં વિલાંખી વેલડી, નરાં વિલાંખી નાર. ត ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય જિણ દીહે પાવસ જરે, બાબહીયે કુરલાય; - નિરિન ટૂષ વલ માસે, કિમ સહણે જાય. ૨૫ અતિ ઘણુ ઉનમિ આવીયા, લાગી રિત જડવાય; બગહી ભલાજ બપડા, ધરણિ ન મુકે પાય. ૨૬ મહિમારા મંડવ કરે, મન મય અંગ ન માય; હું એકલડી કિમ રહું, મેહ પધાર્યો માય. બાબહી પીયુ પીયુકરે, કેયલ સરલે સાદ; પ્રીતમયે અલગ રહે, તે સેજિ કિસે સવાદ. ડુંગરીયા હરીયા હયા, વહ જગેરે મેર; ઈશુરિતિ તીતે નીકલે, ચાકર માંગિણ ચેર. ચાર મન આલસ કરિ રહૈ, જાચિક રહે લેભાય; રાજદેજે નર કયૂ ર, માલ પરાયા ખાય. હેલા રહે ન વારીયા, મિલ દઈ બરે લેષ, મારે કહીયે જે કરે, તે કસરા વા લગિ દેવ. વયણે માલવણ તણે, રહીયે સાલકુમાર; પ્રેમ બધે પ્રીઉ રહે, હુએજ ચલણહાર. સીઆલે સી પડે, ઉત્પાલૈ વાય; વરસાલે ભૂં ચીકણી, ચાલણ રિત ન કાય. અથ વાત. માલવણરા મિલું કને, ઢોલે છ મહીના દેય ચાર રહીયા, પણિ મારવણી વિષ્ણુ એક વીસરે નહી, ઈણ અવસરે ભાઉભાટને મંગણી હાર પૂગલનગર જાએ હિતા છે પિંગલ રાજાજીરું જાએ મિલ્યા પગે લગાડીયા ઘણું પિંગલરાજા બહાત રાજી હુંઆ ભાઉભાટ ઢેલાછરા સમાચાર કહ્યા ઢાઢીયાંનું સિરપાવ દેને ઘરાંરી સીષ દીધી, સાબાસ વડે કામ કીયે હિમ ભાઉભાટને ભૂલી જાયગા ડેરે દિરા, ઘણે માન ૩ર દર Page #290 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મો॰ ] ઢોલા મારવણીની કથા. દીધા સીધા થાલીરા જાખતે કીધે ઘણી સૂષરી વતાં કહે છે રાજા રાજી હુવે છે. વલે રાજાને ભ્રાટ કહે છે, 'મહારાજા ઢાલેજી કહા છે આંણુારી તાકીદ કરાવજે મેનુ ઋણ કાંમૈ મેલીયા છે, વલે માને કહ્યો છે, હે આવાં તાં સુધી ચેં પૂગલનગરૢ રહિન્ગે ઈસા સુણેને પગલરાજાને રાજ લોક ખેડુત રાજી હુઆ, વલે મારવણીનું ગ્રહણાં ગાંઠાં દ્વીર ચીર સિરપાવ થાસે રાણી ઉમાદેવડીજીરે હાથ દીયા જાચિગાનુ સમાચાર ઢાલેજી કહ્યાથા તિકે મારવણીજીનુ કહ્યા, મારવણી મહાત રાજી હુઇ હિમૈ મારવણીજી વાટ જોવે છે હુએ મ્હારો પ્રીતમ આવસી ભાઉભાતરા ઘણા જતન હાવેછે સુષસ અથ ચાપઇ. છે. ' ઇષ્ણુ પ્રસ્તાવૈ સાલકુમાર, ચિંતા ચાલણ તણી અપાર; માલત્રણી મન ભગતાવીયો, તિતરે ઇસરાહા આવીયા.૧ ઢોલા મારવણીને કહે, હિમે સહુ કાઇ વાટાં વહે; હિવ જો હસીને ઘો આદેસ, તે પેઢુચાં મારવીરે ટ્રુસ. ૨ મારવણી પાતાં સાંભલી, વ્યાખ્યા વિરહ થઈ આકુલી; કતા સાંભલ સાલકુમાર, જીવણુ મરણુ તુમે ભરતાર. અથ દૂહા. જાણુ દ્વીડે પાલેા પડે, ટાપર તુરી સહાય; તિષ્ણુ રિત બુઢી હીનૂરે, તુરણી કેમ રહાય. જિષ્ણુરિત માતી નીપજે, સીપ સમુદાં માંહિ; જિષ્ણુ રિત ઢાલા ઉમહયા, ચુંકયું મેલે જાહિ. આમડીયા ડૅ'ગર દહેણુ, છેડ હમારા ગામ; સારિ રાતિ પૂકારીયા, લેલે પીઉકા નામ. ઢોલા હુતા માહરી, કવલી મેાલિ વિકાય; Page #291 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાલ વિરચિત. આનદકાય. જબ હું ઘર આંગણે, ઉભી લાલ લહાય. જિણ ડીસ પાસે પડે, માથા તિરે તિલાંહ; તિનિ જા પહૂણ, કલિરવ કર જડીયાં; હાલ હાલ પીઉ કરે, પણ હાલણ ન દેય; જબ જબ ફૂબે પાગઠ, ડબ ડબ નેણ ભય. હાલું હતું કી કરે, હીયર્ડ સાલિમ દે; જે સાચાહી ચાલસે, તે સૂતી પલાણેહ. ટેલે ચિત વિમાસીય; મારૂ કેસ અલગ; આપ જાઓ ને વય, કરતાં હદે વગ. પલાણ્યા પવને મિલે, જેણુ ઘડીયાં જાય; લે કહે રબારીયાં, કર સેય દિષાય. જિણ મુષ નાગર વેલડી, કરહે એહ સુચંગ; બ્દ ગિરી ચાશે ચરૈ, પાણી પીવેત ગંગ. કિણ ગલિ ઘાલૂ ગૂઘરા, કિરણ ગલિ ઘાલું લજ; કઈ ભલેરો કરહલે, મારૂ મેલે અજ.. મોગલિ ઘાલે ગુઘરા, મેગલિ ઘાલે લજ; સાંઢિ ઉપર કરહલે, મારૂં મેલું અજ. પીઉ કારણ પીલી હુઈ, લેક જાણે પિંડ રાગ; છાંના લાંઘણુ મહે કરાં, વાલમ તણે વિજોગ. હેલો કહે સજકીય, ઉપરિમાંડ પલાણ; સેવન ઉર માલા ગલે, ચાલણરે પરિયાણ, માલવણી મન હુબલી, આઈ વરગ વિમાસ; રબારી પુછી કરી, ગઈજ કરતા પાસ. કરહ તું મન કુઅડે, વેધક કરે વિહ; આજે સફઆરો ફિર નહી કાંમણા મેહ. અબડી છાંડી એકલી, કરહી કરત વિલાપ Page #292 -------------------------------------------------------------------------- ________________ માધિ મે. ૭ હેલા મારવણીની કથા. કહીયે લેવાં સાંમરે, સુંદર લહાં સરાપકરતા તે કોડ મરૂ, માહા કહો કરી જ; ટેલે મારૂ ઊમહો, કે હાય રહીજ. ના હેવાં તે ડાંભિજા, બાધા ભુષ મરાંહ; જાસાં સેલારે સાસરે, હરીયા મુંગ ચરાંહ. કરતા રહે નિવારી, હલ ફલ લાગી કાય; ઉના ડાંભ દિવાડિસાં, ડભતડી મર જાય. બધું વડર છાંહડી, નીરૂં નાગર વેલ; ડાંભ સંભાલ્લુ હાથનું, ચોપડસું ચ પેલ. કરતા માલવણી કહે, સાંભલ બેલાં સાચ; તાતો લેહડે જે લગે, તે મુજ માને વાચ અથ વાત, ઈસા વચન કરહાનું કહેને માલવણી ઘરે આવા ઢોલેજ કરહે જે કરડે કુડે મને ડાવા લાગો, તરે લેજીનું ફિકર ઉપની પુંગલનગર જાણે છે, ને કરહે તે છેડે હુ ઈમ વિચારને ટેલેંજી લેહાર તેડાયા અજ ડાંભ દિવાડણ, તિણુ સમે લેહારે લેહ તાતા કીયા રાતા લાલ કરીને હાથમે ઝાલેને ડાં દેણ લાગા તિણુ સમ માલવણી આએ ને કુંવરજીનું કહણ લાગી રિષે કઈ કરહાનું ડાભે મતી ઈણ નગરીમે સગલાઈ અજાણ પુરષ છે માલવણું કહે છે થે કારી મે સમજે નહી ? કહું તિમ કરે; અથ દૂા. ઢાલા હાંકા બાપ, છે કહાં હદે વગ; જ સર સે પડે હવે, તે ગાધડ દીજે દગ. ૨૬ ગાધહ દાધે દુષ , સાસુ ક વચન Page #293 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય. એ કહે કુંડે મને, પેડે રાષે તન. ૨ ચાડે કર છેહરી, કરે નકિણરી કાંણિ; ઉકરડી ડેકા ચરે, પસૂ દગાવે અણિ. ૨૮ વાત. ઈસા વચન ટેલિજી માલવણ સાંભલેને કરવાને વાગમે એ પછે ઢેલાજીનું માલવણીજી કહે છે મહરાજ કુંવર એક હાર વચન સાંભલો જા સુધી હું જાગતી રહું તાં સુધી રાજ ચાલણ પાવે નહીં; ચાપઈ. પ્રીલ પાસ ઈસુ પર માંગતી, પનરે દહ રહી જાગતી, જાઝી નીદ વીયાપી નાર, કરતા આંણે જે કર્યો બાર. ૨૯ મેહર ઘણી લીધી સાથિ, સોવન જડિત કાંબતસ હાથિ; હેમ તણા ઉર માલા ગર્લ, પંપરી પરિ મારગ પુલે. ૩૦ અથે દૂહા. સજિ કરાટા પર સષર, બેઠા રાજ કુમાર; સરઢ કિયે કુહકડે, નિંદ્રા જાગી નારિ. બુઢયા ન દેવું તાજણે પી નડી પલાણ; સજનીયાં સાલે નહી, સાલે અહી ઠાંણ. ધાઓ ધાઓ હે સર્ષી, કે કામણ કે કાજ; હેલા મારૂ ઉમટ્ટો, કેઈ રાની આજ. ૩૩ ઢલે ચાલે છે સલી, વાજે વિરહ નીસણ હાથાં ચડી વિસડી, ઢીલા હુઆ સંધાણ. ટેલે કર પલાણી, સુંદર સલુણી કાજ; મારવણસું સમુહે ડુાં ઉપરોઠે આજ. વીછડ તાંહી સજનાં, રાતા કીયા રતન. ૩પ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મહેદધિ મોળું દેલા માસ્વણીની કથા: વાર બિહું બિહું નાપીયા, આંસુ ખેતી વન. રૂની રડી ચઢેહ જોઈ દિસિ જાતાં તeી; ઉભી હાથ ઘસેહુ, વિલષી હુઈ વલહા. હેલે કર પેડીયે, દીયાજ ડુંગર પંડિ; મન વાર્યો હીન વિરહ, નેણ બહડ્યા નિહિ. વાછડ તાંહી સજનાં, કાંઈ કહણ ન લધ; ઉભીથી વડ હુડ પડી, જાણ કસીંગી વધ. બાબા બાલું દેસડે, ડુંગર નહીજ કેય; જિણ ચઢિ મુકું ઘાહુડી, હીજ ઉરલે હોય. પવન વેગ ચાલે જિસ, કહો ઉડી જાય; પુંગલ મારગ પ્રગડો વહૈ, મારવણું ઉછાય. થલ માથે જલ બાહિરી, કાંચતું નલી જાલિક કે તે સીંચી સજને, કે મેહ વડે અકાલિ. હેલા તો બાહિરી, સેજે ગઈ ચલાય; સે સે કાલા નાગજું, હેલા દે દે જાય. સુણિ સુડા સુંદર કહે, એ પપિને પાલ; ઢોલ પુંગલ પંથિસિર, કિમહી પાછે . વાલ, હેલે પંગલ ચાલી, અંગણિ મેરે સલિ; પ્રીતમ ગયે તબા ટુડે, સુઆ મન ઉચલિ. ચપઈ. પંગલિ પંથે ઢેલે વહે, સુડાને માલવણી ઈમ કહે જિમ તિમ કરને પાછો વાલિ, પછી એ પડિવને પાલિ. ૪૬ આકાસે સુડ ઉડી, હિર એકમ ચંદેરી ગ; ઢલે સરવર દાતણ કરે, સુડે જાય ઈમ ઉચ. ૪૭ આ દૂહા સાલકુંમરને સુડો કહે, માલવણ મુષ જેઈ; ૪૨ S ૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ 126 વાચક કુશળલાલ વિરચિત, પ્રાંણ તજેસી પદમણી, લંછણુ દેસી તેાય. સૂડા સુગણા પીયા, મ્હાંરા કર્યા કરેસ; લડ લાકડ ભેલા કરે, માલવણી ઘેસ. થે સિધાવે સિધ કરા, પુજા થાંકી આસ; વીડીયાં પીઉં માણુસાં, જાવૈ કિ વિસાસ. અથ વાત. મનાવ્ય ઢોલાજી ઉઠાથી આઘા ચાલીયા સુવા તઠાથી મિલેને પાછા વલ્યા માલવણીને આવેને સમાચાર સંઘલાઈ કહ્યા તરું આપ માલવણી અણુ એલી રહી હિવે બેઠી દિન નીગમૈં છે, હિમ લાજી ચંદેરી ચાહર્ટ નીકલે છે ત એક હામે સાહુકાંર બેઠા છે,? સા પુછ્યુ લાગો ઢાંકુરાં સાહિબ આપ આગે સિધ પધારા છે, તરે ઢાલાજી કહેણે લાગા મહેતા સાહજી પહુકર જાવાછા તરૈ સાહુ ખેલીયા એક કાગલ લિધે ઊ સાત પેઢુક પોચતા કરન્યા અઢાયી વીસ જોજન અલગા છે મ્હાંરે કાંમ છે સા હું રાજનૈ કાગલ લિષ ફ્રેશ થેડીસી વેલા ઉભા રહે તરે ઢાલાજી માલીયા માંડુરે તે સાહુજી ઉતાવલા કાંમ કરહેા પણ ઉભા ન રહે છે તરૂં સાહુકાર કહળુ લાગી રાજ માટા સિરદાર દીસા છે ને મ્હારે જરૂર કામ છે હું જાણ્યુ રાજ માન વાંણીયે લેષીયા તરૢ ઢાલાજી કહે છે માંહુરે તે સાહજી ઉભા રહણી વેલા નહી છૅ, કાગલ મિસલેષણુ લૅને ઉરા આવ તુ કરડ્ડા ઉપર એઠા કાગલ લીષને ૢ સા મ્હે થારા કાગલ લેનમાં ઈતરા કહેવૈ સાહનું કરા ઉપરિ' મસા ઐઠા બેઠા કાગદ લિખેછે કરડા ચાલ્યા જાય છે ઇંચુ હાલતાં ચકાં કાગદ પુરા કીધા જિષ્ણુ પાહકર કાગલ મેલણા છે સા પેઠુકર આ તરૂં સાહુ હૈડા ઉતરે નૈલકાંનુ પુછ્યુ લાગા . ૪૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ માધિ મે. ઢોલા મારવણની કથા. તરે લેક હણ લાગા એ પહકર સહર છે તરે સાહને ચિત્ત ભમ ઉપને એક ઘડીમ અસી કેસ ધરતી ચાલ્યા ઈમ વિચારતાં સાહજી હીએ ટિ ગ, હંસરાજ ચાલતો રહ્યો કે લો સરવરણી પાલિ સાહને દાગ દિરા હિંમેં ઢલોજી સરવર કરા પાવે છે અદમી સનાન માંજન કરે છે તિરુને પુછીયા ઓ સેહર કીસ છે? ઈશુ સરબર નાંમ કાંઈ છે? તરે આદમી કહણ લાગા માહારાજ કુંઆર એતો પિહકર તીર્થ છે તરે ઢોલજી ફિરીયાથકા પહકર દે છે આદિ વારા દરસણ કીધે તકે એક કરતથભે નામ નિજર આ તકે વાચિવા લાગા અકે લે મારવણી પરણીયાછે ઘણા ઉહ હુઆ છે ઈસે નામે વાંચીને રાજી હુઆ. અથ દૂહા. કરતા પણ વંચિપી, ત્રિષા ઘણી સહેસ; છીલરીયે ટુકીસ નહી, ભરીઆ સર ન વહેસ. દેસ ચિરાગે ઢેલજી, દુષી હુઆ ઈહાં આય; મન ગમતા પાયા નહી, ઉટ કંટા થાય. કરતા દેસ સોહમણો, મ્હારે સાસર વાટ; અંબરીષે આકગિણ, રે કરિરીસ મ ઘટ. કરા નીરૂં જે ચરે, કંટાલેને ફેગ; નાગર વેલિ એથ નહી, થારા થેબડ જેગ. જે ચીની સૈલજી, લાંબી લુંબક; તે લંઘણુ કરીને રહે, મરે પિણ ન ચરે અક કરા પાંણરે કરે, વહે પંગલ વટ; તીજે પહકર ઉલધી, આડા વલાર ઘટ. પિંગલરાય રૂસા વીયા, ચારણ કઈ ચડ; Page #297 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય સાલ કુમાર તિણ ઉલળે, તબ બેલા મહ. પણ હેબ તુહીજ ઉમાહીયે, વાઘણ મહે દેસ; તિણ મારૂરા તણપિસ્યા, પૂડર હુઆ જ કેસ. ૫૮ મન ચિંતા ઢોલાતણ, સાંભલિ તાસ વચન; હિવે આ પાછો વલું, ઈણ વિધિ એજ મન ૫૯ એકર બારી પંથ સિર, જે કરહા વાટ; હેલે થલતે દેષ કર, તિણ મન થ ઉચાટ. ૬૦ અથ ચેપઇ. સાલ કુમર વાત એક સુણે, એ ચારણ ઉમરરાયતણા; મારવણી મંગણ આવીયે, પિંગલરાય ન આદર દીધા. ૬૧ ઉમર કુંમર મારવણી કાજ, ઘણું દુષ દેÈ છે માહરાજ; પિંગલ રાય ન કરે નાતરે, મેટાને ન પડે પાંતરે. ૬૨ હેલા તુજને આયા સુણી, ચારણ મેલ્યો છે તેમ ભણી; જે મારૂ અવગણ સાંભલે, તે કિમહી એ પાછો વલે. ૬૩ ઢોલા સાંભલ થારી વાત, ઉમર ઘણી પેલે છે ઘાત; મારવણી સું લાગે મેહ, તુજનું ઘણું માંડેસી હ. ૬૪ દુહા. દેઢ વરસરી મારવી, હેલો વરસાં ત્રિણ; કિમ મારૂ ગઢી હુઈ, સું કયું જોવન વંત. વાત. ઈસા વચન રબારી રાજી સાંભલેને બેહત રાજી હુઆ તથ્ય પુંગલનું ચાલ્યા જાઇ છે તિસે સમયે પિંગલ રાજા બારટ કિણેક ગામ પરામણે જાયે છે તિણ ઢેલાજીનું જાતા દીઠા તરે ઉણુ આ જાએને આસીસ કીધી લેખ કરહ ઉભો પ Page #298 -------------------------------------------------------------------------- ________________ મહામો. ૭] ઢોલા મારવણીની સ્થા રાષીયા પા રામ રાંમ કીધા આહટ પિંગલ રારા સમાચાર કહે છે માહરાજ રાજરી વાટ જોતાથા સજ ભલાં પ્રસારીયા ઉઠે ઘણા ચેન છે ઇસા સાંભલેને ઢાલાજી રાજી હુ કહણ લાગા. હા. જોથે દીઠી મારવી, કાસહિ નાણુ પ્રગટ; મેાતી નિલ ક`ચુઆ, વલે કસ્તુરી વટ. મારવણી મુષ ત્રણન, આદિતાં સૂ ઉજલો; વી ચાષા સેવન, ઘણા ક્સ ગુણ દાખવાં જ'ધ સૂપતલકિડ, કરલ જીણા કેસ પ્રલંબ; ઢોલા એહી મારવી, જાણે કયર કમ. તીષા લેાયણ પિક વયણ, સૂકના સાંભલ જી&; ઢોલા એહી મારવી, અણુિ વિરતા સીહ. વૈણી ભુયંગમ સિવદન, હાલતી ગય હુંજ; મારૂ પારે વાહજી, આયાં રતી હમજ. મારૂ ક્રેસ ઉપનીયાં, સરજી મરધરીયાંહુ; કઠુઆ ખેલન બેલહી, મોંઠા બાલણીયાંહ. દેસ સૂરગા ભૂય સજલ, મીઠા બેલા લોય; મારૂ' કાંમણુ ને ઘર દ્વિષણુ, હરિ દીયે તે હાય. મારૂ મારે પ'થીયા, જો પેહરે સાત્રન; ક્રુતજ ચુડા મેાતીગલ, હુઓજ એક વૃન ડીજી લંક સુણાલી, પિકસૂર જેહી વાંણું; ઢોલા એહી મારવી, જેહા સિન વાંછુ. અધર પચેહર દોય નયણુ, મીઠાં જાણે ષ; ઢાલે વ્યાહી મારવી, કૈતા ગુણુ કહું લખ. ખાંડુડીયાં સુહાલીયાં, ધણ વાંકે નયણે; જણ જણ સાથન મેલડી, મારૂ એહુત ગૂણેહ. ૬૬ . १७ ૬૮ ૬૯ ७० ૭૧ ७२ ७३ ૪ ૭૫ ७६ Page #299 -------------------------------------------------------------------------- ________________ వ વાચક કુશળલાલ ત્રિચિત. બહુાં ઊપર ઈંસા, પડ્યો જાણી પનગ સલા એહી મારવી, સસનેહી નવ રંગ અંગ અધિક સુકમાલછે, કમલ ફૂલ જ્યું કાય; મારૂ આંખા માર જ્યુ', કર લગે કુમલાય, જેતા માર્ માંજિ ગુણુ, તેતા તારા અભ; ક્રુડ ચિંતા સજના, કર્યું રિ દાપુ સભ. સીહ લકી સું ટીલગે, પિક સર જેહી ભષ; ઢોલા એહી માર્ગી, ચાહી લાગે ચા. સિ વદની સણગાર સજિ, જો આવે પ્રીઊ પાસ; ઢોલા માંહ્યો મારવી, ભમર ભણુ વાસ. હાટન પાટન વાણીયા, ઘન પી જાય; મારૂં વાસ સુવાસડું, અંગ તણે સદભાય. ચોપઇ. દીઠું ગયા ડરને ડંખરે, નીલે નીજરણેહ; કાલી જાયા કરતુલા, ખેલ્યા કીસે ગૃહ. પગસુ કાઢે તાકુલા, ઢીલી મેલે વગ; દીવા વેલા ન સંચરૂ, તે ઢાલે ચારે પગ. કાલી કંઠેલ વીજલી, નીચી ષવૈ નિહલ; ઉર ભેદ'તી સજનાં, હીયેજ દેતી સલ. ાજ ઘટાઘટ દાંમની, ધનુષ ખુદ સિરલેહ; [આનંદ વ્ય ૭ ૭૮ Ge ૮૦ ૮૭ જેતા કૂડા ચારણ કહ્યા, સાનહીયા તેતા તિણુ લહ્યા; ચારણુ તિણુ થાનિક રહે, ઢોલો પુગલ વાટાં વડું. થાકા કરડા કહુકા કરે, થલભારી પગ માઠા ભરે; થુખ મટા તિહાં સુસતા વડું, ઢાલા કરહાને યમ કહે. ૮૪ દા. ૮૧ ૮૨. ૮૫ ૮૬ ૮૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ સૌ છ] .. ઢોલા મારવણીની સ્થા. ૮૯ એક તા હીજ વિષ્ણુસાહિબા, મુજ મારણ લાગે મેહ. ૮૮ વરસાલો આ સાહિબા, આલણ લાગા માર; કંતા તું ઘર આવૈ નવી, જોવન કીધા જોર. ગિરવર માર ગઢુકીયા, તરવર મુકયા પાત; ઘણીયાં ઘણુ સાલણુ લગા, વુઠે તે વરસાત. રાજા પરજા ગુણીયજન, કવિજન પિડિત પાત; સગલા મન ઉછવ હુઆ, તુઝે તે વરસાત. પણ સૂતી મેલે ગયો, કંત ગલતી રાતિ; વલીધે દિન વલીયા નહીં, વુઠે તા વરસાત. રંગે રમતી રસહ રિ, માને આઈ રીસ; ચંદનરા યા વાટકા, ઢાંચૈા ઢાલારેસીસ. કેતા ભીડ સભીડ કકર, ડિ પતલીમ દ્વેષ. કાઠી લાલ માંણુ ન્યુ, વલતી કરે વિસેષ. મારૂ લકને આંગલી, પાંનજ પત લષાય; નાહન ભીડે ડરપતા, ભાજિ ડરકે જાય. અથ ચોપઇ. અથ દૂહા. ધિર નીગલ દીવા ખલે. આછી પુણુગાં માય; મારૂ સૂતી નીંદ ભર, ઢાલે જગા આય. સૂરહ સુગંધી વાસ, માતી કાંને ઝુલકતે; સૂતી મદિર બાસ, જાણું ઢલે જાગવી. સુહિણાતે માનું કહી, તાનુ દહીયા અગિ; સો જોયણુ સજન વસે, સુતીથી ગલ ગિ. ૦ ૧ ← જિષ્ણુ દિન ઢાલેલા મારગ વડે, મારૂ જિણ દિન સુહિણા મિલીયા પ્રીતમ નિદ મઝાર, માતા આપે કા તિણ વાર. ૯૬ ૯૪ નરે મ ૩૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ વાયક કુશળલાભ વિરચિત અિન કાવ્ય જે સુચનતર દેવીયા, જદીપરતિષ મિલેસ; તે ઢેલા આતી હાર જયં, કંતા ગ્રહણ કરસ. ૧૦૦ વાત. ઈસો સહિણે પ્રભાતરે સમે મારવણું લાધે પછે માતા આગે કેહણ લાગી સખી આગે પિણ કહે છે તિવારે માતા અને સષી મારવણને કહે છે જેઓ સુહીણે લાધે છે તે બાઈ થારી ઈચછા શ્રી રામજી પૂરી કરસી મન કામના સિધ હસી, ઇસે સવીયારે માતા વચન સૂર્ણને મારવણી બહત રાજી હુઈ, સાંજિરી વેલા હોઈ તરે સષીયાને તેડેને કુઆ કાંઠે રમણનું ખ્યાલ તમાસે કરણ રે વાસતિ જાયે છે સરી ગુણે સરી વેસે વિરાજમાન કિસડીક દીસે છે કતિકારા જીલશા માહે ચંદ્ર તૈસી વિરાજમાન દીસે છે કુઆ ઉપર રમે છે ઢેલેજી પુગલ પાસે કને આય લાગાછે તઠે ત માહે એક હાલી હલ શેડને સાજ હલ સંજ ભેલા કરેં છે, હાલણ પણિ પોષતી છે, તૐ ઉણ જેતરી પોષતી મારગ છે સે ઢાલાજી નીકલે છે, કરહ થાકે છે તÁ કરણે કહો કી તરે હાલીયે કરહારે સબદ ન સંભલેને હાલી હાલણને કહે છે. કરા થતાં કહકી, મઝાં માહિ વર્ણાહ, હેલે વાહી કંબડી, ઉમાહીયે ઘણાંહ. ૧ - ચાપઈ. કેહર બહુ લાહલિ સુણ, લે આયે પાણી ભણી, સગલે જણ સાંહે જેવી, આંણ કરો અવાડે હેવીયે; ૧૦૦ કેય ન ઊલ તિણહી વાર, મારૂ ઉભી કેહર તિ વાર, કરો કેહર પીવે અંબ, કિણહી અજાણ વાહી કંબ; ૧૦૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મે! છ ઢોલા મારવણીની સ્થા લાગી કાંખ કરહેા કુદીયા, રબારણુ સંધીકા કીચે, મારૂ ઢાલે પરણી હાથિ, સરતી એક દીધી હથ લેવૈ સાથી ૧૦૨ સીએ સરા તેહના, દીસે તેજ રૂપ એહને, ઢોલા હુતા આવણુહાર, ઉભે લેકે કીયા જીહાર; જમ દૂહા. જિષ્ણુ કાંટાંષર કુટીજૈ, તિતુ કરહુ મ મારિ; કબ ચટકા જે સહે, ખીન્ન જોયગિ નારિ. ઉંડા પાંણી કેહુરે, થલાં ચઢી જે નિટ; મારવણીરે કારણે, દેસ અાિ ડિ. ઢચે પાંણી જાડ ઘર, સંબલ ફાગ ઘણુહ; સાયસ કેાડી મારવી, ઉચલ લગે વયોહ. કાંમણુ હુૐ કારણે, નવર છેડયા રાજ; ઇસા જ હાસા હું કહાં, મુધ મિલેસી આજ; ઉંડા પાંણી કરે, દીસે તારા જેમ, સાર તાહી થાકસા, કહેા જલ કાઢો કેમ; થે જાઆરે ઘર આપણે, મ્હાંરી કેહી તાત, દીહે દીહુ સારિ સાંભર, સામા જિમ રાતિ; જે કારણ થલ લંઘીયા, તિનું ચિત્ ન કાય, તે સ×જન કહર સિરે, કરડા તિસાયે જાય; કરડા પાંણી ષંચપી, જો ઢાલારા હાય, અવસર વાડી કબડી, ફેન વાડ઼ે ય; કરહા પાણી ટુકપી, જો ઢોલારા હાય, જો હું જાગુત વલહા, કરહ ન મારત કાય; ચાપઇ. સહીયર ટાલી હસને કહે, તુજ મિલવા સહુકે ઉમડ઼ે, એ સાચા વાદ્યો સુજાણુ, મારવણીરે કહે સહી નાણુ ૧૧૩ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ Page #303 -------------------------------------------------------------------------- ________________ *q વાચક કુશળલાણ વિરચિત. હૂંડા. સખેલા વડે ચાલીયાં, ન જાણુ ઘણુ કાય, ઉજલતતી મારવી, લસણુ ઝલકે પાય; સભેલે વડ ચાલીયાં, સમહી કે ગલે હાર, એકણુ મારૂ માહિરા, ખીજી સરલ જોહાર; સહીલે વડ ચાલીયાં, ન ાંણું ઘણુ કાય, નીલે ચરણે મારવી, પદ્મમ જડાવૈ પાય; તે સજજી પધારીયા, જ્યારી ખેતી વાટ, કુચટાલી કુચી તણી, હીયે ઉઘાડા હાટ; રંગ રમતી રસ રહે, માનું આઈ રીસ, તેલ સૂગધા કુપલા, ઢાલ્યા ઢાલા૨ે સીસ. [ચ્યાન કાવ્ય ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ વાત. • કોહર ઉપરિજિકે ઉભા છે, તિકે ઇસી વાત સાંભલેને મહત્ત યુસીઆલી હૂઆ, મારવણી છેઠુંડી ગુઘટો પચીને આપરી સહે લીચાંનુ કહેણ લાગી, ચાલો ખાઇ ઘર જાઈ જૈ, ઈતરે એક ચાકર વધાઇ ăસારૂ પુંગલનગરનુ ઢોડીયા, જાએને પિંગલ રાજાજીને વધાઈ દીધી, માહરાજ ઢોલોજી પધારીયા છે, કાહર આ ક્રીયા હૈ, રાજા પ્રજાઈ સાવચન સાંભલેને પુસ્યાલી હુ વધાઇ વાલાનું ઘેાડા સિરપાવ દિધો, પછે રાજાજી ઘણા ઉછાહ કરેને સારાં સામેલ કરેને ઘણાં નગારા નીસાંણુવાજતે ઢોલાજી સુ જાએ મિલ્યા માંડેા માડે જોડાર મુજરા કીયા, નલરાજારા કુસલ જેમરા સમાચાર પૂછીયા પટ્ટે ઢાલાજી ઘેાડે અસવાર હુઆ કરણો ચાકરર હાથ નીચે. આપરી પાષતી કરહેા નજીક ચાલ્યા જાયેં છે ગાજતે વાજતે ઘર પધારીયા કરહાને ભલે ઠીકાંણે અંધાયે ઉના પાંણી હિરાયે, ઢાāજીનુ સપાડા કરાયે, મરદનીએ ૧૧૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાધિ મો॰ J ઢોલા મારવણીની કથા થાકેલા ઉતારીયા, સઢાને ગુલને તિજારાાિં, સા થાશ રહાને નવાયા, ઢાલાજી સારૂં સરા ભાજન ત્યાર હુથ્થા છે ઘણી મિજમાંની હાવે છે ઢાલાજી જીમીયાતરે ઉપપર માંનબીડા લૅંગ સેાપારિ ષાઈ જે છે સગલે સગલા પરિવાર રુષિ ષિને રાજી હવે છે, સાલા મુઢા આગૈ વાતાં કરે છે વાત વિગત ભલીભલી કરે છે રાતિ પાહર સા તા.વિગતે આપ પાહર ઢાંઢ પઢે ઢાલાજી મૈડલે પધારીયા ભલી સિજ્જા પાથરી છે સીમ ઉપર ઘણા ફૂલ વિછાયા છે પાષતી પીલસાત અતિ રહી છે મારવણી સેાલે સિગાર રચિને ત્યારી હઈ છે સે સી એક દીસે છે અસમાનરી ઉતરી ઈંદ્રી, અપા સરાવરા હંસ, વસંતરી મજર, ભાદ્રવારી ઘટા, વાઘલરી વીજ, મેહરા ચાંચલ્યે ખાવના ચંદન, સેલમા સેના રાય, લાં ગ્રા, હૈ'સકા ખર્ચા, લિષમીરા અવતાર, પરભાતરા સૂરજ જૂનિમકા ચંદ, સરગકી ઝ ંપ, સનેહકી લહેરી, ગુણુકા પ્રવાહ, રૂપકા નિધાંન, ગુણુ ચતુરાઇકા લાથ, જૈવનરા પેષણા, કાષરા લાડુ, મુલરા મીમી, પકડ હાથ મચાવતા સધિ સધિ જાનુ! હાય જાય, પૂરવા વાય વાજે તો મનુ લલે, પષ્ઠિમા વાય વાઢેતા પૂર અનુ લલ, ચાર છુટના વાય વાજે તે સાત ટુક હાય પડે, ઉલાલી આકાસ જાયે, સેરના આઘા વાંટા ષાયૈ ઉપ્રાંત ષાઈતા આહાર વિકાર થાઈ, ઝુલાં ખરાખર તુલે પાંણી પીવસે નાભમે જાતા નિજર આવે, ઈક ભાંતરી મારવી સાથે સિગાર કરને ઢાલાજીખું આય મુજરા કીચે, ઢાલૈજી આદર ઘણા ૐને સેજ બેસાડી પછે માામાંડું રંગરી વાતાં કરે છે પરું વા ઘણા દારૂ છૈતિક કસાઈક છે ઉલટારા, પલટારો, ચૈરાક એશા, વૈરાક વૈરાકરા, કદલી કદલીચ, દ્રાવ કટાવરા, જાર જૈરરી, નેસ નેસરી, અજર અજરા, વજર વજા, . Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય ફલ ફૂલ, કમોદ ભેદરે, પ્રેમ ઈણેક માંતરે દારૂ સેનેરી રૂપેરી કુલ કટારે ઘાતેને ઢેલજી સાલીયારા સાથને મારવણીને વાસણનું દીજે છે રંગ વાત કરે છે દારૂ પાણિગે મંડિ લે છે રાતિ પહર દેય ગઈ છે તઠે સણીયાંનું સીબ દીધી પછે આપ રંગ વિલાસ કરે છે. અથ દૂહા. સષીયાં ઉલટ મંજણ, ષજ મતિ કરે અનંત, મારવણી ગઈ મંદિરે, કામણ મિલીયે કંત, તે સાજન પધારીયા, જ્યારી જતી વાટ, થાંભ કુદે ઘરિ હસ, શેલણ લાગી પાટ; ૧૨૦ મારૂ તન સિણગારીયે, સષીય કેરે સાથ, અંગે ચંદણ મહમહે, બીઠા મેહે હથ; ૧૨૧ સષી વેલાવે ઘરિગઈ, પીઉ મિલીયે એકાંત, હસતાં હેલે ચમકી, વીજ લષિ વિજ દંત; ૧૨૨ હિર હુઆ પધારીયાં, જ્યાં સું મનરી પ્રીત, ડેડરતે ઘડીએ હવે, ઘણુ વૃકે સિરજીત; ૧૨૩ મારૂ લંકને અગલી, પાંજ પતલ જાય, નાહન ભીડે ડરપત, મુંબ કડકે જાય; ચાઈ મારવણને ઢોલા મનરંગ, બેહ સુષે બેઠા પલ્લંગ, રંગ રમાતા વાતો કરે, મારવણી પ્રતિ ઢોલ ઉચરે; ૧૨૫ મારવણી તુજ મંગણીયાર, આવ્યા નવરગઢ જિણવાર, લીધી ષબર પછે તેમતણી, ઉમાહે મિલવા તુમ ભણી; ૧૨૬ એક ગૂને પમ મહરે, વિજોગ કી તાહરે, નિરત પર્ષ કુણ જાણેલેય, અણ જાણ્યા નર સનકેય ૧૨૭ ૧૨૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મા૰ ૭] ઢોલા મારવણીની કથા. વાત. ઈસી વાતાં કરે છે. ૐ ઢલેાજી કહે છે મ્હારે માતા પિતા સઘલાંને પાળ્યા આજ ઢલાને ખાલાપણે પરણાયે તેાનુ પરણી તણુરી માતુ ષખર નહી સૈ સજનને પિણુ પાળ્યાં હાંફ્ એક બેટા હૈ પુલગનગર અલગા છે, વાટ વિષમ છે, મોટા થલ છે, વિચમે ધરતી કરારી હૈ, તિષ્ણુ વાસå કુંવરને જણાવે મતી પછે હૂડ માટેા હુઆ તરે મેનુ માલવણી માઇતે પરણાઇ તિસુ ઘણી પ્રીત બંધાણી ખાલાપણા સસ્નેહ તુઓ અતિ સનેહ માલવ ખ્રીસું અંધાણા થારી પરણ્યારી ષબર માને હુઇ નહી પ ચે ગાયન મેલીયા, તિક્ષ્ણ ષખરિ દીધી, તરે માંહરા મન અે આવાને ઉચક ઓ, આજ પુગલનગર હાંરે જાણેા, મારવ્યુ મિલા, હાસી સાદિન સોના રૂપારા હૈાસી, ઇસા મ્હે મનસા અણુતા આજ તા. વાહુરી ઘડી શ્રી રામજી ભાંગી તર આજ અે મ્હારા આવણા હવા છે. ચોપઇ. ઢોલા પ્રતે મારવણી વીનમૈ, સાહિમ સિન્થે મેલે હમે, થે પરણે પોહતા નલ વરે, પુંગલ મ્હે યાં તિષ્ણુ સરે; ૧૨૮ અંતરવિચ પડયા અતિ ઘણા, સ ંક્રેસે નાચે તુમ તણા, માઇ જિમ જોવન ફ્રેડ, માત પિતા મન પડયા સદે; ૧૨૯ થાંડુરી આવણુરી જોઈ વાટ, મુકયા ખાંભણ પંથી ભાટ, વલતા કાઈ ન આયેા વહી, ઘણી ચિંત માથીતે લડ઼ી; ૧૯૦ તણુ વેલા ઉમર સુમરા, મુજ પરણેવા કીયા મન પરા, મુક્યા પિંગલને પરધાંન, મારી પરણાવા મૂજ માંન; ૧૩૧ વાત. ઝં ઈસી મારવણીને ઢોલાજી વાતાં કરે છે તરે મારવણી ઢોલાજીનુ કહે છે માહરાજ કુમાર મનુ માતાપિતા પુછીયા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય આજ બાઈ થારે મને કોઈ વાત છે સે રહને કહે તેરે સાહિબજીને કહીયા ઈણ ભવતો એક ભરતાર સાલકુમાર છે, નહીતે કાયા હેમણી કબુલ છે, તરૈ ઈસે માહરે વચન સાંભલે ને માતા પિતા ઉણાંનું ઉત્તર દીચે, તરે ઉવે પર ગયા ઈસા વચન મારવણીરા હેલજી સાંભલેને બેડુત રાજી હઆ; - દૂહા. પહિ ભમતે જે મિલે, તે તુમ અષે વત, મારવણું વચન સુણી, પ્રીતમ જર હસત; ૧૩૨ ચોપઈ. હેલો વચન ઈસ ઉચરે, મારવણી મને સંકા કરે, પ્રીતમ પુણો રે મન ધરે, મારવણી ઢેલાસું ડરે; ૧૩૩ દહી, કાયા ઝબુકે કનકજુ, સુંદર કે. સુષ, મે સુરંગા કિમ હુવૈ, જે બહુ કીવાજ દૂષ; મન સંકાણી મારવી, પુણસે રાષે કંત, હસિ કરિને પ્રીતમને, કહે સાંભળે વિરતંત; ૧૩૫ પિહર હૂઓ પધારી, જીણસે મનરી પ્રીત, ડેડસૅ ઘડીમે હવે, ઘણુ વડે સિરજીત; ૧૩૬ પહિલી દેય દયામણી, રવી આથમતે જાય, ઊદે હુ વિકસે કમલ, વિષ્ણુ વિણ બેવણે થાય; ૧૩૦ ઢલા મને અતિ આણંદ ઘણે, વચન સુણે ચતુરાઈ તણે, મારૂ બોલતાં મુસાસ, ભણકે ભમર કસતુરી વાસ; ૧૩૮ દુહા. . આના લુધ ઉતારી. ઘણ કંચુ ગલાં, Page #308 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો. ૭ ઢોલા મારવણુની કથા, શું મિ પડીયા હંસડા, ભુલે માનસરાંહ; ૧૩૯ હીયડા કરે પધામણાં, સહી સૂધરીયા કાજ, જે સુપનાંતર દીસતા, તે નયણે દીઠા આજ; ૧૪૦ મારવણી હેલે મિલી, કીધે કંચ દરિ, ચકવી મને આણંદ હુયે, જાણે ઉગે સૂરિ, ૧૪૧ મન મલોયા તન રજીયા, દેહગ દૂર થયાંહ, સજન વાણે વાંણિમ, પેલી પીર યાંહ, ૧૪૨ સજન મિલીયા ભલી હુઈ, કારજ સહુ સરીયાંહ, પૂનમ ચંદ પ્રકાસ જિમ, દિસારૂં ફલીયાંહ; ૧૪૩ હેલમારૂ એકઠા, કરે કતુહલ કેલિ, જાણે ચંદન રૂડે, ચઢીત નાગલ; (૧૪૪ રાત દિવસ રંગે રમે, વિલર્સ નવનવા ભેગ; જેડી સારીથી જૂડી, દઇવ તર્ણ સંજોગ: ૧૪પ. પંચાયને પાષ, મેંગલને મદ પીધ, મેહુણ વેલી મારૂવી, કંત સેમિણ કીધ. ૧૪૬ ચેપઇ. ભજન નવલા નિત નિત કરે, અધિક ભગતિ ગતિ આદરે, મારવણી સાથે મન પરે, પનરે દી રહ્યા સાસરે; ૧૪૭ ભાઉ ભાટન નિત રહે, એક દિવસ ઢેલે ઈમ કહે, કરે સજાઈ ચલણ તણી, જિમ પિલુચા ૫૩ ભણી; ૧૦૮ ભાઉ ભાટ કહે અતિ ઘણું, કરાવે મારવણ ઉજ, પિંગલરાય સજાઈ કરે, ઉમાદે ઈશું પરિ ઉરે, ૧૪૯ સેવન જડીત રજત સિડર, હીર ચીર મુનાફલ હાર, સેજ સુષાસણ સુંદર વેસ, પેડુ સાલે પી3 હું પુરે; ૧૫ અરથ ગરથ કરહા કેકાણ, ષગ પયંગ સુંધા પુરસાણ, એ સગલો સહુ પિંગલ તણે, માંડેયે સુભ મેહત ઉજણે; ૧૫૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૫ વાચક્ર કુશલલાભ વિરચિત. [ આનદકાવ્ય તિષ્ણુ વેલા ઉમર સુમરા, મારૂ કાજ કીયે મન ખરા, છાંના હેરૂ પુંગલ ભણી, મૂકયા ઢોલા આયા સૂણી; જિણ વેલા ઢાલે નીકલે, કિતા વેાલાવા સાથે મિલે, સાજ કરે જયે ઋણુ વાતા, રષે પડેસે તેને પાંતરો; ૧૫૩ ૧૫૨ વાત. હિંવે તિષ્ણુ સમે ઉમર મનમેં ઘણા મગજ રાષે છે, મારગ નીસરતાં ઢોલાનું મારેને મારવીસું ઘરવાસ કરસુ, ઇસો વિચારૅને ઉમર સુ'સર તેવડ કરી રાખી છે, હેર્ જૈતિકે પુગલનગરમે ફિર છે. અહેરૂ ઢોલાજી ઉપર ખરચી ષાએને રહ્યા છે ચવી લેતા રહે છે એક મહીને ઢોલોજી સાસરે રહ્યા પછે સુભ માહી ભલે દિન ઘણું ઉછર્ગે ઘણું મંડાણું મારવર્ણીને ઉજણા કરાવે છે, પિંગલરાજા અને આપરા પરિવાર આઇને હરસુ કરેન પાડુચાયા, એક હજાર અસવાર પોહચાવણુ મેલીયા છે, મંગલીક આચાર કરેને હલાયા કરહેાપણિ સજિ કીયાં સાથે છે, કાગાતણા કાણા કરેને સાથે લાયે છૅ, માતા પિતા સગલ પરિવાર કાસ એકસ પહચાવેને ઘણી સીષ ભલામણુ ટ્રેને પાછા વર્ઝને પુગલનગરે આયા, મજા સહુ અસવાર ઢોલાજી સાથે જાખતા રણુ વાસતે ચૈટ સુધી રાજાયે મેલીયા હૈ, ઇકવીસ કરી એક દીવાઘરી ખાઈ સાથે ડાયજે દીધી છે, ઢાલાને મારવણી પાતારા કરહેાજેકારને ખેડ્ડી એઠા છે, માર્ગે ચલીયા જાયે છે, અસવાર (પશુ પાષતી વહે છે, સેલે કેસ હાલીચા તરે સાથે સફાઈ થાકે તૐ એક કેર છ તš ડેરા કીયા વલાકુારી ભલી જાખતા કીધી, રાઈ જીમીયા સાથ રાજી હુઓ ઘેડા કાયરે કીયા હૈ, ઘાંસાં હીરા જાખતા કીધા - આથમ્યો. રાત પડી હતું સરી વિછ.રાત કરાવને રા કાઁધે છે, ઢોલાજી યુસેજ વિછાણુ છે આપ ઢોલા મારૂ ♦ Page #310 -------------------------------------------------------------------------- ________________ મહાધ મા ૭] ઢોલા મારવણીની કથા ૫૩ પેાઢીયા છે સુષ વિલાસ ભાગવે છે રંગવાતાં કરે છે રજપૂત પાષતી ચાકી હૈં છે. ધણી ધણીયાંણી ઘણી વાર જાગીયા પછે નીંદ આવણુ લાગી તરે સુજૈ નીમ પાઢીયા છે, તીણુ સમીયારે વિષે ઉણુ થલામી ધરતીમે પીણા નાગ રહે છે, સાવેજા સારૂ આરું નીક્લીય છૅ, સોફિયા થકા ચેજો કરે છે, જડે ઢોલા મારવણી સુતા છે તઢે મારવણીરી સોરભસુ કરેને સર્પ આયે મારવણીરા સાસ ષીંચણ લાગો. હા. મારવણી મુખ્ય સાસ, કસતુરી જ્યં મહુમહે વલકુલીયા તિવાસ, આયા પનગ પીવા; વાલંભ કંઠે વિલગ, નિસ ભરિ સુતી મારવી, પીધી પીયણુ નાગ, સાસ તણે સેારંભ ગુણ; પાડુ ફાટી દિસ પુંડરી, હુણ હણીયાડું થટ, ધણ ઢઢોલી ઢ:લણે, સીતલ સુંદર ઘટ; ઝબકે પૈરી ઝાલ, સુંદર ચિની નસલ, સલે, કયું બેલે નહી આલ, ધણુ ઢઢાલેને જોવીયા; બેઠા જોવે માંહિ, પદ્મમણિ પીધી પીણું, મુકી મેાટી ધાડુ, દ્વેષે મુહુ દીવા ધરી; આય મિલે અસવાર, સુંદર દીડી સાસ વિષ્ણુ, હાય હાય સરજિંહાર, ઢાલા ઉભા વિલાવેલ જિષ્ણુ ક્રિસે વિહર વસે, કાલા નાગ ભુયંગ, સો કયુ સર્વે માંનવી, હીલા મેલ્ડે અંગ; અથ વાત. સગલે સાથરા મન એકલ હૂઆ, ઢોલાજી ઉભા વિવિલાઢ કરે છે, ઘણા નિસાસા મેલે છે, અતી ઘણા દુષ કરે છે, પાષતી સિદ્વાર ઉમરાવ ઢાલાજીને વ‰ છે, માહારાજ કુમારશ્રી પરમે ૧૫૪ ૧૫૫ ૧૫ ૧૬૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વાચક્ર કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય સરજી કરૈ સૌ માથા ઉપર છે, રાજ ધૃતરા દુકારા મતી, વલે સગલા સાથ કહે છૅ, પિંગલ રાજાર્ મારવીસુ તીને વરસે લેાડી ચંપાવતી ઈસે નાંગે છે પુત્રી છે. સેા રાજનૈ પરણાવસ્યાં સગપણુ પા સાંધિસાં રાજ વિલાપ કરી મતી, તરૈ ઢાલેાજી કહુણ લાગા, ઇણુ ભવરે વિષે તે ડાકુરાં મ્હારે અસતરી મારવી છે, બીજી અસતરીસુ ાંરે કેાઇ કાંમ નહી, જો પ્રાણ તજીએ તે હું પણિ સાથે ખલસુ, આગે પનરે વરસરા વિછે હુઓ પણ હિંમૈં ઘડી એકર વિહા જામીયે જાવે નહી, તિસે સમે ભલા રજપુત છે, ઉમરાવ છે, તીકે ઘણાઈ સમજાવે છે પણિ ઢાલોજી સમઢે નહી: ચાપઇ. ૧૬૧ ષપીષપીને સહુ ફીકા થયા, વેાલાઊ પુગલને ગયા, ઢોલામારૂ દીવા ધરી, રહીયા થલ માથું મન કરી; સાંજ પડી રજની તિણુ વાર, ઉતાર્યો મારૂ સિણુગાર, કરહેા મણે બેસારીચે, સગલે ગણે સિણુગારીયે; ૧૬૨ હારડાર પુઅે બાંધીયા, સબલ ઘાતે સહુ સીવીયા, કરહા વાત અમારી સુણિ, નલવરગઢ જાએ ઘર ભણ; ૧૬૩ કરહાને સમજાવે (તણુવાર, છાંડું ઐઠા સાલકુમાર, અગન જગાઈ દીવા ધરી, કરા તણી સુધ સભરી; ૧૬૪ કરડા રષે કટાલે ડિ, ચરતા ચરતા દેજે મતિ પાડિ, દીવા ધરીને ઢાલા કહે, કરહેા મારગને નિવે વહે; દાસી મેહરી લેને ગઇ, કહાને ઝીલેવા સહી, સરઢા દુષ દ્વેષી આરડે, થુલઘુલ ઉપર હેઠા પડે; ૧૬૬ વાત. ૧૬૫ તિષ્ણુ સમીયા વિષે કૈલાસ પરખતસુ માઠુદેવજીને પારખતીજી જોગીજગિણુરા રૂપ ધરીયા હૈ, પ્રથવીરા ખ્યાલ Page #312 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા જુ ઢાલા મારવણીની કથા. ય તમાસા જોતા ફ્રિ છે, અનેક તમાસા દ્વેષ છે જઠે ઢાલેજી મારવણીરી ચૈહ રચી છે જીણુ જાયગા આપને ઉભા રહ્યા, તરૈ જોગીસરૈ રૂપે માદેવજી ઢાલાને કહે છે, ર્ કાયર માનવી! ધણીરું પુરું ા અસ્ત્રી સદા અલૈ જૈ પિણુ અસ્તરી પુડે ધણી કદેડ્ડી ખલતા દીઠા નહી મૈં સાંભલીયા પિણુ નહી તું ઇસડી અજુગતી વાત કર્યું કરે છે, તરં ઢાલે કેહુણ લાગા, જોગીસરજી? રાજ મેટા છે પિણુ પારાઈ તાત કી નહીં, તિણુ સમૈ જોગણુ જોગી પ્રå કહે છે, માહારાજાજી રાજ સિવજી ? એ મારવણી જીવાડી જોઇ જૈ, નહીતર પુરુષ અસ્તરી બેહી અગનિ પ્રવેસ કરીને ભસમ હેાસી આંનાંના દાસ લાગસી, સે। આપસું ઇંક અરજ છે, આપ સદલી વસ્તરા જાણુ છે સાહિમે મારવણી જીવાડીયાંરી સરમ રાજનુ છે તરે જોગિણ કહે છે. ચાપઇ. ૧૬૭ જો એ અસતરીજી વસ્યું નહી, તે હું પ્રાણ તજેસું સહી, પાસે ઉષધ છે પીણા તણા, મંત્રજત્રિ પાસે પિણુ ઇત ઘણા; ૧૬૬ સિવને અતિ મનાવી વાત, ઉષધ ગેાલી વાંટી સાત, પાંણીસું ઉષધ પાવીયે, સરપ તણેા વિષ જાવીયા; પાંણી પાયા ગુણને મત્ર વર્તે, અનેરા કીધા જંત્ર, મારવણી તિહાં સાજી થઇ, ત્રે મન હરણ્યે ગડુ ગહી; ૧૬૮ સાલકુમર સવને પાય પડૈ, ભેગીસર મેટા ખીજે કુણુ જીૐ, જોગિણુ તુ છે મ્હારી માત, થે દીધી મારવણી દાત; જોગી જાગિણિ વૈદ્યુતા વાટ, ઢાલા તણા ભાગ્યે ઉચાટ, મારૂ મન એવણેા ઉગ, સા ખેલે પીઉ તુજ સુરંગ; ૧૭૦ ઢાલે તેડું દીવાધરી, એહ વાત પુંગલ વિસ્તરી, સગલા મન હૈ બહુ સોગ, ઢોલા મારૂ તણા એ વિયેગ; ૧૭૧ ૧૬૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વાચક કુશળલાભ વિરચિત, આનંદ કાવ્ય હિવે તું પુગલ પધારિ, મારૂ સિવ છવાડી નારિ, કહે વાત જાએને ઘરે, દુષ ભાંજે સંતાવે કરે; ૧૭૨ વાત ઇસ સમાચાર વિષે બાભણ પાંચ સાત છે, સો પંગલનગર જાયે છે, તીણાં સાથે દીવા ધરીને પણિ ઢાલજી પંગલનગર મેલી, તું જાઓને કુસલ પેમરા મારવા સમાચાર કેડજે. ભાઉભાટ પણિ ઉડે છે, તિણનું કહુ જે નલવરગઢ વેગા આવળે. ઇસ સમાચાર કહેન દીવા ધરીને સીષ દીધી, તિરેક દિને પુંગલનગરે ગઈ, સકેઈ સાથે માતાપિતા સમાચાર પૂછણ લાગા. મારવણી જીવે છે કે મું? તરે દીવાધરી કેહણ લાગી માડારાજા માáણીને તે વડી આવલી ટલી છે, પણ રાજારે પુન્ય કરે ને માદેવજી સુષ કીધે છે, તોહી માતા પિતા વાત માને નહીં, તરે ઉણાં બાંભણનું તેડેને પિંગલરાજા પૂછીયે, તરે બાંભણ કેડણ લાગા, માહારાજા ઢોલોજી મારવણી મહે બેઠા દીઠા સુષે વાત કરતાં રડા છે; ઈસી વાત સાંભલીને માતાપિતા પરિવાર રાજી ડઆ, નગરલાક સંકેઈ રાજી હુઆ, ઘણું વધાવણું હેઅણુ લાગા ગીત ગાન ઉછાહ નગારા નીચાણ વાજેને રહીયા છે, ઈસા ઉછાહ રંગરાગ હોય રહ્યા છે. ચૈ પઈ . હેર વિ ઉમર તણું, નિત છાંના રહિતા અતિ ઘણું ઢે ણ ન ચ લણહાર, સાથું દીધા સો અસવાર; ૧૩ હેરૂ એ ઉંમને કહે, ઢાલો એકણુ ઉંટે વહે, જા છે લાધાં ઉજ, પ્રાણ ન હાલે હિવે આપણે; ૧૭૪ મારૂતને ડરણુજ સાંભલી, વિલાઊ સવી આયા વલી, હેરૂ જઈ ઉમરને કહે, મારૂ ઢેલે વાટાં વહેઃ ૧૫ હેર તે ત્રીજો આવીયે, મારૂ ષાંતિ મન પર કાયે, Page #314 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મા છ] ઢોલા મારવણીની કથા. ૭ સાભલ ઘેાડા સાથે કરી, ઉંમર ચઢીયા આણુ દહું ધરી; ૧૭૬ જિષ્ણુ થલ ઢૉલા માગિ વર્તે, ઉમર તીણુ થલ પુૐ રહે, આગલ જાએ વિષમ ઘાટ, ઉમર થલ બાંધી વાટ; ૧૭૭ ઢોલે મારિગ કરહેા પડયો, આા એક વિષમ થલને પડયા, એક એક થલ આઘા પર મારૂ દ્વેષે ઇમ ઉચરે . ૧૭૮ રહે. એહુ ન ભલી કરહલા, થલ માથે કાંણ: કે પ્રીઉ રાગે પ્રાણિકૈં, કરિ અચતી હાંણ; ચોપઇ. ૧૮૦ મારગ વહેતાં સઝીવાર, ઉત્તરીયા દીઠા અસવાર, ઉમર ઢાલે! જાણે સહી, ઢોલા આય ભરાણા સહી; ઉમર મન માંહે હરીયા, જદ ઢાટા નયણે નિીચે, અણુબોલ્યા રહા સહુ કાય, તિમ તિમ ઢોલે વિસાસી હાય; ૧૮૧ વાત. ૧૭૯ ઇષ્ણુ સમીયારે વિષે ઉમર અસવારે સગલે વાત માંની અણુ મેલ્યા રહ્યા તરે ઢાલાજી આડે મારિગ ઉટ પેડે છે, તિવારે ઉમર ખેલીયા, કાંયહા ઠાકુરાં ! આડા વુહા જામે છે ઉરા પધારો ગાઢ ત્યાર હુઇ છે ગાય઼ જીમેને મ્હાં માંડુર ગામ જાસાં થેં થાંડુરે મારગ જાયેં, ઇસા ઢાલાજીને કહેણ લાગા, ઉમરા મનમે મારવણી લેણા મા છે, ઢાલાનુ પરા માસ્યાં ઈસીમનમૈ ઘાત ખેલે છે, માઠે વચને ઢાલાનું એલાવણુ લાગા ઘણા હત આદર કરે છે, આડા વલેને ઢોલાનું ડેરે તેને ચાયા કરહેા જેકને ઢાલા મારૂ હૈડા ઉતર્યો, પછે મારવીરા પટેાલાસુ કરહેા દાંમ્યા હૈ, મારવણી પણ પિણે કરડારી પાષતી ઉભી છે ઢોલોજી ઉણાં ભેલા બેડા માહેામાહે મનુહાર કરે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય પઈ. સહુ કે બેડા એકણપતિ, આગે ડુંબ વજાવે તંત ગાવે ડુંબણી મધુરે સાદ, મારવણી મહી તિણ નાદ; ૧૮૨ સાથે ઘણો દારૂ ઐરાક, મનમે દ્રોહ પા છાક, ઢોલો અતિ પરઘં મદ પીએ, બીજા આછી છાક લી; ૧૮૩ વાત, તિણ સમયે તિણ વેલા ડંબણ છે તિક ઉમરા મનરી વાત જાણે છે, મારવણીરા પીહરરી પાષા એક ગામ છે સે ડુંખણી તકારી છે, સો મારવણીનું સમસ્યા કરણ લાગી. દેહો, પીહર હંદી ડુંબણી, ઘાલે ઉમર ઘાત, મારૂ ઢેલ ઉચરે, કહિ સંભલા વાત; ૧૮૪ તંત ઝલકે પ્રીઉ પ્રીયે, કર ઉગ લેહ, ઉજલ દંતી મારવી, ઢોલ ઉગારે; ૧૮૫ થલ માંહે ઊજાસડે, બીજે વાય કુસંગ, ધણ લીજ પ્રીઉ મારી જૈ, છડિ વિડણ સંગ, ૧૮૬ ચાઇ. એહ દૂહા મારૂ સંભલે, બડી થઈ ચિત્તતિ ન લે, આકુલ વ્યાકુલ ચિતા કરે, વલે તે ડુબણી ઈમ ઉચરે; ૧૮૭ મારવણું તું મન હરણ, હેય મતિ મુંઢિ ગિમાર, જે કંતાનું કામડો, તે કહે કબે મારક ૧૮૮ ચાપઈ. મારવણી મન ચિંતા ઘણી, સરઢા ભણી કાંબા તરૂ હણી, કરો ત્રાટે અલગ જાય, તિણ ઝાલેવા બીજે આય; ૧૮૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મ૦ ૭] ઢોલા મારવણીની કથા. તેહ પ્રતે બેલે મારૂઈ, કરહા એહ તણું પરિ જઈ, બીજે નર જેનેડે જાય, તિમતિમ સર અલગે જાય. ૧૯૦ જે આપણ પિહુચે ઘર ધણી, યે કરહે ઝીલેવા ભણીઃ ને સર. આણેસે સહી, બીજે કે ઝાલેસે નહી; ૧૯૧ સહ ઠાકુર ઉભા રહે, ઉમર ઢેલાનું ઈમ કહૈ, કર ઝાલે આણે ઈહાં, રે અલગા જાઓ કિડાં; ૧૨ ઢેલે કર ઝાલે હાથ, મારવણ પણિ આઈ સાથ, ઝાલે કરડે ઉભે રહે, મારવણી ઢેલાને ઈમ ક; ૧૯૩ કંતાએ ઉમર સુંમરે, થાં મારેવા કીયે મનષરે, ગીત માહે કહીયે ડુંબણી, દારૂ પાવૈ છે મારવણી ભણ; ૧૯૪ સ્વામી સંભલિ માહરી વાત, પિહર એક વેલી છે રાત, હિવૈ તું વાલિમ મ કરિવિલંબ, કરહૈ ચઢિને વજા કંબ; ૫ હેલા તણે વાતા મન વસી, કરહ પલાણે તંગજ કસી, હેલે ચઢે બધે હથીયાર, પુર્કે ચઢી મારવણી નાર; ૧૯૬ છોડી નહી કુહટ જ વીસરી, કરહે વજા કંબે કરી, પવન વેગિ પષી ક્યુ વહે, ઉમર દેવીને ઈમ કહે; ૧૯૭ દૂહા ઉમર દીઠી મારવી, ડભૂ જે હૈ લંક જાણે હરી સિર ફૂલડાં, ડાકે ચઢી ડહક ૧૯૮ ઉમર ઉતાવળ કરે, પલાણીયા પતંગ પુર સાંણી સુધાષચંગ, ચઢીયા દલ ચતુરંગ; વાત. તિણ વેલા કુંમર સુંમર ઘણે સાથ સમાન હથીયાર બાંધીને ઢેલાજી પેઠે ચડીયા, ચાલ્યા ઉજડ વેડમ ચલીયા જયે છે, તૐ ઊમર સુંમર સાથનું કહે છે આજ ઢલાનું કઈ ૧૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વાચક કુશળલાભ વિરચિત. આન કાવ્ય આપૐ તિણનું આઘારાજ દેઊં, મારે તિષ્ણુનુ મ્હારી એટી પરણાઊ, યુ' કહેતાં પવનવેગ અસવાર ધાયા જાયૈ છે. પિણુ ઢોલાનું આપડે સકે નહી, કરહેા ઉડાડીયાં જાય છે, પવન પવન મલિ ગયા છે, દિન ઢાય સુધી ઘેાડા ઘણાહી અતા રાડીયા, પણ ઢોલાનું આપડે સકે નહી, પછે મારવણી નમે વિચારું છે, અજ મ્હારે વાસતૈ રિષે પ્રીતમને મારે, તિવારે ઢાલેંજ મારવણીનું વિલષી દીઠી, તરે ઢાલાજી પુછ્યુ લાગા, તરે માર વણી કહે છે, ઉંમર સાથે વડ વડા ઘેાડા, કાછી, ઘાટી તુરક! તાજી રાણી ભલભલા અસવાર છે, સેા રિષે આપાને આપ તિકા ચિંતા મ્હારા મનમે ઘણી રહે છે, માડ઼ારા કુમર વાત હુઇ તે માનું માટેો લાંછછ્યુ લાગસી ત ઢોલોજી મારવીને કહે છે, થાંને કરતુરી ચાલણુરી ખબર ન છે, ણિ કરહેા ઉતાવલા હાલે છે. રાજનૈ કરહારી મામિ નહી પહિલા છુ મારિગ મ્હે પુંગલનગરનું આવતા થા તરે એક સાહુકાર માનુ કહ્યો માંરે એક કાગલ અસીકાસ દેણા છે ત મ્હે કહ્યો તુ કરણા ઉપર બેઠા કાગદ લષ મ્હે પડષેસકાં નહી, ઉભા રેહુણરી વેલા નહી, તરે વાંણીયા સરઢા ઉપર ઐસેને કાગદ લિષણ લાગેા જડે કાગદ પુરા લિષાંણા તત રૈ તે સારે કાગલ દેણા થે સાઇજ ગાંમ આયે સે મારવણી ઇસડો કરહો ચાલે છે, એક ઘડી મે અસી કાસ ધરતી ચાલીયે ઇસી વાત કરતાં તે રાતિ ગઈ પ્રભાત તુઓ સૂરજ ઉગશે પથ વૈણ લાગો: તિસે સમે ઇક ચારણ ઢોલાજીનું સાંમે મિલીયે તિક્ષ્ણ ઉમે રહેને આસીસ દીધી વાત કેહુણે લાગો. ચાપઇ. ઢાલેા દેષે ચારણ કહે, કરહેા દામ્ય દોરે વહે; કેડા અવગુણુ કરહે કીચે, ઉપર ભારિને દાંમણુ દીયો; ૨૦૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ મહેદધિમાટ ] ઢોલા મારવણની કથા એ વાત સેલે સંભલી, વિલ હોય વિમાસે વલી. મેને અભરે સો મેટે પડયો, કુહટ ન છોડી ઉપરે ચડે; ૨૦૧ વાત. લજી કટારી માંહેથી છુરી કહેને બારહટને હાથ દીધી કુહટી છુરીસું વાઢેને પટેલી ઉતરી લે, છુરી લેનારે કહે છે એ બારહટજી બેહી વાના મહેરાજનૈ દીધી છે, ઈતર માહરી સેનાંણી છે, તે રાજ રષાડ જે, પણિ એક હાર સંદેતે થે લે જય વસે ઉંમર મુંબર આવે છે, તિણનું રાજ કહયે એક દૂહા. કરણે જે થલ સંઘીયા, દેહરાને દુરંગ તું ઉંમર સુમરને, કહે મ મારજે તુરંગ; ૨૦૨ ઉંચા ડુંગર વિષમ થલ, સંધ્યા ધુતારોહ કુહર્ટ થકી થલ સંધીયા, ઘોડા મ મારેહ; ૨૩ વાત. બારહટજી થાનું મિલે તરે છે એ હા કહેને છરીને પટેલ સહિ નાંણ દિવાલજ ઈતરી ભુય કરો કુહટીયે, થકે ચાલી છે, હિમે તે છુરીસું કુહટ વાઢી છે. ચારહી પગે ચાલ્યા જાયે છે, થે આપડે કઈ સકે નહી, ઇસ સમાચાર છે ઉમરને કેહ છતરી વાત હેલોજી બારહટણું કહેનૈ ચાલતા હુઆ, દિન બીજે આ તકૅ ચારણનું ઉમર સાથ મિલ્ય, તરે ઉમર ચારણનું કહે છે, કહે ગઢવાજી? મારગમ કેઈ એઠી મિથે હું તો, હું મારાજ સાહિબજી મિલ્યા હું તે; તે મહાને એ વિચળ કિતરી એક મજા છે, મહેતે ઘેર પડે પડેને થાકા કીધા છે, પિણિ આપડે રાક વિના નહી, આપડાં તરે ચારણ બેલીયે, હે રાજેસર માહારાજ થે ઘેડા યુંહી મારે Page #319 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય છે, ઉણુને શાં વિચે બે દિન આંતરે છે, કર પંપીરી પરે ઉડ જાયે છે, ઈતરી વેલા કરહે કહટી સે માનું છુરી દીધી તિણસું કુટવાટી તિકે પટલીને છુરી મેનું દીધી, તિણું વાતરે સેહનાણુ છે, તિકા ચારણ દિષાલી મુષ વચને ઢેલજી સમાચાર દૂહા કાથા તિકે સગલાઈ ચારણ કન્ધા, ઉમર સુંમરે સમાચાર સાંભલ્યાઃ ચપઈ. તે હિતા નરવરગઢ ભણી, તિણ સાથે નારી પદમણ - એહ સદેહેલે કહ્યા, ઊમર મુખ્ય વિષે કરી રહ્યા; ૨૦૪ ચારણ વાત એવી જબકહી, તે સહી નાંણ દીઠા સહી; મારિગ મુંઆ પંચ દ્રહાસ ચારણ વયણે હુઆ નિદાસ; ૨૦૫ તિણહીજ મારિગ પાછા વલે, બીજે ચિત હીયે કલમલે, વલી આયા છે આપણે ગમ, દેશ માહે ગમાડી માંમ;૨૦૬ ઉમર આયે પાછા વલા, વાત સહુ પુંગલ સાંભલી, કુસલે ઢોલે મારૂ નારિ, પિતા નરવરગઢને બારિ, ૨૦૭ દિન તીજે નરવરગઢ ગયા, વાડી માંહિ ઉતારા કીયા, રાજા સુત આ સાંભલી, મન ચિંતન પુગી રેલી: ૨૦૮ વાત, - ઈણ સમે ઘણું આડંબર ગાજતે વાજતે સો કીધે, હેલા મારવણીનું વધાએને માહે લીયા, પછે જાને સાસુ સૂસરારે પગે લાગી, પછે માર્તણુને પગે લાવણી, ભુમરે મહિલાઈત રહણનું દધ, દસ ગાંમ મેટા સવરા દીધા, પચીસ વડારણ દીધી, ઢેલે સગાઈ ભાઈબ ધ પરિવાર્ફે મિલ્યા, માતા પિતારે પગે લાગા, સગલે પરિવાર નગર લેક માતા પિતા મારવણીનૈ દેશેને બહત રાજી હુઆ, પદમણીરો અવતાર Page #320 -------------------------------------------------------------------------- ________________ પછa આ ૨૦% - મહેદધિ - 9] ઢોલા મારવણી કથા. છે, રૂપવંત અપછરા સરીષી છે, સારે ગુણે સહિત છ સંસાર સુષ વિલાસ ભેગવે છે. ચપઇ. હિવે પુંગલ હુંતી ઉજણે, ભાઉ ભાટ લે આયે ઘણે સાથે ઘણા કરવા કેકાણુ, સેજ સુવાસણને મંડાણ ૨૯ સે સવાર લાવા દીયા, કુસલે નરવરગઢ આવીયા, તિહાં સઘલે માંડ ઉજ, સંતવ્યો પરિવારિ આપણે; ૨૧૦ લાગો તાસો બિમણા દીયા, ઈમ સે ભાગ મારવા લીયા, દિનદિન અધિકા કરે પસાવ, આઈ ઢોલા મારૂ દય; ૨૧૧ મારવણ માલવણી બિહે, બેઠી છે ઢેલાજી કહે, મનમે માલવણ કરે માંણ, પપ્પર તણું બેલે વષાણ, ર૧૨ મેટો મહીપતિ માલવ દેસ, સુંદર રમણી સુંદર વેસ, બાંણું સહસ અને એક લાષ, એતા ગામ ભલી પરિભાષ; ૨૧૩ પગ પગ નદીયાંની નિવણ, ઘણે ગરને લેક સુજાણ, સગલે વરસે હેયે સુગાલ, સુપનંતર ન પડે કાલ દુકાલ; ૨૧૪ વાત. માલવણું કહે છે, માલવારા કિસા સિા વષાણુ કી, તેરે ટલેજ કહે છે, હે અસતરી? તેને ધરનારી પબરિયું કરિ પડે છે? તરે માલવણી કૈહણ લાગી, માહારાજ કુંઅર રાજ? સાંભલો મારિવાઠ ધરતી માહા બુરી છે, માણસ બેંચ દ્વારા છે, માલવણી દૂહા કહે છે. દૂહા. બાબા મદઈ મારૂયાં, વલે કુઆરી રહે; હાથ કચેલો સિર ઘડો, સીંચતાહી મરે; ૨૧૫ બાબા મઈ મારૂ, જે ચાહે સયણુંહ, Page #321 -------------------------------------------------------------------------- ________________ કુશલલાસ વિરચિત [આનંદ કાવ્ય કંધિ કુહાડો સિરઘડે, વાસે મઝ થલાહ; ૨૧૬ બાબા બાલ દેસડે, તિહાં પાંણી હંદી તાત, કહર ઉંદે કારણે. પ્રીઉ છેડે અધરાતિ; ૨૧૭ બાબા બાલું દેસડ, જિહાં પાણી ફેએહ, આધી રાતે કુકઓ, ક્યું માણસ મુએહ; ૨૧૮ જીણુ ભંય પંનગ પીવણ, કેર કટાલા રૂપ, આકે કેગે છહડી, હું ભાગે ભુષ; ૨૧૯ પિરણ ઉઢણ કંબલા, સાત પુરસે નીર, આપણુ લેક ઉભપરા, ગાડર છાલી પીર; ૨૨૦ ચાપઈ. અતિ અવગુણ મારૂબ્ય તણ, માલવણ કહીયા અતિ ઘણા; ટેલે વાત સુણી હ રહે, મારવણ પ્રીતમને કહે, ૨૨૧ વાત. લે મારૂને કહે છે. ચાપઇ. કહે મારવણી થાહરે દેસ, કેહવા માણસ કેહ વેસ, વલતી માનવણી વાતાં કહે, પ્રીલ આપે સઘલી પેરિ લહે; રરર દૂહા, મારૂ દેસ ઉપનીયાં, ત્યારે દંત સૂત, સરલી કરજ બચાં હર્યું, પંજન જેહા નેત; રર૩ મારૂ દેસ ઉપનીયાં, સરયું પધરીયાંહ, કડવા બેલન બેલડી (માટુ), મીઠાં બોલણી યાંહ; ૨૨૪ દેસ નિવાણ જલ સજલ, મીંડા બોલા લેય, મારૂ કામણ ધર દિષણ, હરિ દ્દયે તે હેય; ૨૨૫ સૂણિ સુંદર કેતા કહ, મારૂ દેસ વષાણ, Page #322 -------------------------------------------------------------------------- ________________ મહેદધિમે હેલા મારવણીની કથા. મારવણી મિલીયાં પછે, જાણે જનમ પ્રમાણ; ૨૨૬ ઝગડે ભાગે નારીયાં, પ્રીતમ પૂરી સાષ, મારૂ રૂલીયાઈત હુઈ, સુણે પ્રયાકી સાષ; ૨૨૭ ચાપઇ. મેટા મહિલા અને માલીયા, ચિડું પાસે કાચ ઢાલીયા; ગષ અપુરવ ચંદન તણા, રતન જડીત મતી ઝુંબણુ; ૨૨૮ સંક સમે સેલે સિગાર, બે બે રમણી કરે અપાર, રયણ દીપીઉ સાર્થ રમે, સૂ પ્રભાત સાસુ પાય નમઃ ૨૨૯ મારવણીને વારા દેય, વારે એક માલવણ ઘર હોય, કરે વેસ દિન દિન નિતનવલો, ઇંદ્રલેક અપછરજેહવા; ૨૩૦ સુંદર અતિ માલવણી નાર, તેહી નહી મારવણી ઉણહાર, રૂપ દેવ ભાષે સહુ કેય, પરિતષ મારૂ અપછર હોય; ૨૩૧ એક કહે તુઠે કરિતાર, પુછ ગવરિ ઘણું પરકાર, તે મારવણી હેલે મનરૂલી, બે સારીષી જોડી મિલી; ૨૩ર બેડું તણે હુઆ મુત્ર સંતાન, દિન દિન અધિક લડે બહુ માન, મન વંછિત તસ પાયા ભેગ, સુષ સંપતિ સજન સંગ૨૩૩ ગાડા સાત સેનો પરમાણ, દૂહા ચેપઈ જાસ વષાણ, જાદવ રાઉલ શ્રીહરીરાજ, જોડી તાસ કતુહલ કાજ;૨૩૪ સંવત સેલ સત્તર વરષ, આષાતીજ દિવસ મન હરષ, જોડી જેસલમેર મઝાર, વાંચા સુષ પામૈ સંસાર; ૨૩૫ ચતુર સુગણરા મનગડુ ગડે, વાચક કુશલ લાભ ઈમ કહે, રિદ્ધિ વૃદ્ધિ સુષ સંપતિ સદા, સાંભલતાં પામે સંપદા; ૨૩૬ દૂહા, ઢોલા મારૂ વાત સાંભળતાં સુષ ઉપજે, કેહજો સષા પાત, ભાત ભાતનું વરણ; ૨૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય ચતુરાઈ કવિ ચીજ, જે જિણમૈ જૈસી હોયે, મરદાં દેજે મેજ, લાહો ધન જોબન લીયા ૨૩૮ ॥इति श्री ढोला मारवणीरी चौपई वात संपूर्णः ॥ ॥ सकल पंडित शिरोमणि पंडित श्री ५ श्री दर्शनविजयगणि शिष्यः पं। दीपविजयगणि लिषितं । संवत् १८०१ वर्षे आसु सुदि १० वार शुक्रेः लिपिकृतः श्रीकवलायामे । सिंघलराजश्री कल्याणसिंघजीराज्यः चतुर्मासिक कृताः ।। श्रीसुभंपवस्तुः श्री સંવત ૧૯૭૩ના અષાઢ વદ ૧રને દિવસે પન્યાસ શ્રી સિદ્ધિવિજયજી શિષ્ય મુનિરાટ શ્રી રિદ્ધિવિજયજી શિષ્ય મુનિશ્રી ગુરુવર્ય શ્રીસંતવિજયજી શિષ્ય ધર્મવિજયજીયે લષી વાંકાનેર મળે. Page #324 -------------------------------------------------------------------------- ________________ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્વારે, વાચક કુશલલાભ વિરચિત. માધવાનલ કામકુંદલા પાઈ. ના ; તેવા સરસતિ દેવ સરસતિ સુમતિ દાતાર, કાસમીર મુખ મંડણ, બ્રહ્મપુત્રિ કરિ વીણ સેહઈ; મેહન તરવર મંજરી, મુખ મયંક ત્રિહ ભુવન મેહઈ પય પંજ્ય પ્રભુમિ કરી, આણી મનિ આણંદ, સરિસ ચરિત શૃંગાર રસ, પભણિસુ પરમાણંદ; માધવાનલ માધવાનલ રૂપ મકર દવે ચઉહ વિદ્યાધર ચતુર, વિદુર જેમ સુરગુરૂ વિચક્ષણ, નારદ તુંબર ના ગુણ, લય વેસ બત્રીસ લક્ષણ ક્લા બહેતરિ અતિ કુસલ અભિન ઇદ્ર કુમાર સદગુરૂ મુખ જિમ સાંભલાઉ), વિરચિસુ તેહ વિચાર ૨ દેસ પૂરવ દેસ પૂરવ ગંગન કંઠ, તિ નગરે પહેપાવતી. રાજ કરઈ હરિવંસ મંડણ (૧) + “કર વિણા હે' x “ણિી” (૨) + ‘તરૂવર' * ‘તરવરૂ' (૩) ત્રિભુવન્ન' (૪) હે' (૫) + * “સરસ ચરિત્ર' (૬) * “ચવદહ' (૭) * જાણિ (૮) = “નાદિ (૯) ગુણિ' (૧૦) “વેસિ' (૧૧) “બહુતર' (૧ર) * અભિનવ' (૧૩) મુખે" *મુખિ (૧૪) “સંભલી'(૧૫)+ ‘તિહિ' (૧૬) + પુષ્પાવતી’ - ૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત, આનંદ કાવ્ય તસુ ઘરિ પ્રહિત તાસ સુત, માધવાનલ નામ બંભર્ણ કામકંદલા તસુ ઘરણિ, સીલવંત સુપવિત્ત, વિબુધ લેગ જિમ વિલસિયા, તે વર્ણવિહું ચરિ; ૩ ઢાલ ચઉપઈ. પહિલે નાગ લેક પાતાલ, બીજો મૃત્યક સુવિસાલ; - દેવ અસંખ કોડિ તિહાં રહેઇ, સ્વર્ગલેક તે ત્રીજું કહઈ સ્વર્ગલોકનઉ સામી ઈંદ્ર, આણ અખંડ કરઈ આણંદ અતિ સુંદર ઝલકઈ આવાસિક ઝલકઈ જાણે રવિ પરગાસ; ૫ બારહસ્ર રૂદ્ર ઈચ્ચાર, સાત અનીક તણક પરંવાર; અમૃતમય વંછિત આહાર, બાર મેઘ સેવઈ દરબાર; લાખ પUતાલીસ જોયણ જસ, વતકાર ઇદ્ર આવાસ; ચિહું દિસિ ચાર પઉલિ ચઉસાલ, અડનિસિનાઈ અપછર બાલ લાખ બત્રીસ વિમાના ધણી, સભા ઇદ્ર તણી સેહામણી; કાયા સેવન જિમ ઝલહલઈ, રતન જડિત ધરણી તસુ તલઈ, ૮ (૧) + “તારું (૨) +* “વિવિધ' (૩) + વર્ણવું * ભણિસુ ચરિત' (૪) ૪ “પતિનું (૫) xબીજઉં' (૬) + જિહx જિહિ (૭) *‘ર કહે' () ત્રિજે ત્રીજઉ– નું (૯) +* “સ્વામિ' (૧) “અગ્યાર-પરિ (૧૧) +* “મન” (૧૨) = છત્રાકારિત્રકારે (૧૩) “ચારિ' (૧૪) + અરિજ (૧૫) + “વિમાન' (૧૬) “સભા ઈદની' (૧૭) તસ', Page #326 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મે માધવાનલની કથા. દીસઈ નહી કદી અંધાર, ઐરાવણ વાહણે શૃંગાર દેવ સેવ સારઈ નિસ દીસ, નાચઈ નાટક બદ્ધ બત્રીસ, ૯ અગ્ર મહિષી સેહગ સુંદરી, આઠ અપૂરવ અને ઉરી; ચઉસઠિ સહસ અપછરા કોડિ, કરઈ સેવ દિન પ્રતિ કર જોડિ ૧૦ નહીં જરા ભય સગેટ સેગ, નહીં કષ્ટ દુખ દાલિદ રેગ; સકલ કામ મન વંછિત સરઈ, કરઈ રાજ સુરપતિ ઈણ પરઈ ૧૧ એક દિવસ મન ઘર આણંદ, ઇંદ્ર સભા બઈઠઉ છઈ ઈદ્ર અપછર નઈ દીધઉ આદેસ, રચઉ આજ નાટક નઉ વેસ; ૧૨ સંભલિ વચન સજ્યા સિણગાર, વાજઈ પંચ સબદ તિણ વાર; નેવઈ સુરપતિ ધરી જગીસ, માંડ્યાં નાટક બદ્ધ બત્રીસ૧૩ એક તિહાં માહે અભિરામ, અપછર તણ જયંતી નામ * ચંપક વરણ સકેમલ ગાત્ર, પ્રેમ સંપૂતિ નાચઈ પાત્ર: ૧૪ સભા માટે તે અતિહિ અનૂપ, તેહ સમાન નહીં કે રૂપ; તે વર્ણવઈ દેવ સેવિ મિલી, કરિ ચિત્રામ લિખી પૂતલી; ૧૫ ૨ –ને (૧) +* નિશિ– +* નાટિક (૨) ** રાસ – કોડ - તેં –**ક – +4 – 4 *“જ” (૩) + પરે (ક) * દિવસિ (1) * મનિ (૬) ઘરઈ (૭) * સભાઇ --*દ –*નુ-ણિ (૮) +માડિયું *માંડઉંમંડિG (૯) + તણું (૧૦) +qણ (૧૧) પ્રેમ પૂરિત (૧૨) +નાચે (૧૩) માહિ*મહિ–જે (૧૪) * કે' (૧) *સુર Page #327 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કા એ. ઈદ્ર પ્રસંસા શ્રવણે સુણી, કીય ગવ તિણુઈ કામિણ; નિત પ્રતિ અવસરે નાટક તણુઈ, ઈંદ્ર વચન ગવઇ અવગિ@ઈ: ૧૬ નાયા. नासइ जुएण धणं, नासइ रज कुमति मंतीए । अह रूवेण महिला, नासंति गुणाइ गव्येण ॥१७॥ ઉપઈ. એકણિ અવસરિ નાટક સજઈ, અપછર મિલી યંતી ભજઈ; રૂપ તણઉ તિણ આણ્યઉ ગર્વ, શક વચન તિણ લખ્યાં સર્વ ૧૮ (૧) સ્કાઉ –*રિ (૨) ગર્બાિઇ અવગણઈ. (૩) રફત ગુન પર્વ નવરાતિ નાચે રુતિ મંગિતા अति रूपेन महिला, नश्यन्ति गुणादि गर्वेण ॥१७॥ (અર્થ–જુગારથી ધનને નાશ થાય છે, અને ખોટી બુદ્ધિવાળા મંત્રિથી રાજ્યને નાશ થાય છે, તેમજ ઘણા રૂપથી શારિરીક સુંદરતાથી સ્ત્રીને નાશ થાય છે, અને ગર્વથી અભિમાનથી ગુણાદિકને નાશ થાય છે.) () + જિસ (૫) * હસીય જયંતી તિસર (૬) * મનિ આણિઉ (૭) + વયણ તિણિ. Page #328 -------------------------------------------------------------------------- ________________ માધિ . 9] માધવાનલની કથા. છો: * आज्ञाभङ्गा नरेन्द्राणां महतां मानमर्दनम् । पृथक् शय्या च नारीणां अशस्त्रवध उच्यते ॥१९॥ ઉપઇ. નાટક ભંગ કર્યઉ તિણ બાલ, કુએ ઇંદ્ર રૂઠ કિર કાલા તેડાવી પૂછઈ સુરરાજ, નાટક ભંગ કીય૩ કિણ કાજિક ૨૦ તઈ મન માંઈ જાણ્યઉ સહી, નાટક મુજ વિણ હસ્ય ઈ નહીં; કર્યાલ રૂપ તિણ (મદ) મનમાહિ, રૂક્યઉ ઇદ્ર (વા) કર સાહિ; ૨૧ સભા દેવ તવ બળે સહુ, સ્વામી કેપ ન કીજઈ બહુ અસ્ત્ર બ્રાહ્મણ બાલક ગાય, વેદ પુરાણ અવધ કહય, ર૨ ઇણિઇ રૂપ મા કીધઉ આપ, કે ઈંદ્ર તે દીયઉ સરાપ; અંગ હીણ સીલ પાહણ તણી, પ્રિથવી પીડ જે પાપિણી ૨૩ + રાજ્યાશાને ભંગ કરે. મોટાએ અથવા કુલગુરૂ કે ધર્મગુર વા જ્ઞાતિ, સંધ કે કુટુંબમાંના મોટા માણસનું અપમાન કરવું, માન ન રાખવું અને સ્ત્રીની પથારી જુદી કરવી એ હથિયાર વગર વધ કર્યા બરાબર કહેવાય છે. (૧) + * Tori (૨) + # કોઉ તિણિ (૩) + * કપિઉં. (૪) ઠઉ. (૫) નાટિક (૬) *કીલે કિણિ + કીયું. (૭) + + માટે બણિક. ૪ જાણિયું. (૮) + હમેં. હેસિ. (૯) ધરિઉ (૧) . છે તઈ. (૧૧) + * ઉઠવું. (૧૨) + * કરિ. (૧૩) બોલ. - ગાઈ. (૧૪) + *વેદિ પુરાણિ. (૧૫) * કહવાઈ. (૧૬) + આણિઉં. (૧૭) કપિઈ (૧૮) તસ દીઉ. (૧૯) *ઈ. એ Page #329 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય. કર જયંતી કરીય) પ્રણામ, મુજ અપરાધ ખર્મલ તુમ્હ સ્વામિ, વલી ન લેવું તુચ્છ આદેસ, કાઈ છેડાવઉ અપછર વેસ; ૨૪ માથા + नासइ वारण तुसं, नासइ काया कुभोयणे भुत्ते । પો, નાક્ષતિ ગુણાત્રેબ I ર છે. ઉપઇ. દીને હીન અતિ ભાઈ ઘણુઉ, એડ અન્યાય અમલ મુજ તણઉં, ઉં સરાપ અસત્ય ન હેઈ, કદિ છટિસ દિન દાખઉ સઈ૨૬ પહપાવતી નગરીનઈ ઠામ, બ્રહ્મપુત્ર માધવ ઈર્ણ નામિક પરિ રામતિ તુજનઈ પરણિસ્થઈ, તદિ તુજ કાયા અપછર હસ્થઈ૨૭ + नश्यति वातेन तुष, नश्यति काया कुभोजने भुक्ते । कुपुत्रेण च जन्म, (वा) कुकलत्रेण च जन्म । નરન્તિ ગુurrફ જર્જા રહા પવનથી ફોતરાનો નાશ થાય છે અર્થાત ઉડી જાય છે. અથવા પવનથી આકડાનું રૂ ઉડી જાય છે શરીર ખરાબ ભેજન ખાવાથી નાશ પામે છે, ખરાબ પુત્રથી જન્મ નાશ પામે છે અથવા ખરાબ અનાથી જન્મ નાશ પામે છે નકામે થાય છે. તેમ ગર્વ અભિમાનથી ગુણાદિકનો નાશ થાય છે. ૨૫ - (૧) + * કહઈ. (૨) * ખમું. (૩) * સાંમિ. (૪) + અહિં (૫) + * રજાવ. (૬) + + દીણ હીણ. (૭) + : ખમુ. (૮) + તણું. (૯) * ઉ. (૧૦) + + ટિસિ xટિસ. (૧૧) + + દિર્તિ દાખું. (૧૨) * પુજાવતી. + પુપાવત. (૧૩) + + નગર નઈ ઠામિ. (૧૪) + + ઈણિ (૧૫) * પરણસિઈ * પરિણસઈ (૧૬) * હસિઈ. ૪ હાઈ. + હસેં. Page #330 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મા॰ છ માધવાનલની ક્થા. જો. सक्रुज्जल्पन्ति राजानः, सकृज्जल्पन्ति पण्डिताः । सकृत्कन्या प्रदीयन्ते, त्रिण्येतानि सकृत् सकृत् || २०|| ચાપાક ૩ ઈસ્ડ ઈંદ્ર નઉ યઉ સરાપ, પડિલેઈ ભવનઉ લાગઉ પાપ; સ્વર્ગ લોક હૂતિ ખંડ હુડી, સિલા થઈ નઈં ધરણી પડી; ર૯ પુત્તુપાવતી નગરી નઈ તીર, સિલા રૂપ અપછરા સીર; આપણુ કીયઉ કમ્મ ભોગવઈ, અહુકાર ક્લ એહવા હવ; ૩૦ G C દા. ( નામ જયંતી અપછરા, સુરપત તણુઈ સરાપ; સ્વલાક સુખ છડીયા, સિલા સહઈ સંતાપ; + અર્થ:—રાજાએ એક વાર ખેલે છે. તથા પતિ પશુ એકવાર મેલે છે. કન્યા એકજવાર અપાય છે. એ ત્રણે એકજવાર થાય છે તેમ શ્રાપ દીધે! એ દીધા પછી ક્રી શકતા નથી. ૩૧ (૧) + ઇસા * સિ ઇંદ્રનું હુઉ. × એહવા (૨) + * પેલા ભવનું લાગું. × પહિલા ભવના લાગ્યા પાપ (૩) * ધરઇિ (૪) + પુષ્પાવતી નગરને તિરિ. * પુવતી નગરનઈ તીર. (૫) * રૂપિર્ક + રૂપિયે. (૬) + * શરીરિ. (૭) + * આપણુ કીં. (૮) + હવે. (૯) + * નામિ + * તિ - * સરાષિ + ત. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩ વાંચક કુશળલાભ વિચિત, આિનંદ કાવ્ય. કંસાસુર કરવા કરણ, રતિપતિ રાવણ નામ; ગર્વ પ્રમાણ ગમાડીયા, રાજરિદ્ધિ મંડાણ; ૩૨ ઈદ્ર સરપઈ) ઈણ પરઈ, અપછર સિલા અવતાર; સાવધાન મૅન સાંભલઉ, માધવ વિપ્ર વિચાર; ૩૩ ચોપાઈ ઈમાં અવસરિ પર્વત કેલાસ, મહાદેવ વિલસઇ સુખવાસ; બાર વરસ પૂરઉ કરી, ધરાપીડ જાત્રા મનિ ધરી: ૩૪ અતિરિખ ગણુંગણ વહઈ, ગંગાતટિ ઈક વાસઉ રહઈ; પદમાસણ પૂરી નિસદીસ, જેગ નિદ્રા પઉઢયક જગદીસ; ૩પ લિવ લાગીનઈ થંભ્યઉ નાદ, સુખ સંભવઈ અનાહત સાદ; વાસઉ ગગન સૂનિ મન વસઈ, અનિલ બાર સેલહ અભ્યસઈ ૩૬ અહનિસ અરહટ અમલી માલ, ઈસઈ જોગ તે વંચઈ કાલ; ઘણા દિવસે સંજી સરીર, સાધઈ જોગ ગગ નઈ તીર; ૩૭ (૧) +રાણ.- + *ણિ. (૨) + * સિરાપ. સિરાઈ ઈણિ પરિ * સરાવઈ. ૪ પરિ (૩) + *હિવ. (૪) + * ઈણિ – + * સિ (૫) + * પૂરૂ. – *પિઠિ. – + +ણિ -- * એ. – સુ * વાસે વહઈ. - + *નિ. (૬) + * નિશિ. (૭) + પુ િ પુદિઉ. ૪ પઉઠીઉ. – * લય (૮) + થંભીઓ થંભિઉ. (૯) + * વાસુ * વાસ - + *નિ. - *ઈ – + * શિ (૧૦) * સજઈ સમઝઈ સાંગુ વાંદઈ ત્રિણિકાલ – + +સિ – *રિ Page #332 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મો. ૭) માધવાનની કથા એક દિવસ લિવ લાગી તિસાઈ, ચૂકેલ યાન ખિચલ મનિ તિસઈ, ઉમિયા સંગતિ મનસા કરઈ, બારહ વરસી તપ થર હર ૩૮ ચિત ન ટકે બિં, જગ્યઉ ઇસ તિસંઈ ઐબિં અંજલિ ડાવી ગ્રાઉ અસેસ, ઇશ્વર પડયઉ વડઈ અરેસ ૩૯ જ્યઉ બિંદ ધરણિ અસરાલ, તે ફાટ સાતે પાતાલ, ઉચીં જઉ કિમહીં ઉછલઈ, તેઉ સુર ચક સહુ પરજલઈ ૪૦ જઉ કિમહીં જલ અંતરિ ખિસઈ, સાતે સાયર જલ તઉ સુસઈ ઇસઉં વિમાસી નઈ તટિ ફિરઇ, સોહાવંસ જલિ સંચરઈ; ૪૧ સરલ તરલ નડ ઉગ્ય જિહાં, ઇશ્વર આવી જ તિહાં; તિહ નડની કોરીનઈ માહિ, ઘાલ્યઉ બિંદ ઈસ કરિ સાહિ; ૪૨ પછઈ ઈસ આઘઉ સંચરઈ, કરઈ જાત્રા ધરણું તલ ફિરઈ; -- + + સિ. (૧) x લય (૨) + જિસે. * જિસિઈ x જિસઈ. - + કયું x ચુકે. (ક) + ખિસ્યું. * બિસિ૬. ખિો . (૪) + તિસે * તિસિદ. (૫) + x મનસું. * મનસિઉ. – + + વરસા. (૬) x ચુકે. (૭) x છુટે. (૮) * જાગિઉ. (૯) + તિસે. * જિસઈ. * જિસે. – + * ચે. (૧૦) + ગ્રહીયું, * ગ્રહિઉ. (૧૧) + પડ્યું. * પડિલ. - + સિ. (૧૨) + મુજ. * મૂકુ. (૧૩) * 1. (૧૪) સાતાઈ (૧૫) * પાયાલ. (૧૬) – તુ. (૧૭) + * – પરિ x પરિજલૈ. – ઈ. (૧૮) * સાતઈ. – સતિ. (૧૯) + * ઈશું. (૨૦) + + સાતમી (૨૧) * સંવલઈ(૨૨) + * ઉગ્યા. x ઉગી. (૨૩) * જેવાઈ. (૨૪) +નાની નલી કેરિનઈ. (૨૫) + ઘાલ્યું. ક્વાલિઉં. – +તાલ, જ છે Page #333 -------------------------------------------------------------------------- ________________ તા: ક વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય. તે બિંદુ તિણ થાનક રહઈ, ઈર્ષે પ્રસ્તાવ ર્વક તે કહઈ, ૪૦ તે હજ ગંગા વહઈ સાસતી, તિણ તટિ નગરી પુહપાવતી; ગાવિંદ ચંદ કરઈ તિહાં રાજ, સારઈ લેક તણાં વિકાસ, ૪૪ મેટા રાય તણું કુયરી, તેહનઈ સાતસઈ અંતેહરી; પટરાણે રૂદાદે નામ, પ્રેમ સંપૂરિત મનમય ઠામ, તહેને માહિતી સંકરદાસ, રિદ્ધિવત નઈ લીલ વિલાસ; બાર કેડ સેવન ઘન તણી, હય ગય લખમી પિતઈ ઘણી; ૪૬ બીજી પરિ તસુ સઘલા સુખ, પુત્ર નહીં એ માટે દુઃખ; દેવી દેવ મનાવે ઘણા, તે ન દેખઈ મુખ સુત તણા ૪૦ તિણ પરણી રમણી બત્રીસ, ઈ ન પૂજઈ પુત્ર જગીસ સંતતિ વિણ આમણ મણે કરિ ઉપાય ધન ખરચઉ ઘણ; જ૮ ઇસ ઇસી જાણી તતકાલ, તિણ નડમાં નપયઉ બાલ; પુત્ર ભણું મને ઘણુઉ સનેહ, જાણ્યઉ સુત અવતારૂં એહ; ૪૯ . (૧) * તિણિ થાનકી. - * ઈપણ પ્રસ્તાવિ. * ઈણિ. (૨) + હુ * (ઉ. (૩) + * તેજ. – + * તિણિ (૪) + પુષ્પાવતી. પુષ્પાવતી. -- + *મિ – + * મિ. (૫) * તેહનું પુરોહિત. – + + ડી. – x લિખમી. (૬) x + મોટું. * મોટG (૭) મનાવઇ ઘણુ + x ઘણું. (૮) + તેહિ. * તુહિ. (૯) + તણું * તણુઉ (૧૦) + * તિણિ, (૧૧) *પૂગઈ + પૂગે (૧૨) જમણુઉ (૧૩) * કરઈ. (૧૪) * ખરચઈ. (૧૫) + ઘણું * ઘણાં. (૧૬) + + તિસિધ. * ઈસુ ઈસ – + * તિણિ. (૧૭) + + માહી (૧૮)+ નીપનુ - + + નિ (૧૯) + જા. * જાણ્યું. * જાણિ, Page #334 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મે. ૭] માધવાનલની કક્ષા એકરાત્રી પ્રોહિત દુ:ખ ધરી, સુતë સુહિક હરીફ સંભલ પ્રેહિત સંકરદાસ, હું તુ તુજ પૂરું આસ. ૫૦ + अपुत्रस्य गतिर्नास्ति, स्वर्ग नैव च नैव च । तस्मात्पुत्र मुखं दृष्टा, पश्चाद्धर्म समाचरेत् ॥ ५१ ॥ - + + તિ. (૧) + * પુરોહિત. (૨) * સુતઈ. + સુતે. (૩) + સુહણે. * સુહણઈ. (૪) આવિષે. (૫) + + સાંભલિ. - + * પુરોહિ (૬) * તુઠે. પુત્ર વગરનાની નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ કે દેવગતિ એ ચાર ગતિમાંની કેઈ ગતિ થતી નથી અર્થાત મળતી નથી. અને તેને સ્વર્ગ તે નથી જ નથી. અર્થાત એને સ્વર્ગ તો મળતો નથી માટે પુત્રનું મુખ જોઈને પછી ધર્મ આચર. x નોટ –પુત્ર સંતતિ શિવાય ધર્મનું આચરણ ન કરવું અથવા ન થઈ શકે એવું જન શાસ્ત્રકારો કહેતા નથી પરંતુ આ એક લોક પ્રચલિત કથા હોવાથી જન સમાજના વિચારોનું દિગ દર્શન કરાવવાના હેતુથી કર્તાએ આ એક લખે છે. શેકનો રહસ્યાર્થ એ છે કે કોઈ રાજા હોય અને તેને પોતાની ઉત્તરાવસ્થામાં ત્યાગ ધર્મ સ્વીકારી આત્મીક શાંતિ મેળવવાનો વિચાર થાય અને પુત્ર ન હોય તો તેને પિતાના રાજ્ય વ્યવસ્થાપકના અભાવે અટકવું પડે છે અથવા બીજાઓ તેને અટકાવે છે તેવી જ રીતે શેઠ શાહુકારોને પણ પિતાના કુટુંબ દરબાર ધન સંપત્તિ વિગેરેને માટે અથવા મેહથી કેટલીક વખત ત્યાગ ધર્મ તરફ દોરાતાં એ બહાને અટકે છે અને તેની ચિંતામાં પુત્રને માટે તે અનેક પ્રવૃત્તિ જેવીકે એકથી વધારે સ્ત્રી કરવી. દેરા ધામા કરાવવા. બાધા આખડીઓ રાખવી અને પુત્રની આશાએ અ Page #335 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. 1 અપુત્ર યુ ગુ, કિશઃ ગુવારા વાવવા. मूर्खस्य हृदयं शुन्यं, सर्व शुन्यं दरिद्रता ॥ गेहं पितं मसाणं, जत्थ न दीसंति धूलि धूसरच्छायं । उहं त पडं त रडं त, दो तिनी डिंभाई ॥ ५२ ॥ पिय महिला मुह कमलं, बालमुहं धूलि धूसरच्छायं । सामिमुहं सुपसत्रं, तिन्नीवि पुण्णेहिं पार्वति ॥ ५३ ॥ ત્યંત વિષયાસકત થવું, વિગેરેમાં પડી ધર્મ તરફ દુર્લક્ષ કરી પુણ્યપાર્જનના માર્ગથી દૂર રહે છે તેથી તેની ગતિ હલકામાં હલકી થાય છે અને સ્વર્ગ તે પ્રાપ્ત થતું જ નથી અને કદાચ કરે છે તે તેનું મન ઉપરોક્ત વિચારથી ઢીલું રહે છે તે બાબ! બેયથી ચુકે તેવો ઘાટ થઈ એક માર્ગનું સંપૂર્ણ સાધન ન કરી શકે તેવા વિચારોવાળાને માટે પ્રથમ પુત્ર મુખ જોયા પછી ધર્મ આચરવો એ કથન છે. (૧) + * ગુહાર (૨) + +Éત પર પુર જાદ (૩) + # ચામતિ – + * લુ. * સિંગલે. + गृहमपि तत् स्मशानं, यत्र न दृश्यन्ति धूलि धूसर शरिराणि । કિન્તઃ પતન્તઃ સન્ત, ય મા છે પર છે प्रियमहिलामुखकमलं, बालमुखं घूलि धूसर शरिरम् । स्वामिमुखं सुप्रसनं, प्रयोऽपि पुण्यैः प्राप्यन्ते ॥ ५३ ॥ અર્થ:–તે ઘર સ્મશાન તુલ્ય છે કે જ્યાં ઉઠતાં, પડતાં, રતાં, અને ધૂળથી ખરડાએલા શરીરવાળાં બે અથવા ત્રણ બાળકે દેખાતાં નથી; હાથી સ્ત્રીનું કમળ સમાન મુખ, ધૂળથી ખરડાએલા શરીરવાળા બાળકનું મુખ, અત્યંત પ્રસન્ન અર્થાત આનંદીત પતિ=રવામિનું મુખ, આ ત્રણે (મનુષ્યને) પુસવ મેળવાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ માધવાનલની યા. ૪ ૫ C બહા. સિ'ગાલઉ અરૂ ખેલણા, જિષ્ણુ કુલ એક ન હુઇ; ઠામ પુરાણી વાડી જા, દિને દિન મથઈ પાઉ; વૈશ્યાનેહ યાર ધન, કાતી ડંખર છાય; પચ્છિમ પહુર પુતિઘર, જત ન લગઇ વાર; મહાધિ મો. ૭] ગ ૫૪ ૧૫ (૧) + ઉર્. (૨) + ખાણું. * ખિલ્લણૐ. – + * ણ + * લિ. (૩) + * જાઉ. (૪) + * તાસુ. × જાસુ. (૫) + * જિઉં. (૬) + * દિન દિન, (૭) + * મઈ (<) + * જૂઆરિ, (૯) + * પુહર. (૧૦) + * પુત્ત. × જસુ N. ૧૨ * જે કુળમાં શિવડાંવાળા અર્થાત્ બળવાન અને રૂપવાન એક પણ ઉત્પન્ન થયા નથી અથવા હાતા નથી તે કુળ જુની વાડીની સાક પગથી દિવસે દિવસે અર્થાત ઝુમ્મેશાં ચુથાય છે. અર્થાત જુની વાડીની સભાળ રાખનાર કાઇ નહીં હાવાથી લોકો તેમાં ઠેકાણે ઠેકાણે રસ્તાઓ પાડી તેની વાડે અને તેમાંના રવાં સહ્યાં વૃક્ષા વેલા વગેરે ચુથી નાખી નાશ કરે છે તેની માક જેના કુળમાં બળવાનૂ કે રૂપવાન કાઇ હોતા નથી તેનું કુળ મત્સ્યન્યાય પ્રમાણે બીજા કુળના બળવાન અને રૂપવાથી ઠેકાણે ઠેકાણે અપમાનિત થાય છે અર્થાત્ તેને કયાંય ભાર વક્કર પડતા નથી. . > વેશ્યાના સ્નેહ, જીગારિનું ધન, કાર્તિક માસનાં અર્થાત્ શરદ્ ઋતુનાં વાદળાં, ચાયા પહેારની છાંયા અને પુત્ર વગરનાનું ઘર, એ જતાં અર્થાત્ નાશ પામતાં વાર લાગતી નથી. અર્થાત વેશ્યા પૈસાના સ્વાથી સ્નેહ બતાવે છે જ્યારે તે તેને મળવાની આશા રહેતી નથી ત્યારે પેાતાના કત્રિમ સ્નેહને ત્યાગ કરે છે તેથી તે સ્નેકને નાશ પામતાં વાર લાગતી નથી. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય. ચઉપઈ. તિશ વચને પ્રહિત માંગીયલ, પય પ્રણમિ નદન માંગ; હું ઈસર સંકર ત્રિપુરારિ, ઈસુ પુત્ર ગગનઈ પારિ; પ૬ તેને દેજે માધવ નામ, રૂપવંત તે અભિનવ કામિ, સુણી વાત પ્રોહિત હરીયલ, તિતરઈ ઈસ અછત થયઉં, ૫૭ તેડ સુપન નારીનઈ કાઈ, નર નારી હીયડઈ ગગડુઈ પ્રોહિત પ્રભાતિ ગગનઈ તીર, કરવા ગયઉ પવિત્ર સરીર, ૫૮ જુગારી જુગાર રમતાં ધન કમાય છે પણ તે લાભથી વધારે કમાવાની લાલચે વધારેને વધારે જુગાર રમે છે તેથી તેણે મેળવેલું ધન નાશ પામતાં વાર લાગતી નથી. કાર્તિક માસનાં વાદળાં ઘેળાં અને સુશોભિત દેખાવા છતાં સહજ પવન લાગતાં તુરત નાશ પામતાં વાર લાગતી નથી. ચોથા પહેરની છાંયા સૂર્યને અસ્ત ટુંક વખતમાં થતાં નાશ પામતાં વાર લાગતી નથી, પુત્ર વિના ઘર નાશ પામે છે તેનું કારણ પુત્ર શિવાય પત્રાદિક થઈ શકે નહી અને તેથી પતિ પત્નિ મરણ પામતાં તેના ઘરનો નાશ થાય છે તેવો પુત્ર વગરના ઘરને નાશ ચતાં વાર લાગતી નથી. - + *ણિ. (૧) + પુરોહિત. જાગીઉ. (૨) + + ન ફત. (૩) માગીઉ. (૪) * શંકર પ્રતઈ કહઈ. (૫) + દેર્યું * દેસિહં. ૪ દેસિ. (૬) + * તેહનું દેજે. – + * કામ. (૭) * હરખી. (૮) * તેતલઈ ઇસઅદ્રષ્ટી થયું. (૯) * સ્વપ્ન (૧૦) * હીદડ - *રિ. (૧૧) * કરિવા ગયુ. Page #338 -------------------------------------------------------------------------- ________________ મહિમ ૭ માધવાનલની કથાડભ કાજિ ગંગાનઈ કઠિ, જે ખંચાણી નડોંકિક તિસઈ બાલક રાવતે સુ, હુઉં તમાસઉ તે નડ ખઉં, ૫૯ માહે દેખઈ અદ્દભુત બાલ, સુંદર રૂપવંત સુકમલ, તેજઈ સૂરિજ જિમ જડ લઈ, તે લઈ પ્રોહિત નીકલઈ૬૦ આવી સ્ત્રી નઈ સુપયઉં, એહ પુત્ર પરમેસર દાયક કીય વધાવઉ પુત્રહ તણુઉ, ખરેચઉ ગરથ પ્રોહિત અતિ ઘણઉ ૬૧ વસ્તુ કિ(ય)૬ ઉછવ કિ(ય)ઉ ઉચ્છવ હુઉ આણંદ કુટુંબ સહુ સંતોષી (ય)ઉં, નગરમાંહિ ઉછાહ કીધી; રાજા મનિ હરખિત હુઉ માધવાનલ નામ દીધ6; સુંદર અતિ સુકમાલ તનુ, રૂપ મયણ અવતાર; કવિયણ એપને ઈમ કહઈ, જાણે દેવકુમાર; દર ચઉપઈ. અધિક તેજ ઈસસસ્તનું બિંદ, જાણે ઝબકે પાવસિ વીજ, રૂપ અને પમ અ સંભમ કાય, દીઠા સઘલાં આવઈ દાય; ૩ - (૧) + * લેતાં (૨) + તડની (૩) * તસિઈ બાલ એક રોતુ સુણિઉ. + x ડિસેં. તિસઈ. (૪) + + હુ તમાસુ તે ના ખણિઉ. (૫) = મહા. (૬) * તેજિઈ સુરજ (૭) + + પુરોહિત તે લેઈનીસરઈ. (૮) + * આણું (૯) * સંપીઉ. (૧૦) * દીઉ. (૧૧) કઉ (૧૨) * ખરચિઉ.. (૧૩) *+ કીધું. (૧૪) + * થયુ. x થયઉ (૧૫) + દીધુ. (૧૬) * ઉપમા. (૧૭) * + ઈશ્વરનું બીજ. (૧૮) + $ બીજ. (૧૯) * દીવઉ. * દીઠઈ. (૨૦) ૪ દાઈ. 19 હ Page #339 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય. ક્લા બહુતરિ નિત અભ્યસઈ, સરસતિ વદન કમલ તસ્ વસઈ, જાણે લક્ષણ વેદ પુરાણ, પંડિત કેઈ ને મડઈ માણ; ૬૪ બાર વરસ માધવ થયેલ, નગર ગહિરઈ રમવા ગયો, પાંચ સાત બાલક પરિવાર, રમતાં વેલા થઈ અપાર; ૬૫ આવા બાલક ગયા એક્લા, પાહાનની તિહાં દીઠી સિલા, અજી નઈ દીસઈ અનુહારિ, બાલક કહઈ માધવ અવધારિ ૬૬ સામગ્રી અહે લેઈ આવિસ્યાં, એહ સિલાતુજ પરણાવસ્યાં; રામતિ સહી અપૂરવ હેઈ, ઘરે જઈ મત કહિસ્યઉ કેઈ ૬૭ ઈક ન્ડવરાવ ગગાનીર, છેકે પહિરાવૈ કેરે ચીર; ધૂલિ તણા કરિ ઢિગલા ચારિ, કે હા (મ) લેવા આચાર, ૬૮ સિલ સાથે બાંધે છે, તે જાવ, હા અવિહડ ને; અગનિ જગાડિ હોમ વિધિ કરઈ, બાલક વિપ્ર વેદ ઉચ્ચરઈ; ૬૯ (૧) + * નિતુ. – + * લિ. – + સ (૨) + * જાઈ લખ્યણ (૩) * વરસનુ. +નો. (૪) : થયુ + થયો. - + રિ. (૫) + + ગોયરિ. ૪ ગયા . – યુ (૬ થઇય, (૭) + + પાહણની. (૮) + અણુસારિ. (૯) x આવશાં. – + + રિ. – ૪ શાં. (૧૦) * જાઈ ઘર મકહસિઉ. * કહિશો. (૧૧)* નહવાઈ –- *રિ. (૧૨) * એક ૫હિરાવઈ રા. ૪ કેરે. – + * ડિ (૧૩) * કીધઉ. (૧૪) * સિલ સાથ લેઇ બંધિG. (૧૫) વ્ર તુબબિ હું હે. Page #340 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મેં માધવાનની કથા. રામતિ ઈસી બલિકે કરી, માધવ પર સિલ સુંદરી; ટેલે સરાપ રહ્યા તિણ પાસ, અપરછર હું ઊડી આકાસિ; ૭૦ સહિ બાલક નાઠા તિણ વાર, નાસી ગયા તે નગર મઝારિક માધવ પિતાને વાત સવિ કહી, વિહ્મઉ પ્રહિત હોયડે સહ; ૭૧ સકતિ કોઈ વ્યંતર શા કિની, રાક્ષસ સકત્તરિ ડાકિણું; આવી પુત્ર લઈણ નઈ કાજે, માટે કષ્ટ પ્રત્યે એ આજે ૭૨ ખરખ્યા અરથ ગરથ ભંડાર, કીયા મંત્ર યંત્ર ઉપચાર; વડા વડેરા પુણ્ય પ્રમાણિ, પુત્ર ઉગર્યો વડે વિનાણ; ૭૩ ઈદ્ર લેક તે અપછ ગઈ, મિલ્યા દેવ સહુ હરખિત હુઈ, સુખઈ સમાધઈ સુખ ભગવઈ, એક દિવસે અપર ચીતવઈ ૭૪ (૧) * પરણિઉ. (૨) * ટલિઉ. + ટલિઓ. – + + પણ – + * સિ. -- + * રા. -- + * હો. --- + ણિ. – + * રિ – * રી. (૩) * + પુરોહિત પ્રતિ વાત કહી, બીહિનું પુરોહિત હીઅાઈ સહી. (૪) એક કઈ -- ૪ સિ. (૫) * લેયાણિ + લેયણિ – + * જિ. (૬) * કેટલું કષ્ટ કલાઉં છઈ આજ. – + જિ. – + + ધા. (૭) ક વડાં વડેરાં પુણ્ય પ્રમાણ (૮) + * ઉગરિઉ વડ. (૯) x વિશ્વાણિ + વિનાણિ. - + *કિ. –+ xરા (૧૦) + મનિ (૧૧) + થઈ. (૧૨) * સર્વ સામાધિ -- * + સિ Page #341 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. मित्रद्रोही कृतघ्नश्च, ये च विश्वासघातकाः । ते नरा नरकं यान्ति, यावच्चंद्र दिवाकरौ ॥७५॥ મારા, I विरला जाणंति गुणा, विरला पालंति निद्धणा नेहा । विरला पर कज्जकरा, परदुक्खे दुक्खिया विरला ॥ ચઉપઈ. મુજ કીધ માધવ ઉપગાર, તે સાચે મારો ભરતારા ઈમ જાણ તિહાંથી નીકલી, મધ્ય રાતિ માધવનઈ મિલી;૬ માધવ સૂતે ઘર આપણું, અપછર દેખીનઈ ઈમ ભણઈ; કુણ નારી તું કેહઈ કામિ, હું તુજ ઘરણી તું મુજ સામિ; ૭૭ * મિત્રનું ખરાબ કરનાર, ઉપકાર કરનારનો ઘાત કરનાર અર્થાત ઉપકારકને મારી નાખનાર, અને જેઓ વિશ્વાસઘાત કરનાર છે. તે માણસે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પ્રકાશે છે, ત્યાં સુધી નરક પ્રત્યે જાય છે અર્થાત્ નરકે જાય છે. પાઠાંતર:–અને જે વિશ્વાસઘાતક છે આ ત્રણે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય હયાત છે ત્યાં સુધી નરકે જાય છે. (૧) + * ચશ્વવિશ્વાસઘાત: . (૨) + * ના. (૩) * કીધe. -- + તેહ (૪) * માહરૂ સાચવું. (૫) ક નકલ. – ત્રિ. (૬) * મિલઈ. – * તુ. – + રિ. (૭) કહે – + * વા. Page #342 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ ૦ ૭ માધવાનની કથા. હું પરણી તઈ ગંગે નઇ તીર, પામ્ય અપછી તેણે સરીર; હિવ અપછર અવિહડ નેડ, નિઈ કદી ન દાખું છે; ૭૮ રખે વાત તું કેહનઇ કહઈ, ઈણ વાતઈ માધવ ગહગઈ, છાના વંછિત વિલસઈ ભેગ, સારીખને મિલ્ય સંજોગ; ૭૯ P. देवाण वरं सिद्वाण दंसणं, गुरु नरिंद सम्माणम् । गयभूमि नहध्व्वं, पामिज्जइ पुण्णरेहाई ॥८॥ દૂહા, 1 “માગ્યાં ન મિલઈચાર, પૂરવપૂરાદત્તવિણ; વિદ્યા નઈ વરનારિ, સર્પ ગેહ સરીર સુખ; ૧ ચેપઈ. આવઈ અપછર દિન પ્રતિરાતિ, ઘરમાંહે નવિ જાણુઈ વાત; માય તાય સંત દીઠ દેહ, સહી કિહાં કણિ બધે એહ; ૮૧ (૧) * ગંગાતીરિ (૨) * પામિઉં. + પામ્યુ. (૩) * તણ, + તણું. (૪) + * હિવ આપી છઈ. (૫) + * નિશ્ચિત કરી. (૬) * કહિનઈ. – + ણિ. – *તિ. – * નુ (૭) મલિઉં. ૪ મિલિઉં. (૮) * શ્વનદું – *હિ. (૯) x કે જાણુઈ ઘરમહિ વાત. (૧૦) * દીઠઉ સુત, (૧૧) * લુબધુ, * લુબધઉં. । देवानां वरं सिद्धानां दर्शनं, गुरु नरेन्द्र सन्मानम् । गता भूमि नष्ट द्रव्यं, प्राप्यते पुण्य रेखाभिः ॥८॥ અર્થ:-દેવનું વરદાન, સિદ્ધ પુરૂષોનાં દર્શન, ગુરૂ અને રાજા તરફથી સન્માન ગએલી જમીન, તથા નાશ થએલું ધન પુણ્યરેખા વડે પમાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય મંડ પ્રોહિત આવાસ, એક થંભ ઉંચે આકાસ જા પુત્ર ઈહાં કિણિ રહઈ, સ્ત્રીયઈ પચે નવિ સહઈ, ૮૨ સાતભૂમિ મંદિર ઊપરઈ, પરિઘલ કામ મન વંછિત સરઈ; સામહે સુખી થયે મયંક, અપછી આવઈ તિહાં નિસંક, ૮૩ સુખ સેજ પિઢઈ નિસદીસ. જાણે કરે તૂઠે જગદીશ; અપછર સાથિ ભેગ ભેગવઈ નિત સારીખ મેલા હુવઈ: ૮૪ નાથા + हंसा रज्जति सरे, भमरा रजति केतकिकुसुमे । चंदणवणे भुयंगा, सरिसा सरिसेहिं रजति ॥८५॥ (૧) * મંડાવિÉ. + મંડાવ્યું. (૨) ઉંચઉં + ઉચો - * સિ. (૩) * જાણિઉ. ૪ + જાણ્યું. – * ક. (૪) * તુત્રી પરિચઉં. (૫) + + સંસહઈ. ૪ સંસહી. (૬) * સાતમું સુખીલ થયું. X સાહુઉ. + સાહ. – જિ. -- * પુ. -- * સિ. (૭) * કરિ તૂઠઉ. (૮) * સાથિઈ. – ૨ તુ. + હૃા: ત્તિ , અમરાઃ ઊંન્તિ લેતા કુસુમે ચંદ્રનને મુકજા, સદા સદઃ કાન્તિ અર્થ:–હંસો માનસરોવરમાં રાગવાળા થાય છે. ભમરાઓ કેવડાના પુલમાં રાગવાળા થાય છે, સર્ષો સુખડના વનમાં રાગવાળા થાય છે, તેમ સરખે સરખાઓમાં રાગવાળા થાય છે. અર્થાત્ સમાનરૂપ ગુણ અને સ્વભાવવાળાઓમાં રાગ થાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો. ૭] માધવાનલની કથા. *अहिनव सुरयारंभे, जं सुक्खं होइ पढममहिलाणम् । नवरस विलासहासं, जाणइ हीययं ण जंपइ जीहा ॥८६॥ ચોપાઈ મોટા બ્રાહ્મણ તણી કુંયરી પ્રોહિત નઈ ઘઈ આદર કરી; કરાં નાતરે પૂછઈ તાત, માધવ તેહ ન માનઈ વાત; ૮૭ એક દિવસ દિન ઉગઇ જિસઈ, અપછર જાવા લાગી તિસઈ, છેહ ઝીલી માધવ ઈમ કઈ, તાહેરે વિય મન મુજ કહે; ૮૮ *अभिनवसुरतारम्भे, यत् सौख्यं भवति प्रथमम् () મદિનાન્T नवरसविलासहास्यं, जानाति हृदयं न जल्पति जीवा॥८६॥ અથઃ–પહેલ વહેલા નવીન કામભોગની શરૂઆતમાં નવરસના વિલાસ અને હાસ્યનું જે સુખ પ્રઢ અર્થાત્ મધ્યમ વયવાળી સ્ત્રીઓને થાય છે તે હૃદય જાણે છે પરંતુ જીભ કહેતી નથી અર્થાત્ જીભથી કહી શકાતું નથી. નોટ- શૂર હાથ રાઇ, ઔદ્ર વીર માન: बीभत्सादभुत संज्ञौ चेत्यष्टौ, नाट्ये रसाः स्मृताः ॥१॥ વ્ય કાશ. અથ–શુંગારસ, હાસ્યરસ, કરૂણારસ, રોદ્ર (ભયંકર) રસ, વીર રસ, ભયાનકરસ, બિભત્સરસ, અદ્દભૂતરસ એ આઠ સે નાટકમાં કહેલા છે. નવમે શાંતરસ. ૧. (૧) * ઢ. (૨) * બ્રાહ્મણની. – + ૪ અ. -- * દિ. – + ર્યા (૩) + *માત. – + * સિ. (૪) * ઉગિઉ. જિસિઈ + ઉમે જિસે. (૫) *તિસિઈ + તિસે (૬) * તાહરઈ વિરહઈ મયણ મુઝદહઈ. (૭) x વિરહી. – + * હો. વિલાસ અને પહેલ વહેલા અતિ દર Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. અપછર કહUરે માહે અયાણ, જાવા દે ક કરઈ પરાણ દિન પ્રતિ આવિસ હુ રાતિ, વિણસત્યે દિન રહેતાં વાતઃ ૮૯ ઘણી વાર તે દિન પ્રતિ રહઈ, યે સઘલ પર લહઈ; જઈ કહઈ ઈંદ્ર નઈ વાત, અપછર લાગી નર સંઘાત, ૯૦ સુણી વાત રીસોણે જિસઈ, તેડાવી તે અપછર તિસઈ; અજ નહી તેનૂ લાજ, મનુષ લોકિ જાયે કણ કાજિક ૯૧ ન ભલી જેઠ માસની લાઈ, ન ભલી જે સ્ત્રી પરઘર જાઈ; ન ભલઉ અતિઉર પઇસાર, ન ભલઉ બિહુ તણે ભરતાર, ૯૨ મિલ્યા દેવ સુરપતિ વીનવઈ, બગસે ગુને ન જસી હિવે, તિલા ઈક દિને વસ તે રહી, તિતલે વિરહ વ્યાકુલી થઈ, a કુહા, લાગે ચિત્ત સુજાણનું, વરજઈ લેક અયાણ; તિહસુ કિડઉ રૂસણે, જિણનું જીવન પ્રાણ; ૪ (૧) * દિઇ મેઝ મ કરિસિ + દઈ મુઝ મ કરિ. (૨) નિતનિત પ્રતિ. – * સુ.– *સિઈ. (૩) * + એક દિવસ સઘલી પરિ. (૪) x સુરપહિ. – *તિ (૫) * રીસાણુઉ જિસિઈ +જિસે. (૬) હજી નહીરે નુહનઈલાજ. ૪ અજ નહી જઈ તે નઈ વાજ. - * ઈ – + + કુ. – * + લી. – ૪ ૪ સુ. (૭) + + ગન, (૮) * + નજાસિઇ હવઈ. – * કે – એક (૯) + દિવસ. (૧૦) * તેતલઈ. (૧૧) * વ્યાકલ. ૪ + વિયાપતિ. *ગુ (૧૨) * સુજાણસિઉં - * ગ. (૧૩) * તેહસિકંઠા કીમ સરઈ. ૪ ત્યાં તો. બિ કિમ ચરઈ (૧૪) * + જેહસિઉ જીવ પરાણ. Page #346 -------------------------------------------------------------------------- ________________ મહાદધિ ! માધવાનની કથા. ૨૩ ખિણ રાચી ખિણ વિરચિયઈ જાસું મન વિણ નેહ, તેહસું કહે રૂસણે, જિણહસું થાઢી દેવ; * સાલંકાર સુલક્ષણી, સરસી છદા ઈત્તિ, અણઆવતી તનું દહઈ, ગાહા મહિલા મિત્ત. ૯૬ ચોપાઈ. માઘવ દિન પ્રતિ જેવઈ વાટ, અપછર નાવઈ મન ઉચાટ; એક દિવસ આવી નઈ મિલી, બિહું જનની મન પૂગીરલી. ૯૭ – *ણિ. (૧) * વિરચીઈ. (૨) * જાસિકં. (૩) * તેહસિઉં કેહાસણ. (૪) *જેહસુ ઘાઠી. (૫) + સુલખણ. - + * સા. – + * . (૬) * મન + એ. (૭) * + મિહેલા (૮) + + નિત. – + *નિ. – * + નિ. – + * રૂ. * આ દુહાના બે અર્થ થાય છે તે નિચે પ્રમાણે છે – હે મિત્ર ! અલંકાર સહિત, સારા લક્ષણોવાળી, સરસ છંદવાળી એ પ્રમાણેની ગાથા નથી આવતી અર્થાત નથી આવડતી તો શરીર અથવા મનને બાળે છે. હે મિત્ર ! સુંદર આભૂષણો સહિત અર્થાત સુંદર ઘરાણાંઓથી શોભતી, સારા લક્ષણવાળી, અને સમાન રીતે ચાહનારી અર્થાત્ જેવી રીતે અને જેટલા પ્રેમથી પુરૂષ ચાહતો હોય તેવી રીતે અને તેટલા પ્રેમથી ચાહનારી અથવા સરસી એટલે દરેક બાબતમાં રસ અર્થાત આનંદ લેનારી અને ઈચ્છાઓવાળી એટલે સમાન ઈચ્છાવાળી પુરૂષનો જે મરછ તેજ મરજી ઈચ્છા ધરાવનાર એવી સ્ત્રી નથી આવતી અર્થાત નથી મળતી તે તે શરીર અથવા મનને બાળે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. પૂછઈ માધવ કહઈ વૃત્તત, કિમ આવી હું સંભલ મંત; આગઈ ઈ સરાપી હુંતી, આવી ન સકું તિણ બીહતી. ૯૮ મહાX माकुवइ चंदवयणी, तुह रसरंगेण पुरियं हिययम् । अनाह दिट्रिपुष्ट्रि, पाविजइ पुण्णरहाए ॥ ९९ ॥ नारीनेहविलुद्धो, अप्पाणं खिवइ संकिलेसम्मि । कमलिणी मज्झेभमरो मरेइ न हु कत्तए पत्तम् ॥ १०० ।। (૧) + * આવું તું સંભલિ. (૨) ઇઈિ. – + * હ. – + * છુિં. (૩) + * . x मा कुप्यस्व चन्द्रवदनी, त्वद्रसरंगेन पूरितं हृदयम् । અનાથ છિપુરં, પ્રાથતે પુરવાર नारी स्नेह विलुब्धः, आत्मानं क्षिपति संक्लेशे । कमलिनी मध्ये भ्रमरः म्रीयते न खलु कंतते पत्रम् ॥१०॥ અર્થ: હે ચંદ્ર સમાન મુખવાળી, તું કોધ કરીશ નહી તારા રસરંગથી હદય ભરેલું છે તથા અનાથ દષ્ટિપુટ પુણ્ય રેખાથી પમાય છે અર્થાત્ પ્રેમપાત્ર માણસના વિયોગે અથવા તેના વિના બીજે હદયને, મનને શાંતિ મળતી નથી અને નેત્રોને પણ આનંદ થતો નથી. તેથી તે અશણ હોઈ તેને અનાથ વિશેષણ યોજ્યું છે એટલાજ માટે જ્યારે પ્રિતિપાત્ર મનુષ્યનાં દષ્ટિપુટો પરસ્પર મળે છે અર્થાત એક બીજાઓ એક બીજાને જુએ છે ત્યારે આનંદ થાય છે એટલાજ માટે તે પુયરેખાથી પમાય છે. અર્થાત આજે મારા પુણ્યોદયથી મારા નેત્રથી મેં તેને જોઈ તેથી મને અત્યંત આનંદ થયો અને નેત્રે સનાથ અર્થાત ધણીવાળાં થયાં (ત્રીના સ્નેહમાં લોભાએ માનવ Page #348 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો॰ માધવાનલની કથા. ચોપાઇ. સાચઉ નેહ જાણું તુમ્હ સામ, જે આસિ તૂં માઠામિ; મન લાગો માધવ ન રહાઇ, નિત છાના અપછર ઘર જાઇ; ૧૦૧ ઈંદ્ર લાગ અપછર સર્નંગ, માધવ વિલસઇ વાંછિત ભાગ; એક દિવસ નાટક આદેસ, હુએ પછર પડ્યો અેસ. ૧૦૨ ભમરા રૂપે માધવ તે કીયે, કુચ વિચિ છાને રાખીયે; વિવિધ પ્રકારઇ નાટક કરઇ, કુચ વિચ મન પ્રીતમ સભરઇ. ૧૦૩ જોવઇ ઇંદ્રસભા સુર મિલી, નાચઇ પ્રેમ પાત્ર પૂતલી; વાજઇ તંત્રી વીણું રસાલ, ખંત્રીસે મિલી અપ૭ર ખાલ. ૧૦૪ પેાતાના આત્માને કલેશમાં નાખે છે જેમકે કમલિની અર્થાત્ ચંદ્રના અસ્ત થતાં ખીડાઇ જતી કુમુદીનીમાં ગધલુબ્ધ ભ્રમર ( ભમરા ) પુરાય છે ત્યારે તે નિશ્ચયે મરે છે પરન્તુ પાંદડાને કાતરતા નથી અર્થાત પત્ર કાપી બહાર નિકળવાને મા કરતા નથી તેવી રીતે સ્ત્રીના સ્નેહમાં લાભાએલા મનુષ્ય તેના વિયેાગે દુખી થાય છે અથવા મરે છે પરન્તુ સ્નેહને લાભ છેાડતા નથી. 4 (૧) * C *તુ. - * + રિ. + * કિ. (૪) * હુઉં. ( ૫ ) + * * ઉ. (૬) * કંચૂ વિચ છાનુ * ટ. (૭) કંચુ વચિ પ્રીતમ સભરઇ. * + તતિ વેણિસર તાલ. (૧૦) * બત્રીસ. * + ગુ. •+ * ટિ. * પિ. - ی - જાણિä તુઝ. (૨) × જો. (૩) * આવઉ પ્રીય માહરઇ. + * યા. - + સિ. અપછા પડી અસિ રાખી. * રિ. (૮) × જેવા. (૯) ૧૫ - Page #349 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. આ મેડઈ અંગનઈ તેડઈ તાલ, મને કંઈ અપછર તતકાલ; મતિ ચંપાવઈ કુચ પ્રિયસંગિ, તિણ નાચતાં ખાંચઈ અંગિ. ૧૫ ઇંદ્રાફિક સુર સગલા કહઈ, કિણ કારણિ અપછર લડ બહઈ; જાન પ્રમાણે જેવઈ જામ, ભમરા રૂપ નર દીઠ તા. ૧૦૬ ઈદે સગલી જાણી વાત, સ્વર્ગ લેક નર આ ઘાત; દેવ ભેગએ ત્રિપતી નહી, નિર્ગુણ નરસું લાગી રહી, ૧૦૦ એ મે કીધે દોસી, વલી ઈ તણુઈ મન વસિયઉ કેપ; અપર ગઈ ઘર આપણઈ, પ્રિય મૂક ધરિ પ્રોહિત તેણે ૧૦૮ ઈક સભા બીજઈ દિનિ મિલી, તેડી અપછી વિરડું વ્યાકુલી; કર્થઉ ઈદ્ર રીસઈ ઘડહેaઉં, જાણે વિશ્વાનર વૃત પદ્યઉં૧૦૯ દેવતણા તું વિલસઈ ભેગ, સ્વર્ગ લેકના સુખ સંજોગ, ત ઉહત્રિપતિન હઈ જતણી, મનુષલોકિ જાયઈ નર ભણી; ૧૧૦ (૧) + + મનિસંકઈ. (૨) + મત ચંપાઈ કુચ પ્રાસંગિ. (૩) * તણિ સંકતી અંચઈ અંગ. – * 9. – + * ણિ (૪) * પ્રમાણિ. - * + પિ. (૫) * દીઠઉ. (૬) - * ઈકિઈ જાણી સાલી વાત. (૭) * કિ નર આણિઉ ઘાતિ. (૮) x ભોગીએ. (૯) * નિગુણુ નરસિ૬. (૧૦) * દેખઉ મેટઉ કીધઉ દેસ. (૧૧) ઇંદ્રમનિ વસિરસ. (૧૨) * પ્રી મૂકિઉ. * મુકયું. (૧૩) * તણઈ. (૧૪) *વિરહાકુલી. (૧૫) *કુપિ x કપિઉ. – *સિ (૧૬) * હાઈ (૧૭) * વૈશ્વાભર. (૧૮) * પડઈ. (૧૯) * તુહિઈ. (૨૦) * નહી (૨૧) * જાઈ. २१ Page #350 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મિ.] માધવાનલની કપા. આવ્ય ઉદય ભવન્તરિ પાપ, સઈ મુખિ ઈંદ્ર દૌ સરાપ: જાઈ વેશ્યા પેટે અવતાર, ડઈ ભેગ ઘણા દુખ ભાર ૧૧૧ તે અપછરા તિહાંથી ચવી, હિવઈ વાત હાલિસૂઈ નવી; કામાવતી નગરીનઈ પાસિ, કામાગણિકા ઉરિ અવતાર. ૧૧૨ તેહનઈ પેટિ પુત્રિક વસી, રૂપવંત હુઈ રંભા જિસી; આઠ વરસની હુઈ જિસઈ, ણાટક કલા ગીત અભ્યસઈ; ૧૧૩ તિહને કામકંદલા નામ, રૂપે લિખી જાણે ચિત્રામ, સિખઈ ભરડ પિંગલ સંગીત, ગીત ગાવઈ કિનર સુરવરગીત. ૧૧૪ અનુક્રમિ વેશ્યા જેવી ચઢી, જાણે મને નીર વાવડી; ચઉસઠ કલા અંગિતસુ વસઈ, દઈ તેજ રૂપ તન ખિસઈ. ૧૧૫ સીખી તિહાં કામકલા, સખી સઘલી નાટક કલા; માધવ મિલે હિવ સંબંધ, કવિયણ બલઈ કથા પ્રબંધ. ૧૬ (૧) * આવિર્ષ – * ૨. (૨) * મુખઈ. (૩) દીઉ. * દીધા (૪) * જા. – * ટિ. ૪ પટઈ. – ગિ. – * રે. (૫) * અનઈ હિવ વાત હાલે સિઈ. (૬) * નગરી મઝીરિ. – * ગુ. (૭) * ઉઅરિ. ૪ ઉયર. – *રિ. (૮) નાટિક ગીત કલા. – * + નું. – ++પિ. (૯) * લખિG. (૧૦) * + ગાઈ કિનર સ્વરિ સુરગીત. (૧૧) + + વૈવનિ ચડી. – * ણ. (૧૨) * દીઠ રૂપિ તેજિ. (૧૩) + સુખિઈ તિહા ઈ. (૧૪) * x ચચઠિ. - * ટિ. (૧૫) * માધવાનલનુ. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વાચક કુશલલાભ વિરચિત, આનંદ કાવ્ય. માધવ મનમાહિ સોઈ ઘણું, પંથ નિહાલે અપછી તણ તેણુઈ વિરડઈ ઘણે દુખ થયે, દેખે દેવ કિસુંએ કીયે. ૧૧૭ અપછર કિહાં કિહાં સુખ સેજ, હરખ કિહાં મનવાંછિત હેજ; માધવ ગુરઈ સભારિ સંભારિ, જાણે સુહિણઉ હુઉ વિચારઃ ૧૧૮ ઘણા દીહ લગિ જોઈ વાટ, અપછર ના મને ઊચારિક છાંડી નીંદ અન્નનઈ નીર, દીસઈ માધવ દુઃખ સરીર. ૧૧ દૂહા. ખિણ રેવઈ ખિણ વિલવઈ, નિય આવાસ વઈડ; વિરહિણિ દીઠી નાહ વિણ, ધન વિણ નાહ મ દિ; ૨૦ I “ મન મંજૂષા ગુણ રતન, ચુપકર દીધી તાલ; કે સગુણ મિલઈ તે ખેલીયઈ, કું સીવચન રસાલ. ૧ ” ચોપાઈ. માતપિતા ઘણે દુખ ધરઇ, પૂછ પુત્ર વાત નવિ કહઇ; કેઈ ન જાણુઈ કારણ એહ, દીસઈ માધવ દુર્બલ દેહ. ૧૨૧ (૧) * ઘણઉ. + ઘણું. (૨) * નિહાલઈ. + નિહાલે. (૩) * તણુઉં. + તણું. – * ન. (૪) * ઘણુઉ. + ઘણું. (૫) * થયું. * થયઉં, (૬) * દેખઉદેવ કિસિફ એ હુઉ. + દેખુ દેવ કિસિયું એ હૂવું. – ૪ ખિ. (૭) – માધવ મનિ ઝુરઈ સંભાર. (૮) + * સુહણ. - + એ. – + * નિ. – * + ૮. (૯) – + * ઈડી. – * + ખી. – * રિ. – *ણિ – ૪ સિ. – બ. (૧૦) * + પણિ ધણિ વિષ્ણુ નાહ ન દીઠ. (૧૧) * ઘઉં x માતા ઘણુઉ દુઃખ મનિ ધરઈ. (૧૨) * પછિ8. * પુછઈ. + પુછ્યું. (૧૩) * કરઈ. (૧૪) * તેહ. ૧ ૩ Page #352 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મેળ] માધવાનલની કથા. - ૨ પછઈ પુરોહિત કરઈ ઉછાહ, માધવ તણુંક ક વીવાહ; ખરચા અરથ ગરથ ભંડાર, પરિણાં મંગલ કર ચાર; ૧૨૨ માધવ પરણે રહઈ આવાસિ વિલસઈ વંછિત ભોગ વિલાસ જણઈ પિતા કિશુઈ પ્રકારિ, સાહઇ પુત્ર સયલ ઘર ભાર. ૧૨૩ તઉ ચંતા છેડા મન તણી, લે મેલા રાજા ભણી; સાથે લેઈ પૂજા પરવાર, દિનપ્રતિ જાયઈ રાજદુવારિ. ૧૨૪ ગોવિંદચંદ રાજનઈ ઘરે, માધવાનલ દેહરાસર કરાઈ કેસર ચંદણ પૂજઈ દેવ, ફૂલ પગર નિત સારઈ સેવ. ૧૨૫ માધવ જિહાં નગર માંહિ ફિરઈ, દેખઈ તે નારી મન હરઈ; જિમ સંભલઈ માધવને નામ, તિમ ધાવઈ મૂકે ઘર કામ. ૧૨૬ સેરી માટે જે સાંભલઈ, ઘર મૂકીનઈ પૂઇ ફિઈ, ઘરના સ્વામિ પાસે ઘણું, સહિજ ન છો સ્ત્રી આપણી. ૧૨૭ (૧) કરિઉ. + કવુિં. (૨) * તણુ કઉં. (૩) * પરણવિષે કરિ મંગલ ચેરિ. (૪) * પરણિઉં. – * સિ. (૫) + સાહે. – + ચિં. (૬) 5 + છJ. (૭) ઝા મેલવીઉ. (૮) * સાથિઈ લે પૂજા પરિવાર. – + * ય, (૯) 4 ઘરિઇ – + * ન. - + - જે. (૧૦) માધવ નામ. (૧૧) *તિમ ધાઈ મૂકી ઘર કામ. – + ધાયે. (૧૨) ક માહિ જાતુ ૪ જાઉ ત૬. (જાતઉ.) (૧૩) * પુલઈ. (૧૪) : વારઈ ધણીં * વાલ, (૧૫) ઈડઈ સ્ત્રી આપણુઉ. +આપણું. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વાચક્ર કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. અધ ધવરાયા મૂ'કઈ ખાલ, સૂનઉ ઘર છંડઈ તતકાલ; જિષ્ણુ મારગ માધવ સ ંચરે, વિકલ થઇ નઇ કેડઇ ફિઇ; ૧૨૮ મિલિ મેલાવા પહુતા રાજ, પૂછે રાય કહો કુણુ કાજ. G સાંભલિ ગાવિંદચંદ નરેસ, અે છડિસ્ય તુમ્હારા કેસ. ૧૨૯ ણિ દુઢળ્યા સતાવ્યા આજ, વો સુખી થે' માહુરઇ રાજ; વલતા ડૈઈ મહાજગુ વાત, સાંભલ રાજા જગ વિખ્યાત. ૧૩૦ માધવાનલ રૂપ” નર નિર, સઘલી ફઇ છડિ ઘરબાર, ઘણા વિણાસ અટ્ઠ ઘરિ હુએ, કઇ કાઢઉ કઇ ઘઉં અઠ્ઠો. ૧૩ પ્યા રાઉ મન આણ્યા રાસ, એ સઘલા માધવને દોસ; ના મહાજગુ રિ આપણુઇ, રાજા માધવ તેડી ભણઇ. ૧૩૨ * શિ. * (૧) * ધવરાવિ, × ધવરાવ્યાં. + યું. (૨) + સુનું × સુનાં ગિ (૩) * સંચરઈ. (૪) * થઇ સ્ત્રી કે ડિઇ. (૫) * + મહાજન પુતુરાજિ. (૬) * પુષ્ઠ રાય કહે કણિ કાજ. * + સ. (૭) * અમ્હે ડિસિ તાહાર. × છાંડેશાં તુહનુ. + ડિતું. - * + ચિ. – + * પ્યા. (૮) * વસઉ સુખી થાઉ માહરઇરાજિ. + વસુ * + તુ + * ન. (૯) * + સંભલિ. (૧૦) * રૂપિઇ. + રૂપિયે. +* ર. (૧૧) * ઘણા વિાસ અન્હા ધરિ હુઉ. (૧૨) * દિલ અમ્હે દૂ. (૧૩) * પિ રાયન આહુિ. (૧૪) * સત્રલઉ - * તુ. – * + યું. – ત. - - - Page #354 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મે. માધવાનની કથા. ૩૧ જિકા જ્યા માધવ તુજ પાસિ, તે મુજે આગઈ વિદ્યા પ્રકાસિ; માધવ મનમઈ કરઈ અંદસ, સહી હુ પિસુહુઉં પરસ. ૧૩૩ गाथा* तं नत्थि घरं तं नत्थि, देउलं राउलं च तं नत्थि । जत्थ अकारणकुविया, दो तिनि खला न दीसंति ॥१३४॥ ન વિના પાસવાન, દુર્જનઃ રિતુ . काकः सर्व रसान्भुक्ते, विना मेध्यं न तृप्यति ॥१३५॥ (૧) + * જે કાંઈ. (૨) * + તે તું મુજ આમલિ પરકાસિ. (૩) + * માંહિ. (૪) + + ઉ પિસુણાં (૫) ૪ (૬) * જી. * तन्नास्ति गृहं तन्नास्ति, देवकुलं राजकुलं च तन्नास्ति । यत्र अकारण कुपिताः, द्वौ त्रयः खला न दृश्यन्ति ॥१३४॥ અર્થ-તે કોઈ ઘર નથી, તે કેાઈ દેવાલય નથી, તે કોઈ રાજ. કુલ નથી. કે જ્યાં કારણ વિના કપાએલા ચીડાએલા બે ત્રણ લુચ્ચાઓ દેખાતા નથી; * અર્થ:-દુજન મનુષ્ય નિદા વિના સંતોષ પામતો નથી. જેમ કાગડો સર્વ પ્રકારની રસોઈ ખાય છે પણ વિષ્ટા વિના તે ધરાતો નથી, સંતુષ્ટ થતું નથી. ૧૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. *परपरिवाद मुकः, परनारीवक्त्रविक्षणेश्वधः । पंगुः परधनहरणे, स जयति लोके महापुरुषः ॥१३६।। ચોપાઈ. માધવ çઈ સુણે નરનાડુ, કલા રૂપ છઈ જે મુજ માંહિ; સાહસવંત ન ભાખઈ દીન સભા માહે અણને વણ. ૧૩૭ કર ગ્રહિ વિણ અલાપઈ નાદ, સૂધા કિન્નર મધુર રસ નાદ; રાજા નિરખી આદર કરી, સુણઈ સાત સઈ અને ઉરી. ૧૩૮ ગીત સંગીત ભરતને જાણ પરિઠઈ સાતે સ્વર પ્રમાણ; ખડગ રિષભ ભાઈ ગંધાર, મધ્ય નિષાદિત પંચમસાર, ૧૩૯ *સાત સ્વર ષટરાગ વિશાલ, મેલિ બત્રીસ રાગિણી બાલ; ચઉરાસી શ્રુતિ તણા પ્રકારિ, ગ્રામ અઢારહ તણા વિચાર. ૧૪૦ તંત્રી તાલ મંત્ર નઈ ઘેર, કેમલ સર કર ઘાત કર; રૂપવંત સુલલિત ગીત, વિધ્ય સાતસઈ નારી ચીત. ૧૪૧ *પારકાની નિંદા કરવામાં મુંગે હય, પારકી સ્ત્રીનું મુખ જોવામાં આંધળો હોય, પારકું ધન લઈ લેવામાં પાંગળ હોય, તે મહાપુરૂષ જગતમાં જય પામે છે, ૧૩૬ (૧) * સુણ ઉતર નાહ, - ણ. (૨) એક અણુવઈ. – + * રિ. (૩) * + સુધા મધુર સુર કિનર સાદ (૪) * નિરખઈ. + નિરખે. - + * નુ. (૫) + * પરિમા ગુ. (૬) ધૈવત, (૭) x મિલી બત્રીસે. (૮) તંતી તાર (૯)ક ન ગ » ગાવ. (૧૦)+ * વેધી. – *તિ. Page #356 -------------------------------------------------------------------------- ________________ માધવાનલની થા काव्यं । - सुखिनिसुखनिधानं दुःखितानां विनोदः । श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः ॥ अतिचतुरसुगम्यो वल्लभः कामिनीनां । जयति जगतिनादः पञ्चमाख्योपवेदः । १४२ ॥ श्रीरागोवसन्तश्च पञ्चमो भैरवस्तथा । मेघरागश्वविज्ञेयो, पष्ठो नट्टनरायणः ।। १४३ ॥ गाहाX पाइअक सुविलास, कामिणी सुयणसंगमो गीयम् । संसारम्मिअसारे, रयणचडकं कथं विहिणा ॥ १४४ ॥ મહાદ્ધિ મા॰ ૭] 22 (21) * fazia न. अर्थ:-- सुमीना सुमन लंडार हुने मन भर४, કાન અને હ્રદયને ખેંચનાર, કામદેવને પહેલા નંબરને દૂત, અત્યંત ચતુર માનવાને સહજમાં સમજાય તેવેા, એને વહાલા, પચમરાગ (१२) ३५ी उपवे भगतभांनय पा. १४२ શ્રીરાગ અને વસન્તરાગ, પંચમરાગ તથા ભૈરવરાગ, મેશ્વરાગ અને છો ન}નારાયણરાગ જાણવા. * प्राकृत काव्यं सुविलास कामिनी, स्वजन ( सुजन) संगमः गीतम्। संसारेऽस्मिन्नसारे, रत्नचतुष्कं कृतं विधिना ॥ १४४ ॥ અર્થ:પ્રાકૃત કાવ્ય, સારી વિલાસી સ્ત્રી, સગાના મેળાપ, અથવા પેાતાના અંગત માણસનેમેળાપ વા સજ્જન મ!નવને 33 Page #357 -------------------------------------------------------------------------- ________________ વાંચક કુશળલાભ વિચિત [આનંદ કાવ્ય. ચેાપાઇ. માધવ રૂપ નિહાલી કરી, મેાહી સાતસઈ અંતેરી; નાટકણી ખૂટી ઇક દેખ, રૂદ્રા પિણુ સતીયઇ વિસેષ; પટરાણી રૂદ્રાદે ટાલિ, બીજી ખલિત હૂઇ તતકાલ; રાખ નારિ તણી પરિલડી, વલી વિશેષઇ મુખ્યઉ સહી. અતિ રૂપÛ સીતા અપહરી, અતિ ઢાંને અલિ ખાંધ્યા હરી. અતિ ગરવઇ રાવણ ગયા, અતિ સરવત સદા વરજ્યે. ૧૪૭ ૧૪૬ ૩૪ ૬. તિજ્ડ પાનના ખીડા કરી, રાજા ઘણા કેપ મન ધરી; માધવ નઇ દીધા આદેસ, તુમ્હે છાંડા માહુરો દેસ. હા* ૧૪૫ अत्रियड्डूपइ पोढंगणाणं, सुगुणाणनिग्गुणोसामि । चाइण य दालिनं तिनि वि गरुआई दुक्खाई ।। १४९॥ そこ મેળાપ) અને ગીત, એ ચાર રસ્તે આ અસાર સંસારમાં વિધિએ કમે (વા બ્રહ્માએ) બનાવ્યાં છે. * ઉ. + * ષિ (૧) * ઉ. + કૃપિએ. - + રૂપે * રૂપિ‰. (૨) * દાનિ બલિ ધિઉ. (૩) * વિધ. (-) * સત્ર. (૫) * ત્રિણિ પાનન` બી. + પાનનું. (૬) ધણી. શુ નિ. (છ) * દીધઉં. (૮) * તુ છંડિજે અમ્હારૂ. × છાંડુ વેગિ. 3 * अविदग्धपतिः प्रदानानां सुगुणानां निर्गुणः स्वामिः । સ્થાનિન: ચાહ્યિં યપિ ગુજાનિ સુવાનિ વ્રુ॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મઠ 9] માધવાનની કથા. ૩૫ ( ૪) माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्त्रं, का तत्र प्रति वेदना ॥१५०॥ जणयजणणीबंधु, भजागेहं धणं च धनंच । अवमाणहया पुरिसा, देसं दूरेण छड्डेति :॥ १५१ ।। जनक जननी बन्धुः, भार्या गृहं धनं च धान्यं च । अपमानहताः पुरुषाः देशं दूरेन त्यजन्ति ॥ १५१ ॥ અર્થ:– વયની સ્ત્રીઓને મૂખ પતિ, સદગુણવાળાનો નિ. ગુણ સ્વામિ, (શેઠ) અને દાનેશ્વરીને દારિદ્ર એ ત્રણે પણ મોટાં દુઓ છે. ૧૪૯ પુત્રને માતા ઝેર આપે, પિતા વેચી દેય, રાજા સઘળું ધન લઈ લેય, ત્યાં બીજી વેદના (દુ:ખ) શું ? ૧પ૦ અપમાનથી હણાએલા અર્થાત અપમાનિત થએલા પુરૂષો પિતા, માત, ભાઈ, સ્ત્રી, ઘર, ધન અને ધાન્ય તથા દેશને દરથી છોડી દે છે. ૧૫૧ ૧ નોટ – __ आ षोडशात् भवेद बाला, तरुणी त्रिंशतामता। पञ्चपञ्चाशता प्रौदा, भवेद् वृद्धा ततः परम् । रतिमंजरी. અર્થ:-સેળ વર્ષ સુધીની બાળા કહેવાય, સોળ વર્ષથી ત્રીસ વર્ષ સુધીની સ્ત્રી તરૂણી કહેવાય, અને ત્રીસ વર્ષથી પંચાવન વર્ષ સુધીની પેટા કહેવાય, તે પછી વૃદ્ધા થાય. Page #359 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. વસ્તુ, કહઈ માધવ કહઈ માધવ, સુણે સવિલોક; બ્રિણયર પશ્ચિમ ઉગમઈ. સત્યવચન જીયાર ભાસઈ; કદી ખીમા વિષધર કરઈ, સૂર સુહડ સંગ્રામ નાસઈ; ત્રી સ્ત્રી પુરૂષ ત્રિપતિ હુવઈ, વાયસ હોઈ પવિત્ર નવિ દીઠઉ નવિ સાંભ, રાજા કિડ્ડી (ન) મિત્ર. ઉપર પાઇ. સભા સહુ મુખિ વિલ કી, માધવ નઈ દેસવો દી માય તાય નઈ મિલ નીકળે. મારગ એક વિણજરે મિ. ૧૫૩ દસઈ બહુ બ્રાહ્મણ ભણી માન, ઇહું દીસઈ ઈ પુરૂષ પ્રધાન કલા દિખાડી તે રંજી, આદર દેઈ સાથઈ લીયે. ૧૫૪ (૧) - સુણુઉ. – * છિ. – ૪ ષ. – *મિ. (૨) * સંભલિઉં + સંભવ્યું. - 7 - + * ૫. (૩) * + વિલખું કીધું. (૪) * દેસુટઉ દીઉ. + દેસુટે. x દેસો. (૫) * + વિણ મલિ નિકલિઉ. - * ગિ. (૬) * + વણજારૂ મિલિવું. (૩) * + બ્રાહ્મણ ભણી દીઈ બહુ માન. – ૪ દીધઉ. (૮) % + સહી અર્ધ – * ઉ. (૯) * સાથિઈ લઉ. Page #360 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો. ૭) માધવાનલની કથા. ૩૭ મારાX जं जं विहिणालिहियं तं तं परिणमइ सयललोयस्स । इय जाणिउण धीरा, विरहे विन कायरा हुंति ॥१५५।। दीसह विविह चरियं, जाणिज्जइ सज्जण दुजण विसेसो । अप्पाणं च कलिज्जइ, हिंडिजइ तेण पुहवीए ॥१५६॥ ચાઈ. વિસમાં મારગ વિષમાં ઘાટ, બેહું માસે તે લંઘઈ વાટ, આવી નગરી કામાવતી, તિહાં છઈ કામસેન ભૂપતિ; ૧૫૭ માધવ પહુતે નગરમઝીરિક રૂપવંત છઈ ધરિ ધરિ નરિક મન હરખે નગરીમહિ ભમે, કઈ વાત ન પૂછઈ કિમઈ. ૧૫૮ - * સ. (૧) * ત્રિહું માસે તિણિ લંઘી – * તુ (૨) + + દીસઈ નર-નારિ. (૩) * મનિ હરબિઉ. નગરી માહિ ભમઈ. – x હરિગ્યું. xयद्यत् विधिना लिखितं, तत्तत् परिणमति सकल लोकस्य। इति ज्ञात्वा धीराः, विरहेऽपि न कातराः भवन्ति ॥१५५॥ रश्यति विविध चरित्रं ज्ञायते सज्जन दुर्जन विशेषः । आत्मानं च कलिज्जइ ? भ्रम्यते? तेन पृथिव्याम् ॥१५६॥ અથઃ—જે જે વિધિએ (કર્મ) લખ્યું છે તે સઘળા લોકોને પરિણમે છે અનુભવ થાય છે એ પ્રમાણે જાણીને ધીરજવાળા માણસે વિયોગ થવા છતાં પણ કાયર થતા નથી. વિવિધ પ્રકારનાં ચરિત્ર (બનાવો) જેવાય, સજજન અને દુજા નની વિશેષતા જણાય અને આત્માને પણ ઓળખાય તેથી પૃથ્વીમાં કરવું. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. ૧૫ તિણ દેસડે ન જાયઈ, જિહાં અપૂણે ન કેઈ સેરી સેરી હીડતાં, સાર ન પૂછઈ કે ઈ. ચઉપઈ. વેશ્યા તિહાં કામકંદલ, જાણે સકિ નારી કલા; પહિલઈ ભવને અપછર જાણ, વિણ નગરી તે વસે સદીવ. ૧૬ - વન આવી રભ સમાન, મોટા વણિગ પુત્ર રાજાન; ભેગ કાજિ તસુ પાસઈભમઈ, કામકંદલા મને નવિ પરઈ. ૧૯૧ આપઈ અરથ ગરથ ભંડાર, સેવન રતન જડિત સિંગાર; હરિ ચીર પટકૂલ સજેગ, વછઈ કામકંદલા ભોગ. ૧૬૨ વલતી વેશ્યા કે વિવેક, મારે મન છઈ નિકઈ એક; કામસેન જે નગર નરેસ, તસું આગલિ હું નૃત્ય કરેસિ; ૧૬૩ (૧) * તિણાઈ દેસડદ ન જઈઈ. (૨) * + જિહિ અપણ3. (૩) * + સિદ્ધિ. (૪) * તિહાં ઇ. (૫) * + જાણઈ ચુસફ x ચઉસઠિ. (૬) * + પહિલ ભવિ અપછરનું જીવ, x ૫ઇલઈ – + +ણિ. (૭) * વસઈ x રહઈ – * + . -- + + નિ. (૮) * ગિઈ. (૯) + સિણગાર. (૧૦) * સુયોગ. ૪ સંગ. (૧૧) * કહઈ. (૧૨) * માહરઈ મનિ (૧૩) + * નિશ્ચઉ. x નિશ્ચય. – + + તસ. Page #362 -------------------------------------------------------------------------- ________________ મહેદધિમિ ૭ માધવાનલની કથા ૩૯ તે તે જે સ્થાઈ દાન, તે હું ખરચિસું સવિદાન: એ મનિ છઈ નિશ્ચય કર્મ, પછઈ હું માંડિલ્સ કુલ આ ક.૧૬૪ ઇસે લેક નઈ ઉત્તર કરી, સુંદર રૂપવંત કૂયરી, સીલ અખંડત પાલે સદા, ઈસી વાત સુણી એકદા. ૧૬પ ઇંદ્ર મહેચ્છવ બે ઈસે રાય મંડી નાટક તિસઈ કામકંડલા સજિ સિગાર, સાથ સખિ તણે પરવાર. ૧૬૯ + * કેસરિ સંઘ અનઈ ખાખરિક, ઈક પન્નગ નઈ પંખે ભરિ; કામકંદલા અતિ અણુસાર, સજ્યા વલી સેલહ સિણગાર. | ૨ + + માર મન વિરાર વિર્ષ ..... - -- -- -- 1 (૧) * તુઠ૩. (૨) સ દેસિઇ. + દેસિય. – * નું (૩) * + મર્મ. (૪) * સહી મંડિનુ કુલ કર્મ. (૫) * ઈસિઉ લેકસિÉ. + ઈસું લેકવ્યું. (૬) * સુંદરિ રૂપિં. (9) * પાલ. (૮) + * રાજા. (૯) * આવિષે ઇસિ. -- જિસઈ. + ઈમેં. (૧૦) * મંડાઈ + મંડાવિ.--* સિ. (૧૧) કરવું. (૧૨) * સાથિઈ સખિ તણુઉ પરિવાર. (૧૩) x અણુહારિ. - ૧ નોટ:-સોળ શણગાર વિષે સુશ્રાવક ઝવેરી જીવણચંદ સાકરચંદ, ગુજરાતી કાવ્યદોહનમાં પ્રસિદ્ધ થએલા નળદમયંતી ચરિત્રમાંથી નીચેની કડીઓ જણાવે છે. હવે શણગાર વખાણું સળ, ખંજન ચીર હાર નંબળ; ઉઠે સુગંધના કલ અંગે અરગજાના રોળ; સીસ કૂલ રત્ન રાખડી, સામે ભમરમાં ચેતી જડી; ગોફણો રહ્યો અંગસુ અડી, કટિ મેખલાસું પડે વઢી; Page #363 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય. - - - - - ...- — — — — — કચ્છી ગળું બંધ કરી નવરંગ, મુગતા હાર છે બે સગ; સકે ગિરી કરીને ભગ, સ્તન એ વહે છે ગંગ; વાએ ઓઢણી રહી છે ઉડી, બલકે કંકણ ને કર ચડી; રૂપે રતિ તે સંભ્રમે બડી, એવી કઈ મળે નહિ રડી; વાજે નેપુર કેરે ઝણકે, અંગુઠે અણવટનો ઠણકે; અંગુળિએ વીછવાનો રણકે, બેલે મધુર ઝાંઝરિને ઝણકે; ફુટ:--સ્નાન (નહાવું.) (૧) ચીર–એક જાતનું રેશમી પચરંગી વત્ર કે જે ઘણું કરીને લગ્ન દિવસમાં કાઠીયાવાડમાં હજુ પણ કોઈ કોઈ સ્ત્રીઓ ઓઢે છે. (૨) હાર–સોનાનો અથવા હીરાનો. (૩) તબાળ-પાન ખાવું તે. (૪) અગરજનો-શરીરે લેપ. (૫) રત્નરાખડીજેમાં લાલ રંગની ચૂતી જડેલી હોય છે ઝાલાવાડમાં આને ચણાને નામે ઓળખાવે છે તે કવિના કથન પ્રમાણે કપાળના મધ્ય ભાગમાં અને ભમરો ઉપર આવતું હોવાથી મળતું આવે છે. કવિ સોળ શણગારમાં તિલક વર્ણવતો નથી અને સંસ્કૃત કવિ તિલક વર્ણવે છે એટલે એમ સમજાય છે કે કવિના વખતમાં રૂપામાં જડિત કરાવી કપાળે આ રત્ન રાખડી–ચોદણું બાંધવાનો રીવાજ હશે એટલે તે અત્રે વર્ણવતાં તિલક માટે સ્થાન રહેતું નથી પરંતુ પ્રાચીન કાળમાં તો તિલક ચઢવાનો જ રીવાજ હશે એમ લાગે છે. (૬) માથામાં સુગંધી રંગ બેરંગી ફુલે ગુંથવાં. (૭) ગોફણો–આ શું છે તે સમજતું નથી. (૮) કેડે કંદોરો. (૯) ગળામાં ગળુબંધ આને કાઠીયાવાડમાં ટૂંપીઓ કહે છે તે સોનાના તારનો ગુંથેલો અથવા તાંબાના ગાભા ઉપર સેનું મઢીને પણ કરેલ હોય છે. (૧૦) મેતી હાર. (૧૧) હાથમાં કંકણ અને ચુડી. (૧૨) પગમાં ઝાંઝર. (૧૩) પગના અંગુઠામાં અણવટ, (૧૪) પગની આંગળીઓમાં ઘુઘરીઓવાળો વીંછુઓ. (૧૫) એાઢણું–ીને પરણતી વખત ઉપર ઓઢાડવામાં આવે છે તે.(૧૬) Page #364 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મે. 9] માધવાનની કથા માણા - नवमन्नं पकफलं, नारी पढम जोवणं । बाला ण करंति विलंब, पंडिया सुद्धगिण्हति ॥१६८॥ गाहाणरसं महिलाण, विभमं कवियणाणवयणाई। कस्स न हरंति चित्तं, बालाण य मम्मणालावा ॥१६९॥ ચુપઇ. તિણ દિવસ રાજા અદેસ, રચિ આવી નાટક ન વેસ; રાજસભા બેઠો રાજાન, પ્રોહિત સકલ મંત્ર પરધન. ૧૭૦ (૧) * ચિં સારું, કે જે તપ જયંતિ (૨) * + ણિ. (૩) * + સિ. (૪) * + સિ. (૫) * નું. (૬) * ઠઉ. ૪ બઈ છે. + બેઠે. (૭) * + મિ. (૮) + પ્રધાન. + नवमान्नं पक्वफलं, नारी प्रथम योधनम् । बालाः न कुर्वन्ति विलम्बं, पण्डिताः शुद्धंगृहन्ति ॥ वा दधिं शर्करा सहितं, के के तरुणाः न पिबन्ति ॥ १६८ ॥ गाथानां रसं महिलानां, विभ्रमं कवि जनानां वचनानि । कस्य न हरति चित्तं, बालानां च मम्मकालापाः ॥१६९॥ અથ:–નવું અર્થાત્ તાજું પકાવેલું અન્ન એટલે રાઈ પાકુ ફલ. સ્ત્રીનું પ્રથમ વન અર્થાત્ નવયવન, એ ત્રણેને અજ્ઞાન માણસો ગ્રહણ કરતાં વિલંબ કરતા નથી અને પંડિતે શુદ્ધ અર્થાત તપાસીને ગ્રહણ કરે છે. (અથવા સાકર સહિત દહિં, કણ કણ યુવાને પીતા નથી ?) ૧૬૮ ગાથાઓનો રસ અર્થાત કવિતાનો આનંદ, સ્ત્રીઓનાં કટાક્ષ, અને કવિઓનાં વચનો તથા બાળકોના મમ્મ એવા તેતા સ્વરે, કેનું ચિત્ત હરણ કરતા નથી ? ૧૬૯ Page #365 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય ૧૩ - ૧ ૫ લાખ લેગ મિલ્યા જઈવા, નાટક આજ હસ્યઈ અભિનવા; ચંદન તણે વિલેપ સરીર, કઈ ન દેખઈ ન સરીર. ૧૭૫ મો નાટક મનનઈ પંગિ, વાજઈ તત્રી તાલ મૃદંગ; વારહ વારણ આવી વિસાલ, સર મંડલ સેલ કંસાલ. ૧૭૨ ચિહું દિસ વા એ પખવાજ, અંબર રહ્યા નદિ સિર ગાજ; છએ રાગ ભાષા છત્રીસ, માંડયો નાટક બદ્ધ બત્રીસ. ૧૩ માધવ તિણ અવસર મન ભાઈ, રાજ દુવાર પતે આઈ; તિહાંસંભલઈ વાજિત્ર નઈ સાદ, સિર ઘણઈ મન કરઈ વિવાદ.૧૪ દ્વારપાલ પૂછઈ કરી રોસ, કાંઈ પરદેસિ ધણઈ સીસ, વલ માધવ તેહ નઈ કહે, નાટક તણે નાદ મુજ દહઈ. ૧૭૫ લેક મિલ્યા નાટકરા પ્રમાણ, તે સગાહીજ મૂરખ જાણિક તે પૂછઈ કહઈ કિસો વિશેષ, માધવ કઈ જાઈ નઈ દેખિ. ૧૭ (૧) + મલિ. (૨) % સિ. + સે. (૩) * તણઉ. વિલેપન ચીર. + તણું. (૪) * + ન. (૫) * માંડઉં. + યુ. (૬) * ટિ. (૭) * તી. (૮) + * બા. (૯) + * વીણરબાપ. (૧૦) * સિવાઈ બાર પખાજ. (૧૧) * રહિઉ નાદિ ઘન ગાજ. (૧૨) માડિઉં. +યું. – * + ણિ. રિ. નિ. (૧૩) * દુઆરિ પુહતુ આય. ૪ ૫હતુ. (૧૪) * વાજિત્રહ. – *નિ. (૧૫) * + રી (૧૬) + + તું. (૧૭) *કહઈ. (૧૮) * તણ. x + તણું. -- * ટિ. (૧૯) + + પરિમાણિ (૨૦) * સઘલા મૂરખ અજાણ. ૪ સધલાઈ મૂરિખ જાણ. (૨૧) * કહિ કિસિઉ. ૨ o Page #366 -------------------------------------------------------------------------- ________________ માર અવાજ ૦ ઇ મહોદધિ મ૦ ૭] માધવાનલની કથા. બાર પખવાજ વજાવણહાર, રિદ્ધિ ત્રિહિ એકણિ દિસ સાર; પૂરવ સામે ઉભે સહી, ડ તાસુ અંગુઠો નહી. ૧૭૭ તિણ પાખઈ ભાજઇ ઈ સાઇ, નિરતન મિલઈ વાજિત્ર નાઇ; દ્વારપાલ સાંજલિ ગડગહઈ, રાજ સભાઈ જેવણ ગયે. ૧૭૮ જઇ રાયનઇ કીધો પ્રણામ, એક વિનતી સંભલિ સ્વામિ એક વિદેશી રાયદુવારિ, અંગૂઠાને કહ્યો વિચાર. ૧૭૯ કીધી નિતિ અંગૂઠ તણી, સભામાં તેડાથે પણ માધવ આઈભણે દીર્ધાયુ, ડો રાઉ ચ અંગ પસાઉ. ૧૮૦ મુગટ ટાલિ બિ સિગાર, કપલે માધવનઇ તિવાર ચતુરાઈ વિદ્યા પરમાણુ, દેશ વિદેસ હુઈ બહુ માણ. ૧૮૧ ર૧ (૧) * + પખાજ. (૨) * વાજણ – * સિ. (૩) * સામુ ઉભુ. (૪) * ડાવઉ તાસ અંગૂઠઉ. + ડાવુતાસ અંગુઠ. – * ણિ. (૫) *લા. (૬) *ત. (૭) ગહિ. (૮) જેવા ગયું (૯) કીઉ. xકીધ + યુ. (૧૦) * * સંભલિ મુજ. (૧૧) * આ. (૧૨) * નું કઈ (૧૩) * ન. (૧૪) * ઉં. (૧૫) * માહિ તેડાવિઉ સઈ. + ય. (૧૬) * વિ. આવી ભણિઉં દીર્ધાય. * દીઘાયુ. (૧૭) કી રાય પંચાંગ પસાઈ – ૪ પંચંગ (૧૮) * બીજઉ. + બીજે. (૧૯) * દી. (૨૦) * તિણિવારિ. + તિણિવાર. (૨૧) * શિ. (૨૨) * સિદ હુઈ માન. + સિયે. Page #367 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિચિત [આનંદ કાવ્ય. ગાા. × विज्झाइ हुंति मित्ता, जिप्पंति सत्तूणो वि विज्झाए । ૧ विज्झा हवंति जेसिं, पराभवो हुंति नहु तेसिं ॥ १८२॥ માન્ય. * विद्या नाम नरस्य रूपमधिकं प्रछन्न गुप्तं धनं, विद्या भोगकरी यशस्सुखकरी विद्या गुरूणां गुरू । विद्या बन्धुजनो विदेशगमने विद्यापरदेवतं, विद्या राजसु पूजिता नहि धनं विद्याविहिनः पशुः ॥ १८३ ॥ (૧) * વજંતુ. ★ विद्यया भवति मित्रा, जीयन्ते शत्रवोऽपि विद्यया । विद्या भवति येषां, पराभवो भवति न खलु तेषाम् ॥ १८२ ॥ અર્થ: વિદ્યાથી મિત્રા થાય છે, અને શત્રુએ પણ વિદ્યાથી છતાય છે, એટલા જ માટે જેઓ પાસે વિદ્યા હોય છે. તેને નક્કોજ પરાભવ થતા નથી. અથવા જેએ પાસે વિદ્યાબલ છે તેને પરાભવ અર્થાત્ હાર થતી નથી. ૧૮૨ વિદ્યા એ માનવનું વધારેમાં વધારે રૂપ છે, અને છાના ગુપ્ત ધન સમાન છે, વિદ્યા ભાગને કરનારી છે, તથા યક્ષ અને સુખને પણ કરનારી છે, વિદ્યા ગુરૂની પણ ગુરૂ છે, વિદ્યા પરદેશમાં ભાઇ સમાન છે, અને વિદ્યા એ પરમ દૈવત અર્થાત્ શક્તિ છે, વિદ્યા રાજ્યમાં પૂજાય છે પરન્તુ ધન પૂજાતું નથી, અતએવ વિદ્યા વિનાને માનવ પશુ છે. ૧૮૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મહોદધિ મે. માધવાનની કથા. # વર્જિત જાડા, ગ ઘુણંગદા. ન તત્ર ધનનો યાત્તિ, સત્ર યાનિત વહુશ્રુતા: ૨૮૪ * विद्वत्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥१८५॥ * न चौरहार्य न च राजहार्य, विदेशयाने न च भारवाह्यम् । एतद्धनं सर्वधन प्रधान, विद्याधनं ये पुरुषावहन्ति ॥१८६॥ શરીરની ચામડીની કરચલીઓ વળી જાય અને વાળ ધોળા થઈ જાય તે વખતે પણ જ્ઞાનનો સંગ્રહ કરે અર્થાત્ જ્ઞાનનો અભ્યાસ કરે. કારણકે જ્યાં બહુશ્રુતો જ્ઞાનીઓ જાય છે ત્યાં ધનવાને જતા નથી. અર્થાત્ જ્ઞાનીઓની જે સદ્ગતિ થાય છે તે ધનવાની થતી નથી. ૧૮૪ - વિદ્વાનપણું અને રાજાપણું કોઈ દિવસ સરખું નથી, કારણ કે રાજા પિતાના દેશમાં પૂજાય છે અને વિદ્વાન બધે ઠેકાણે પૂજાય છે. ૧૮૫ ચોરોથી લઈ શકાતું નથી, રાજાથી લેવાતું નથી, અને પરદેશ જતાં ભાર (બેજા) માફક પાવું પડતું નથી, એટલાજ માટે જે પુરૂષો વિદ્યાધન વહેનારા છે, ઉપાડનારા છે એજ ધન સર્વ જાતના ધનમાં મુખ્ય ધન સમાન છે. ૧૮૬ Page #369 -------------------------------------------------------------------------- ________________ T . ૧ ૬ ૧૭ ૧૮ ૧૯ વાચક કુશળલાભ વિરચિત, [આનંદ કાવ્ય. ચઉપઈ. કામકંદલા નાટક કરઈ, માધવ મનિ અપછર સંભાઈ: આપ પાસિ બસ ભૂપ, નિરખઈ કામક દલા સરૂપ. ૧૮૭ ચંપક વચણ સકમલ અંગિ, મસ્તક વેણ જાણિ ભુયંગ; અધર રંગ પરવાલા વેલિ, ગયવર હંસ હરાવઈ વેગ. ૧૮૮ નાક જિયે દીવાની સીખા, બાહે રતન જડિત બહરખા સીસે કૂલ સેવન રાખડી, કંચણ મયિ ધડ તને જી; ૧૮૯ ગલિ એકાવલ નવસર હાર, કંકણ નેઉર રણ ઝણકાર મુખ જાણે પૂનમને ચંદ, અધર વર્ચન અમૃત મય ચંદ. ૧૯૦ પિન પયોધર કઠિનતંગ, લચન જણે ત્રેસે કરંગ; ભાલે તિલક સિર વેણીદંડ, ભમત વક મનમથ કેદંડ. ૧૯૧ કેમલ સરલ તરલ આંગુલી, દંત જિસ્ય દાડિમની કુલ ખલકઈ ચેડ સેવન તણી, છિઈ ઘંટા સુહામણી. ૧ - (૧) + + ટિ. (૨) 1 માધવને (૩) 1 સાથિ. (૪) * રિલ. I બેસાડ. (૫) + + રૂ૫. (૬) * +વણ. (૭) I સુકો. – * + 1 ગ. (૮) * + કિ (૯) * + લી. (૧૦) + + ગેલિ. (૧૧) * જેસિ + જિસિ. (૧૨) * + I હિ. (૧૩) * + સિ. (૧૮) * + ડિ. (૧૫) * + લિ. (૧૬) 2 I કંચણ (૧૭) * નું. (૧૮) * કમલ. (૧૯) બિંબ દિસે અરવિંદ, (૨૦) + + I કઠિન ઉત્તગ. (૨૧) I ચકિત. (૨૨) * + લિ. (૨૩) * + રિ. (૨૪) * x ૨ (૨૫, ૪ તરલ સરલ અંગુલી.(૨૬)I સિ. (૨૭) * ક. (૨૮) *+I ડિ. ૨૯) *+.. DS २४ Page #370 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો માધવાનલની થા. ૪૭ કેસરિસિંહ જિસી કટિલંક, રતન જડિત કટિમેપલ વંક; જંઘ જીગલ કરિ કદલી થંભ, અભિનવ રૂપઈ રમણી રંભ. ૧૯ અંગઈ ચંદન કેસર ઘેલિ, અધર દશન રંગિત તબેલ; જનનું આંજી આંખી, જાણે વિકસિ કમલ પાંખડી. ૧૯૪ સજ્યા તિણઈ સોલ શૃંગાર, નૈટક અવસર હરખ અપાર; તઉ નિરખઈ માધવ વલિ વલી, લાગે પ્રેમ વિરહ વ્યાકુલી. ૧૯૫ બઈઠ માધવ રાજા પાસ, નાટક જેવઈ મન ઉલ્લાસ; ઈસઈ ઈક ભમરો આવીએ, ચંદણ પરિમલ કપાવી. ૧૯૬ કુચ વિચ ભમ આ જિસઈ, માધવ મનમહ ચીંતઈ ઈસું; ઈ લેક હું ભમર કી, અપછર બિઠું કુચ વિચિર . ૧૯૭ વ ) (૧) ૪ શ્રોણિ તટિ મેપલ ખલકત. (૨) * જુઅલ૪ યુગલ ફલ + જવું અલંકરિ (૩) + * I પિં. (૪) * + I દસણું. (૫) + + અંજન સિઉં અંજિત આંખડી. (૬) x ખુ. (૭) + * તેણિ સલહ સિણગાર. (૮) + + ટિ. (૯) + + રિ. (૧૦) * + તે માધવ નિરખઈ. (૧૧) * લાગઉ. + લાગુ. I લાગઉ ચિત્તિ. (૧૨) * વિરહ પ્રેમ. (૧૩) * બઈઠ8. – * ટિ. સિ. (૧૪) * + ઇસિઈ એક ભમરૂ આવિઉ. (૧૫) * ઝંપાવિઉ. + કંપાવિયું. (૧૬) * માંહિ ચિંતઈ તિસિઈ. (૧૭) * કિ હું ભમા કીઉ. (૧૨) + + રિ. (૧૯) * + યું. ઉં Page #371 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય, તે વાત ચિંતઈ વેલિ વલી, અપછી કિહ પ્રેમે પૂતલી; જતી સ્મરણ જાણુઈ કલા; તે અપછર કામક દલા. ૧૯૮ કામકંડલા ભમરે છે, વાર વાર ચતવાઈ વિસિપિ ભમરા કચ વિચિ મુજ સંભઈ, કદિ રાખે ઈમ ચિતા કર. ૧૯ બિતું કુચ વિચિ ભમરે આવા પૂરવ એમ જણાવી જતી સ્મરણ લઈ વૃત, હું અપછર માધવ મુજ કત. ૨૦૦ પહિલઈ ભવ હું અપછર હુંતી, માધવ સાથિ સુખ વિલસતી; માહે માહે નિરખઈ જેમ, તિમ તિમ બિહુ જણ બધે પ્રેમ ૨૦૧ __गाथा * पूव्वभवसिणेहरस, लोयण जाणवइ । अप्पियश्टुिइमुउलीयइ, पिउदिष्टुइविहसति ।। २०२ ॥ (૧) 1 વારવાર. (૨) I મુજ પ્રેમ આધાર, (૩) * + સમરણિ. I સમરણ (૪) I અપછએ. (૫) * + ભમરૂ દેખિ. (૬) * વિશેષિ. ૪ સુવિશેષ. (૭) * રૂ. (૮) * + રાખિઉ ઇમ. (૯) * + રૂ આવી. (૧૦) * + તિણિજાણાવી. Vણપર જાણિયો. (૧૧) * + સમરણિ. (૧૨) I * + વિરતંત. (૧૩) * + વિ. – *હિ. (૧૪) *વાધઈ. (૧૫) I દૂહા, પૂરવ ભવ સનેહરસ, લેસન જણાવંત; અમ્પિયદોઢે મોલિયે, પ્રીય દીઠ વિસંત, (૧૬)*+ લોચન જાણુવતિ. (૧૭) * દિઠઈ મુફલી. * पूर्वभव स्नेहरस, नेत्रे ज्ञापयतः । अप्रियदृष्टे मुकुलयाति, प्रियदृष्टे विकसति ॥२०२॥ અર્થ:–પૂર્વ ભવનો હરસ નેત્રો જણાવે છે કારણ કે જ્યારે Page #372 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મે માધવાનલની કથા. जातिस्मराणि नेत्राणि, नयणचमा वयणरस । – – – – – –– –૨૦૨ નયણ પદારથ નયણ રસ, નયણે નયણ મિલત; અણજાણ્યાંસું પ્રીતડી, પહિલી નયન કરત. ૨૦૪ * નયણું મિલતઈ મન મિલી, મન મિલિ વયણ મિલંતિ, એ ત્રિણિઈ મેલેવિ કરિ, કાયા ગઢ ભેલંતિ. ૨૦૫ 1 લાચન તુમ હો લાલચી, અતિ લાલચ દુખ હેઈ; જડા સા કછૂત્તર મેહે, સાચ કો લેઈ. I લેચન બપરે કહ્યા કરે, પરે પ્રેમકે જાલ; પલક વિજોગ ન ખમ સકે, દેખ દેખ ભએ લાલ. ૨૦૭ 1 લાચન બડે અપત્ત, લગે પરમુખ ધાઈ; * આગ વિડાનું આંણિકે, તમે દેત લગાઈ. ૨૦૮ તે અપ્રીય માણસને દેખે છે ત્યારે બીડાઈ–મીંચાઈ જાય છે અને પ્રીય માણસને જુએ છે ત્યારે પ્રકૃતિ થાય છે –અર્થાત્ ઉઘડે છે. ૨૦૨ જાતીનું અર્થાત્ પૂર્વ ભવનું સ્મરણ કરાવનાર નેત્ર છે તે ચમકતા નેત્રોવાળા મુખનો રસ....... ••••••••••..........૨૦૩ (૧) * + ઘણ. (૨) + તિ. (૩) * સિવું. (૪) *+ લુંનયણ. (૫) * તિ. * અર્થ –નેત્રો મટી આપદા-દુ:ખ છે કે જે બીજાના મુખ ઉપર દોડીને લાગે છે અને હૃદયને બાળી નાખનાર અગ્નિ લાવીને . શરીરમાં લગાડી દે છે. ૨૦૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ પ૦ વાચક કુશલલાભ વિરચિત, આનંદ કાવ્ય. 1 લલા મરે લાલકી, જિત દેખ તિતલાલ; લાલન દેખન કે ચલી, મૈભી ભઈ ગુલાલ. ૨૦૯ ચોપાઈ. કામદલા હાઈ નિસંક, કુચ ઊપરિ તિણે દી કંક, વેદન થઈ ન જાણે કેઈ, કંપિત પવન ઉડાવે ઈ. ૨૧૦ બીજે કિણહી જાશે નહી, એ વાત મધવ સર્વે લહી, ધન્ય ધન્ય નાટક એ કલા, ગણિકા ધન્ય કામકંદલા. ર૧૧ જાથા * अपत्यावे भणियं, अगरह महिलाणगाइयं गीयं । ना ना भणंति सुरयं, तित्रिवि लोए ण अच्चति ॥२१२॥ રાતા ખુણાઓ વાળી આંખો પ્રેમીની મરે કે તે જ્યાં દેખે છે ત્યાં પ્રેમી દેખે છે, કારણ કે હું પ્રેમપાત્ર માણસને જોવા માટે ચાલી તે હું પણ લાલ થઈ ગઈ. અર્થાત પ્રેમિને મળવા માટે ઉજાગર થવાથી અથવા તેના વિયોગે નિદ્રા નહિં આવવાથી ને લાલ થઈ ગયાં. ૨ ૦૯ (૧) I હી. (૨) * ણિ (૩) * દીધ8. + દીધુ. | દો. (૪) * જાણઈ. (૫) * ઉડાડ. * પવને ઉડવઉ () * બીજાઈ. (૭) જાણિ3 + જાણું (૮) વિ. (૯) + + I સવિ -- + * ટિ. (૧૦) પથિ (૧૧) * બારહ મ. * अप्रस्तावे भणितं अनर्ह महिलया गायितं गीतम् । ना ना भणितं सुरतं त्रयोऽपि लोके न अर्यते ॥२१॥ અર્થ:–વખત વિનાનું બોલવું. બાયનને નાલાયક અર્થાત તાલ, માપ, સ્વરથી અજ્ઞાન એટલે જેને ગાતાં નથી આવડતું તેવી સ્ત્રીનું Page #374 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મે૭ માધવાનની કથા. असरिससंगो असमाण, विग्गहो बहूकुडुंबदालिदं । अविवेग गामवासो, पंचग्गी को जणो सहए. ॥२१३॥ ગાયન, (અથવા નાલાયક માણસ એટલે સંગીતનું રહસ્ય-આનંદ નહિ જાણનાર પાસે ગાએલું ગીત) અને કામભોગ સમયે સ્ત્રીએ કહેલી ના ના એ ત્રણે લોકોમાં માનપાત્ર-પૂજવા લાયક થતાં નથી. ૨૧ર असदृशसंगः असमान, विग्रहः बहुकुटुंब दारिद्रम् । अविवेकी ग्रामवासः, पंचाग्निं कः जनः सहते ॥ २१३ ॥ અસદની સાથે મિત્રતા, અસમાનની સાથે યુદ્ધ, ઘણું કુટુંબ, અને દરિદ્રતા, અવિવેક ગામમાં વાસ છે. પાંચ અગ્નિ કે મનુષ્ય સહિ શકે; અર્થાત અસદશની મિત્રતા એટલે રૂપ અને ગુણામાં સરખા ન હોય તેની સાથે મિત્રતા એ રાત દિવસ હૃદયને બાળનાર છે કારણ કે જે અધિક ૨૫ ગુણવાળા સાથે મિત્રતા હોય તો તેના તરફથી તે તે બાબતમાં અવગણને થાય અથવા તેવાની સાથે મિત્રતાથી કે તરફથી હાસ્યપાત્ર થવું પડે કે સેબત કરી પણ કાંઈ ગુણ આવ્યા? અથવા અધિક રૂપ ગુણ જોઈને પોતાના હદયમાં ઇર્ષાવૃત્તી ઉત્પન્ન થાય કે વળી આ મહારાથી ડાહ્યો ? એટલે રાત દિવસ તેના દોષાન્ત પણમાં અથવા ગુણોને અવગુણમાં બદલી નાખવાની અધમ વિચારરણુઓ ઉત્પન્ન થાય વિગેરે કારણોથી અસદશની મિત્રતા એ અગ્નિ સમાન છે. અસમાન સાથે યુદ્ધ એટલે શરીરબલમાં વિતામાં પૈસે ટકે વિ. ગેરે બાબતોમાં અધિક હોય તેની સાથે અથવા ઓછો હોય તેની સાથે બરાબરી કરવી લડવું એ અગ્નિ સમાન છે કારણ કે બળવાનની સાથે યુદ્ધમાં ઉતરે હાર થાય તો લોકો કહે કે તે સમઝતો કે મારા કરતાં બળવાન છે તે હું હારીશ ? તેવીજ રીતે બીજી બાબ Page #375 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિચિત. આનંદ કાવ્ય. ચોપાઇ. રાજ પસાઉ જે પહિલા કીયા, તે માધવ વેશ્યા નઇ દીયા; ૪ વેશ્યા બેાલઈ પુરૂષ પ્રધાન, ચાહું વિદ્યા તણુઉ નિધાન. ૨૧૪ ભલઈ પધાર્યા તું ઈંડાં સામિ, અહુત્તર કલા કુસલ તુ સામિ; તુજ દીઠઇ (મને) હું ગહગહીં, કલા માહરી સલી થઈ. ૨૧૫ માધવ તણી પ્રસ’સા સુણી, થઇ રીસ રાજા મનિ ઘણી; દ મુજ પહિલેા દીધો ઇણુદાન, જાણ્યા મૂરખ મને અભિમાન. ૨૧૬ તેમાં સમજી લેવુ એટલે એ અસમાન સાથે યુદ્ધ કરવુ એ હ્રદયને આળનાર હાઈ આપ્ન સમાન છે. ત્રણ કુટુંબ એટલે ઓએ, પુત્રો, પુત્રી, બહેના, ભાઇએ વિગેરે ધણુ હ્રાય તા તેની વ્યવહારિક વ્યવસ્થાની ચિંતા પણ અનેક મુસીબતાવાળી હાવાથી અગ્નિ સમાન છે કે રાત દિવસ હ્રદયને બાળનાર છે, દરિદ્રતા એ · વસ્તુ વિના નર પશુ એ સ્પષ્ટ વાત છે અને તે પણ એક અગ્નિ સમાન છે. પૂર અવિવેક ગામમાં વાસ એના હેતુ એ છે કે જ્યાં વિવેકહીન માણસા વસે છે, ત્યાં માન, મર્યાદા, મેાભેદ વગેરે સચવાતા નથી તેથી તે હદયને બાળનાર થઈ પડતુ હાવાથી અગ્નિ સમાન છે. (૧) + પહિલઉ લીઉ. I માધવને કીયો. (૨) વિ. (૩) * + ઉ. (૪) * ચઉદ્દહ. (૫) * + પારિઉ તું દહિામિ, 1 તુમ્હે ઝંકામ. (૬) × સકલ કલા ચતુરાઇ કામ. (૭) I રાજા ભૃગુટી તાણું ધરી. (૮) પહિબ્રુ કે બુિ દાત્ર પોંહેલું - ઇિ દીધ × આગિક મૂરખ. : દાન. (૯) આંદ Page #376 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મો॰ છ! માધવાનલની કથા. કચ્ચે ખડગ લીયે કર સાહિ, Ùણુ મુજ પહિલી કીઉ પસાઈ; સજસલા સહે કોઇ, બ્રહ્મપુત્ર નિવ મારઇ કાઈ. ૨૧૭ આલે श्लोक + अवध्या ब्राह्मणा गावः, स्त्रीयो बालास्तपस्विनः । तेषां चान्नं न भुञ्जित, ये च वा शरणं गताः ॥२१८॥ ચેાપાઇ, ચઢી રીસ એલીયા નરેસ, માધવ ડિ અમ્હારા ક્રેસ; કરિ ઝુહાર એલઇ તિગુવાર, સ્વામી દેવ આદ્રેસ પ્રમાણ રાજા ઊપર નાવઇ રાસ, માધવ દ્રીયઇ નઇ દાસ: ૭૩ સભા ઉઠ્યો જેતલઇ, નાટક પણ મૂકયઈ તેતલ. ૨૨૦ ૧૨ - (૧) * કૃષિઉ ષડંગ કાર ઉઠઉ સાઉ I કુષ્યો રાય ખડગ કર સાહિ (૨) * + ઇગુઇ મુજ પલિક કિધ પસાઉ. (૩) * એલ. * નાચે. (૪) * મેલીઉ. (૫) * રૂ. * 2. (i) * fa. શિવારિ. × ગમિ. (૭) * દેવાદેસ. (૮) * નાખું. + નાણે. (૯) * દીઇ. (૧૦) × નિજ કહુ. (૧૧) * ડિ સભા ઉ. (૧૨) * નાટિક પણ મૂકિ. × પુણ. પ૩ - + અર્થ:બ્રાહ્મણા, ગાયા, ત્રીઓ, બાલકા અને તપસ્વીએ મારવા લાયક નથી, અને જે શરણે ગએલા છે તેનુ અન્ન ખાવુ હ ૨૧૮ ૨૧૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. श्लोक न दोषो दीयते स्वस्मि, त्र दोषो दीयते परे । न दोषो स्वामिमित्रस्य, कर्मदोषो हि दीयते ॥२२१॥ (गाहा) पचे वसंतमास, रिद पावंति सयलवणराई । जं न करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ॥२२२॥ उत्तंगो अइसरलो, फलभारेण नमिय तरुसिहरो। x जइ कुब्बडा न पायइ, ता किं दोसो तरुवरस्स ॥२२३॥ (१) * दीयतेपत्यो. * અર્થ:– હું મારા પિતા ઉપર દોષ દેતા નથી, તેમ બીજાને તે નથી, સ્વામિ અથવા મિત્રને પણ દોષ દેતો નથી પરંતુ કર્મને होष हेवाय छ; २२१ प्राप्ते वसन्तमासे, ऋद्धिं प्राप्नोति सकलवनराजीः । यन्न करीरे पत्रं, तहिकि दोषः वसन्तस्य ॥ २२२ ॥ જયારે વસન્ત તુ આવે છે ત્યારે સઘળી વનસ્પતી શોભા પામે છે પણ કેરડાના ઝાડને પાંદડુ નથી આવતું તેથી શું વસન્ત તુને १ष छ ? २२२ x उत्तुङ्गः अतिसरलः फलभारेण नमित तरु शिखरः । ___ यदि कुजः न प्राप्नोति, तर्हि किं दोषस्तरुवरस्य ॥२२३॥ અર્થ –ઉંચું પરંતુ અત્યંત સરલ અને ફલેના ભારથી નમો એલ છે ઉપરની ડાળીઓ જેની એવા ઝાઝું જે કુબડ ફલ ન લઈ શકે તે તેથી શું ઝાડનો દોષ છે ? રર૩ Page #378 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ માટે માધવાનલની કથા. છો. * उदयति यदि भानुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरुः शीततां याति वह्नि ॥ विकसति यदि पद्म पर्वताग्रे शिलायां, પિ = તીર્થ માવિની જોરવા | ૨૨૪ છે. * पत्रं नैव कदा करीरविटपे दोषो वसन्तस्य किं, नो लूकोयवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारानैव पतन्ति चातक मुखे मेघस्य किं दूषणम् । यत्पूर्व विधिनाललाटलिखितं तन्मार्जितुं कःक्षमः।।२२५॥ (દહે.) + જો ચલે મંદિરિ ગિરિ... • • • • • જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જે મેર પર્વત ચલિત થાય, અગ્નિ ઠપ થઈ જાય, જે પર્વતના શિખરની શિલા ઉપર પથ વિકસે–ઉગે, તે પણ ભાવિ કમરેખા ચલિત થતી નથી. ૨૨૪ કોઈ દિવસ કેરડાના ઝાડ ઉપર પાંદડું નથી હતું તેથી શું વસન ઋતુને દોષ છે? અને જે દિવસે ઘુવડ નથી દેખતે તેથી શું ને દોષ છેમેઘની ધારા ચાતકના મુખમાં પડતી નથી તેથી હું મેલને દોષ છે? એટલાજ માટે જે વિધિએ કપાલમાં લખ્યું તેને સી નાખવા કેણ સમર્થ છે ? ૨૨૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. गाथा* I सायर तुज्झ न दोसो, दोसो अम्हाणपूव्वकम्माणं । रयणायररयणभरियो, सोलूरी हत्थ मे लग्गो ॥२२६॥ ચઉપઈ. સજ નઈ દેખાડી કલા, આવી ઘરે કામકંદલા; મઠી ગખિ વિરહ તનું દહઇ, તિણઈજ વાઈ માધવ વડઈ૨૨૭ નયણે માધવ દીઠ તીસ, કામકંદલા આવી તિસઈ, એભલ પ્રીતમ ગુણ ભંડાર, પ્રાણનાથ જીવન ભરતર. ૨૨૮ તું મન વલ્લભ કંત સુજાણ, તુજ વિરહ મુજ ઈ પ્રાણ પલી પાછો મુજ મંદિર આવિ, તુજ સંગમઇ મુજ વિરહ બુઝાઈ. ૨૯ માધવ કહઈ સુણસિ રાય, કઈ કઈ ઇંડાવઈ ડાય; કામદલા આગ્રહ કરી, માધવ લે મરિ સંચરિ. ૨૩૦ ૧૫ सागर तव न दोषः, दोषोस्माकं पूर्वकर्माणाम् । रत्नाकर रत्नभरितः, सोल्लूरः हस्ते मे लग्नः ॥२२६॥ હે સમુદ્ર ! તું રત્નની ખાણ હોવાથી રત્નથી ભરે છુંછતાં મારા હાથમાં દેડકો આવ્યો તે તો અમારા પૂર્વ કમને જ દોષ છે. ૨૨૬ (૧) * બહઠિ ગોખિ વિરહિ તનિ દહે. (૨) ૪ પ્રીતમ. (૩) *ણિજ. (૪) * દીઠઉ જિસઈ. (૫) * સંભલિ સ્વામિ. (૬) * દાતાર (૭) * મુઝ. (૮) * વિરહઈ. (૯) * ઈડઈ. I ઈડુ. (૧૦) * કરિ પ્રસાદ મુઝ મંદિરિ. (૧૧) ૪ મિ. (૧૨) * વિ. (૧૩) * સુણિસઈ. (૧૪) + ક્રોધ. (૧૫) * ઈ. - » રિ. Page #380 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો. 9 માધવાનલની કથા. ઉચ સપતિ ભૂમિ આવાસ, મહેક સખર ધપ મુખવાસ એવા ચંદણ અગર કપૂર, રતન તેજ ઝલકઈ કરિ સૂરિ. ૨૩૧ ચઢોવા ઉપર અતિ ચંગ, પકૂલ સુખ સેજે સુરંગ; માધવ દેખી મને ગહગહઈ, પુલ પગર મૃગમદ મહમહઈ. ર૦ર સુરભિ તેલ ચંપક તનુ ભરઈ, સઈ હથિ અંગ માજણુઉ કરઈ; નીરમલ જલ અગે હલ નીર, દીપઈ માધવ તણે સરીર. ૩૩ ચંદન તણે વિલેપન કરી, માધવ એ આણંદ . પ્રાણનાથ મિલિયન એકાંત, પૂછે પૂરવલો વિરતંત. ૨૩૪ માધવ સુણે વાત મુજ તણી, ઇ કેપ કીચો મુજ ભણી; એ સરાપ ઇહાં અવતરી, તુજ મિલીય દુખ ગયા વિસરી. ર૩૫ - (૧) * ઉચઉ સપત. + ઉચુ. I . (૨) * બહકઈ અગર. (૩) x શુભ. (૪) * યુઆ. (૫) * કુસુમ, (૬) * જિમ, x સિસિ. (૭) * ચંદુઆ. | ચંદ્રોદય બાંધ્યા અતિ ચંગ, – * જિ. – I નિ (૮) I ગહગઈ. (૯) * અંગિઈ માણ. (૧૦) * અંઘોલઈ, 1 સ્નાન કરાવઈ નિરમલ નીર. (૧૧) * તણÉ + તણું. (૧૨) + બઢઉ. + બેઠે. (૧૩) [ કરે. (૧૪) • મિલિઉ. એકતિ. * એકત. (૧૫) * પૂછ6 પૂરવિલુ વરતંત. (૧૬) * સુણ + સુણ. (૧૭) * ઇદ્ધિ કપિ કીય. (૧૮) * ઉ. (૧૯) * મિલઈ આ દુખ. મિલીઉ. 1 મિલીમાં. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. गाहा * इक्खुण केलि फलियं, चंदण कुसुमाण होइ फलरिद्धि । सज्जण जण संसग्गो, पुण्णेण विना न लप्भंति ॥२३६॥ सामा कुरंग नयणी, विसरस भरियाई तुज्झ नयणाई । I परपुच चित्त हरणी, निल्लज्जा कज्जलं कुणइ ॥ २३७ ॥ तरुणीपुणो विगहिआ परिचत्त अबुतरेण य पविट्रो कारण कवण अयाणो, दिअओ धुबइ सीसं ॥ २३८॥ (१) * हिवमारण - x पुरिसाणं. • इक्षुणां कदलि फलितं, चन्दन कुतुमानां भवति फल ऋद्धिः। सजन जन संयोगः, पुण्येन विना न लभ्यते ॥२२६॥ श्यामा कुरङ्ग नयनी, विषरस भरितानि तव नयनानि । परपुत्र चित्त हरणी, निर्लजा कजलं करोति ॥२२७॥ અર્થ –શેરડી કેળની માફક ફલિત થાય, ચંદન વૃક્ષના ફુલને વલની શોભા થાય; પરન્તુ પુન્ય વિના સજજન માણસનો સંગ ન भणी श. २२६ હે હરિણ સમાન નેત્રોવાળી સ્ત્રી ? તારાં નેત્ર વિષરસથી ભરેલાં છે તે હે પારકા પુત્રોનાં ચિત્તને હરનારી નિર્લજ્જ ! તું મેશ બ્રા માટે કરે છે–આજે છે ? ૨૨૭ * અથ-કામગ માટે પ્રાર્થના કરાએલી સ્ત્રીએ ત્યાગ કરેલ અને વળી ગ્રહણ કરેલી કાંચળીની અંદરથી પેઠેલાને જોઈને હું મૂખ! હાથી માથું ધુણાવે છે તેનું કારણ શું? ૨૩૮ (પ્રત્યુત્તર-હાથીએ સ્ત્રીનાં સ્તને જોઈને વિચાર્યું કે મારા કુંભ Page #382 -------------------------------------------------------------------------- ________________ મહેદી મો૭] માધવાનલની કથા. वल्लह दीवक पवणभय, अंजन सरण पइट्ट । करहीणउ धुणइ कमल, जाम पयोहर दिट्ट ॥ २३९ ॥ સ્થળ તે સ્ત્રીનાં સ્તન જેવાજ છે પરંતુ સ્ત્રી જ્યારે ચાલે છે ત્યારે તેના કંપતા સ્તનો મારા કુંભસ્થળની શોભાને ઢાંકી દે છે. કારણ કે મારા કુંભસ્થળ સ્ત્રીના સ્તનની માફક પ્રજતા નથી, એટલાજ માટે પિતાના કુંભસ્થાને સ્ત્રીઓના સ્તનની માફક ધ્રુજાવવા તે માથુ ધુણાવ્યા કરે છે. આને રહસ્યાર્થ એટલો જ છે કે હાથિના કુંભસ્થળની શેભા કરતાં સ્ત્રીનાં સ્તને અત્યંત સુંદર છે.) વચ્છમ! વીપલા પવન , સન ફારા વિઝા | करहीनः धूनोति कमलं, यावत्पयोधरौ दृष्टौ ॥ २३९ ॥ + હે વહાલા ! દીવાને પવનને ડર લાગવાથી મેશને શરણે ગયે, ત્યારે હાથ વગરના પવને આમ તેમ જોવા માંડયું, પણ જેટલામાં તેણે સ્તનો જેવાં કે તુરત કમળને પ્રજાવવા લાગે. ૨૩૯ + સ્કુટ નોટ:-જ્યારે ઘરમાં દીવે કરવામાં આવે છે ત્યારે તેની મેશા ભિંતે ચાટે છે તેથી પવન દીવાને એલવી શકે છે પરંતુ મેશને નાશ કરી શકતા નથી તેથી પવન ગભરાઈને આમ તેમ કરવા લાગ્યો કે હવે હું દીવાના અસ્તિત્વનો શી રીતે નાશ કરું, પરંતુ જ્યારે તેણે સ્ત્રીનાં સ્તન દીઠાં અર્થાત ત્રીનાં સ્તન ઉપર રહેલી ડીટીઓની રકતતાછાદીત સ્પામતા જોઈ ત્યારે જાણ્યું કે દીવાનું અસ્તિત્વ મા રાથી નષ્ટ થવાનું નથી તેથી પિતાની શક્તિને મોભે સાચવવા અને દીવાને નાશ કરવામાં પોતાની થએલી નિષ્ફળતાને ઢાંકી દેવા સરો વરમાં રહેલા કમળને ધ્રુજાવવા લાગે; આ સઘળા કથનને સારાંશ એટલેજ છે કે સ્ત્રીનાં સ્તને ઉપરની પેટીઓની રક્તતાચ્છાદિત સ્પામતા દીવાની શોભાને હરિ લેનાર છે–અર્થાત અત્યંત સુંદર દેખાય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. ચોપાઈ સુખ સેજઈ માધવ સંચરઈ, ચુંબન દે આલિંગન કરઈ; પ્રેમ દિખાલિ કંત મન હરઈ, કામકંદલા ઈમ ઉચરઈ ૨૪૦ ૯ ટ ચઢિ ચઢિ નાહનિ સંગે ચઢિ, ભુજ દેહિ પસાર; અખ્ત ચંપા કિમ તુટ્ટહી, તુહ ભમરાં કે ભાર. ૨૪૧ ચોપાઈ આજ લગઈ પર પુરૂષ પ્રધાન, બંધવ જાણી લાગે અંગિ; તુજ મિલિયઈહિવમન મથહુઈ, ખિણ એકતુજ વિણરહસું નહીં.૨૪ર પ્રેમ પ્રકાસઈ મડઈ અંગિ, કસણા ભાંજઈ જાણિ ભુયંગ; આલસ અંગિ જેભાઈ કરઈ, વિરહ વિધા જલ લેશન ભરઈ.૨૪૩ મયણું બાણ વેધઈ સા બાલ, ઘાલઈ કંઠિ બાંહે સુકમાલ; કરચું અંચઈ કુસુમ માલ, કામ એમ જ તતકાલ. ૨૪૪ દૂહા. જિમ મધુ કર નઈ કમલણી, ગંગા સાગર વેલિ; તેણઈ વિધ માધવ રમાઈ, કામ કતૂહલ કેલિ. ૨૪૫ (૧) * જિ. (૨) * દેઈ. (૩) * ડિ. (૪) * લુઅંગ. (૫) * તઈ મિલીઈ હું મન મથિ ગ્રહી, – *ણિ, (૬) * ન સકું રહી. – જે ગ. (૭) + ભં. (૮) * વૃથા (વ્યથા). (૯) * નયણ – છે. (૧૦) * સિવું. (૧૧) * ઈમ જાગઈ. (૧૨) * લિ. (૧૦) • તેણિ. I તિણિ (૧૪) x કરઈ. Page #384 -------------------------------------------------------------------------- ________________ માધવાનલની કથા કામકલા વિષય સુખ, માધવ વિસઈ જે; તે સુખ જાણે ઇસર વલી, કરઈ વલી ખણુઈ તેહુ. મન માહન ઈક કામિની, બીજો પૂરવ નેહ; ૬ રંગ લુબધા લાગી રહેઇ, જિમ ડેડર પાણી નેહુટ મન માન્યા તનુ ગડિયા, દાગ રિ ગયાહ; સણુ પેઇણુ પાન જિમ, જિમ તૂ' મુજ હાલાઇ. ૨૪૮ - પ્રીતિમ મલિયા ધૃતિ હાઇ, કા સહુ સરીયાં; પૂનિમચંદ મયક જિમ, દ્વિસ ચારઇ ભરી સાહુ, કામકલા ઈમ કહઇ, માહુરા સરીયા કાજિ પહિલા ભત્રકા વાલહા, સૌ મુજ મિલીઉ આજ. માધવ માણી માનિની, અપછર કઇ અણુહાર; ૧૩ ૧૪ ૧૫ ૧ ૬ હુઇ ન હાસ્યઇ એણુ જુગ, કામકલા નારી, મહાદ્ધિ મો॰ છ - ૬૧ ૨૪૬ ૨૪૦ ૨૫૧ (1) * રસ. (૨) × વિલસ્યા. (૩) * જાણુર્ણ ઇશ્વરહ. I ઈસવર. (૪) * એ. (૫) * ખીજઉ. (૬) * લુબધ રાચી રહ્યા. (૭) * મેણિ ન મેહ. I મનમેહ. (૮) × મિલીઆ તન ગમ્મીયા. (૯) × પાણિ દુધ. (૧૦) × ચારે દિસિ લિયાહ. I દિસિરે. (૧૧) * + મા સહ. * જ. (૧૨) * પઈલા ભવનું વાલહ. + વાલહુ. (૧૩) × નિં. (૧૪) * + સારિ, (૧૫) * ડાસિક દણ યુગઇ. (૧૬) * કામા સરિખી. × સિરિખિ. I સરસ. * + for. ૨૪૯ ૨૫૦ Page #385 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. આનંદ કાવ્ય. સેજ રમતાં કામિની, ખિણ મૂકી નવિ જાઈ; જાણે વિહસિ કેતકી, ભમે બેઠે આઈ. કામકંદલા ઈમ કહઈ, અજી આ છે બહુ રાતિ; ગાહુ ગૂઢા ગીત રસ, કહિ કાં નવલી વાત ૧૩ ગીત વિનોદ વિલાસ રસ, પંડિત દિહ લિખંતિ; કઈ નિદ્રા કઈ કલડ કરી, મૂરિખ દીહ ગમંતિ. ઋો+ I पतंग रंगवत्प्रीति, पामराणां च जायते । चोल मंजिष्ट वद्येषां, धन्यास्ते जगतितले ॥२५५।। વત: ૧ * गीतशास्त्र विनोदेन, कालो गच्छति धीमताम् । __व्यसनेन तु मूर्खाणां, निद्रया कलहेन च ॥२५६।। (૧) + + માનિની. (૨) + + મેંક. (૩) : ભમરૂ બઈઠ8. + ભમર બેઠ. (૪) * હજી અછઈ. – * સિ. (૫) ૪ ગમંતી. - * ૨. + અર્થ –પામર માણસોને પતંગીયા રંગ જેવી પ્રોતિ થાય છે, પરંતુ પૃથ્વીતલમાં ચલ મજીઠના રંગ જેવી પ્રીતિ જેઓને થાય છે તેઓને ધન્ય છે. ૨૫૫ ૧ અર્થ-બુદ્ધિમાન મનુષ્યોનો વખત ગીત અને શાસ્ત્રના આનંદમાં જાય છે અને મૂર્ખાઓનો તે વ્યસન ઉંઘ અને કલેશમાં જાય છે. ૨૫૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ ચહેદધિ મ ] માધવાનલની કથા. (માધવાચ) – ગાથા * कटुक्रवरेण विहिय, मंदिरमज्झम्मि अदरयणीए । बालालिहइ भुयंगं, कहि सुंदरि कवणकज्जेण ॥२५७॥ (કામાઉવાચ):-- સા બાલી પેમેગલી, ખિણ ખિણ રયણ વિહાઈ; તિર્ણ હરહાર પર, જે દીર્વે બુઝાઈ. ૨૫૮ * પાકાત જ વિહિત, મંદિર મધ્યે વર્ષો बाला लिखति भुजङ्गं, कथय सुंदरि! किम् कार्येन ॥२५७॥ અર્થ:–હે સુંદરિ! લાકડાથી પણ કઠણ અર્થાત પત્થરથી કે ચુનાથી બાંધેલા મહેલમાં અડધિ રાતે તે સ્ત્રી સર્ષ ચિતરે છે તે શું કામ માટે તે કહે. ૨૫ + અથ:–તે ત્રી પ્રેમાસક્ત હોવાથી અને રાત્રિ ક્ષણે ક્ષણે એછી થઈ પ્રાતઃકાળનો પ્રેમપાત્રના વિયોગનો સમય નજીક આવતે જાણી તેણે મહાદેવને હાર (સર્પ) ચિતર્યો કે જેથી દિવ એલાઈ જાય. અર્થાત દીવો પ્રકાશનું ભાન કરાવનાર હોવાથી તેના ઉપર ગુસ્સે થઈ અર્થાત પ્રકાશ ઉપર ગુસ્સે થઈ કે શું તું મને મારા પ્રેમ પાત્રને વિયોગ કરાવીશ? પણ તે પહેલાં જ હું તારો નાશ કરનાર લાવું તો પછી તું શું કરનાર છે, એવું વિચારી તેણીએ સર્ષ ચિતર્યો એટલે સર્ષ પવનને ભક્ષક છે અને પવન ન હોય તે દીવો નાશ પામી જઈ અંધકાર પ્રસારિ જાય એટલે જાણે કે પ્રકાશ થશે જ નહીં એમ ધારી તે પ્રેમાસક્તાએ સર્ષ ચિતર્યો. ૨૫૮ () I પ્રેમ આગલિ. (૨) { + ણિ. (૩) * + પઠાવી. * પરિઠિ૯. (૪) * દવલુ ઉહલા. Page #387 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. આનંદ કાવ્ય (કામાઉવાચ):-- પ્રીઉં પરદેસઈ નીપજઈ, દંતા મંમ્બિ સમાઈ જિણે દીઠઈ પ્રી રંજિયઈ સે તું મેલે માય. ૨૫ (માધવાચ) – ઉત્તર-કાજલ (દાંતે ઘસવાની મસી). (૧) * પ્રિય પર દિપાઈ. (૨) * માહિ. * ણિ (૩) * સે મુજ મુકે. – * ણિ + અર્થ – હે માતુશ્રો ! જે પરદેશમાં ઉત્પન્ન થાય છે અને મને પ્રીય હેઈ દાંતમાં સમાય છે અને જેને દેખતાં પ્રીય મનુષ્ય ખુશી થાય છે તે તું મને મોકલજે. ર૫૯ x નોટ:–આ દુહાનો જવાબ સર્વ પ્રતિમાં કાજળ લખેલે છે તેથી તે અત્રે કાયમ રહેવા દીધો છે. પરંતુ અક્ષરાર્થ અને ભાવાર્થ તપાસતાં દાંતે ઘસવાની મશીજ સંભવે છે. કર્તાએ જેસલમેરમાં રહી આ કૃતિ બનાવી છે તેથી એમ સમજાય છે કે તે પ્રદેશમાં મશી બનતી નહિ હોય તેથી પરદેશમાં ઉત્પન્ન થતી બતાવી છે–તથા મશીને રંગ શ્યામ છે, તે મારવાડની સ્ત્રીઓને શ્યામ રંગથી દાંત રંગવાના વધારે પ્રીય હોવા જોઈએ એમ અનુમાનાય છે. વર્તમાનમાં પણ મારવાડી સ્ત્રીઓમાં શ્યામ રંગે દાંત રંગવાને કાંઈક વિશેષ પ્રથા જણાય છે અને ત્યાંના વતનીઓની લેક ભાવનામાં સ્ત્રીઓના શ્યામ દાંત વધુ પ્રશંસાપાત્ર થતા હોવા જોઈએ તેથી સ્ત્રીએ પિતાના પતિની પ્રસનતા માટે મશી પિતાને વધુ ઇષ્ટ જણાવી છે. અત્રે કાજળ–મેશ અર્થ તે તદન અસંગત છે કારણ કે તેને દાંત સાથે કાંઈ સંબંધ નથી. Page #388 -------------------------------------------------------------------------- ________________ માધિ મો॰ છ માધવાનલની કથા. +(કામક દલાઉવાચ):-- ડુંગર કડણુઈ ઘર કરઈ, સરલી મૂકી ધાŪ; * સે તન નયણે નોંપજઇ, તરુ મુજ સાદ સુડાઇ. ૨૬૦ (માધવે વાચ):-- tea માર. + અર્થ:—ડુ ંગરની કાડ-ખા ઉપર જે ધર કરે છે અને સરળ રીતે દોડે છે-ઉડે છે અર્થાત્ મેર બીજા પક્ષીઓની માફક પિછાના ભારતે લીધે નીચે ઉંચે જલદી ઉડી શકતા નથી તેથી તેને સરળ સિો દોડનાર કહેલ છે) અને તેનુ ં શરીર નેત્રાથી ઉત્પન્ન થાય છે તેને સ્વર મને સારે। લાગે છે. (માર) ૨૬૦ ૬૫ * નેટ:-અત્રે એક વિચારણીય ચર્ચા ઉત્પન્ન થાય છે કે લાક પ્રથામાં મરી, મેારનાં વર્ષા ઋતુમાં પડતાં અશ્રુએથી ગર્ભ ધારણ કરે છે. પરન્તુ તત્વજ્ઞાનની દૃષ્ટિએ એ વાત તદ્દન ખોટી માલુમ પડે છે, જૈન તત્વજ્ઞાનમાં જીવા સબધી ટુકામાં જ્ઞાન આપનાર વાદિવેતાલ શાંત્યાચાય કૃતજ્ઞૌવ વિચાર પ્રન માં જણાવ્યું છે કે- ‘ સન્થે નથળ હ્રયા, સમુષ્ટિમાગમા જુદા ક્રુતિ '। અર્થાત્ સર્વાં પાણિમાં ક્રરનાર, પૃથ્વી ઉપર કરનાર, અને આકાશમાં ચાલનાર, પંચદ્ધિ પ્રાણિએના સમુચ્છિમ અને ગજ એવા બે પ્રકાર છે. સમુમિ પ્રાણિ તેને જ કહેવાય છે કે જે ગભ જ પ્રાણના રૂધિર, વીય, મલ, મૂત્ર વિગેરેમાં તથા વસ્તુ સંયેાગથી પણ ઉત્પન્ન થાય છે અને નપુસક હેય છે. જ્યારે ગજ માતા પિતાના સયેયેાગરી માતાના ગર્ભાશયમાં રૂધિર વીના મિશ્રણમાં ઉત્પન્ન થાય છે તે નર અને નારી તે હાઇ શકે છે. આ ઉપરથી સમજી શકાશે કે મેરના આંસુધી મરી! ભ ધારણની વાત અસ્ત્ય છે. (૧) * મુ. * 4. × ય. (૨) * ત્ર. 77 Page #389 -------------------------------------------------------------------------- ________________ વાચક્ર કુશળલાભ વિરચિત. ૬ ૧ (કામકદલાઉવાચ): ચિહ્ નારી નર નિ પજઇ, ુિં પુરૂષે નર હાઇ; સા નર જિસઈ પદ્ધરા, ગજ ન સ* કાઈ, (માધવાઉવાચ):—— દિન-દિવસ. ૨ (કામક`દલાઉવાચ)ઃ— 3 ગલઈ જતાઈ પૂઠ થણુ, મસ્તક ઉપર દત; એ હીયાથી કર ગ્રહી, શ્રવણ સુહાવઇ કત. (માધવાવાચ):-વીણા. [આનંદ કાવ્ય. ૧ અર્થ :-ચાર સ્ત્રીથી પુરૂષ ઉત્પન્ન થાય છે, અને ચાર પુરૂષથી પુરૂષ ઉત્પન્ન થાય છે તે પુરૂષ જેને પાધરે-પાંસરા, તેને કાઇ ગાંજી શકે નહીં; અર્થાત્ ચાર રૂપિ સ્ત્રીથી એક પહેાર રૂપ પુરૂષ પૈદા થાય છે અને ચાર પહેાર રૂપી પુરૂષથી નિ—દિવસ રૂપ પુરૂષ ઉત્પન્ન થાય છે તે જેતે દિવસ પાંસરા તેને કાઈ ગાંજી શકતુ નથી. ૨૬૧ ૨૬૧ જતાઇ છે, પાછળ ૨ અર્થ :—હું સ્વામિનાથ ! જેને ગળામાં સ્તન છે અને મસ્તક ઉપર દાંત છે એ હ્રદયને પ્રીય હાથમાં લને તમે કાનને શેાભાવેા ! આનદ આપેઃ અર્થાત્ ગળામાં જતેાઇ તે વીણાના તારા, પાછળ સ્તન તે વીણાના પાછલા લાકડાના સ્તન જેવા દેખાવના એ ભાગા, અને માથા ઉપર દાંત તે તારને ખેંચવાના દાંતા, એવી વીણા તે હે સ્વામિનાથ ! હાથમાં લને મારા કાનતે આનંદ આયા, અર્થાત્ વગાડેા. ૨૬૨ (1) * જિ. (૨) * સર્જી. (૩) * ડિ. * રિ ૨૬૧ -* ર. Page #390 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા છ માધવાનની થા (કામક દલાઉવાચ): श्लोक + ટ पर्वताग्रे रथेजाते, भूमौ तिष्ठति सारथिः । चलति वायुवेगेन, पादमेकं न गच्छति ।। २६३ ॥ (માધવેાવાચ):- ચક્ર-કુંભારના ચાકડો. (કામક દલા ઉવાચ):-~-~~ જા ८ द्वारे निर्विशाः नागाः, गजावलि विवर्जिताः । મુખવાસવદીનાથ, તપાદું જ વાજિષ્ઠા ર૬) (માધવેાવાચ):-ઘરના બારણે કરેલા પત્થરના હાથી અથવા ભિંતમાં ચિતરેલા હાથિ અને યેદ્ધાઓ. ૬૭ + અથ:-પર્વતના અગ્ર ભાગે રથ ગયા, ત્યાં સારથિ ( રથ હાંકનાર ) ભૂમિ ઉપર બેઠા છે અને રથ વાયુ વેગે ચાલવા છતાં એક ડગલું પણ જતા નથી. અર્થાત્ પર્યંતનુ શિખર તે કુંભારે પેડુ ગા ઠવવા માટે માટીને નાના ટેકરા કરી ખીલે નાખી ઢળતા ડુંગરના જેવે કરેલા દેખાવ, અને સારથિ ભોંય ઉપર બેઠા છે તે કુંભાર જે લાકડી વડે ચક્ર ચલાવે છે, ચક્ર વાયુ વેગે ચાલતુ હાવા છતાં ત્યાંથી એક ડગલું પણ જતું નથી. અ:ખારણે મદ વિનાના હાથિએ છે. પરન્તુ શબ્દ પતિથી રહિત છે અને યેાાગ્ય શક્તિ વિનાના છે તેના કુળની હું સ્ત્રી છું. અર્થાત્ મદ અને શબ્દ વિનાના હાથિએ તે ઘરને બારણે પત્થરના અથવા ભીંતમાં ચિતરેલા હાથ, અને શક્તિ રહિત યોદ્ધા હાથિ ઉપર બેઠેલા પત્થરના કાતરેલા અથવા બીતમાં ચિતરેલા હથિયારબહુ માણુઞા, તેના કુળની હું સ્ત્રી છું એટલે સલાટ અથવા ચિતારાની સ્ત્રી છું. ૨૬૩ તે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય. (કામકંદલા – . ૩૯ 2 अस्मद्गृहे देवनाग, चलन शक्ति विवर्जितः । वृक्षछाया न दिशति, तस्याहं कुल बालिका ॥२६४॥ (માધવાચાર–દેવદારનું કત્રિમ ઝાડ. (કામકંદલાઉવાચ):– 2 अस्मद्गहे पुत्रीयं जातं, शिरो तस्य न विद्यते । जीवन्तं मानवं गलति, तस्याहं कुल बालिका ॥२६५॥ (માધવાચઃ)–બાળકને પહેરવાનું ઝબલું. * અર્થ:–અમારે ઘેર દેવ વૃક્ષ છે પરંતુ તે ક પવાની શક્તિ રહિત છે અર્થાત ડોલતું કે હાલતું નથી અને વૃક્ષની છાંયા દેખાતી નથી તેના કુલની હું સ્ત્રી છું અર્થાત્ અમારે ઘેર દેવદારનું વૃક્ષ છે પરન્તુ તે કંપતું નથી તેમ તેની છાંયા નથી એટલે બનાવી છે તેના કુળની હું છી છું અર્થાત હુંશીયાર સુથારની હું સ્ત્રી છું. ૨૬૪ x અર્થ:-અમારે ઘેર પુત્ર સંબંધી ઉત્પન્ન થયું, પરંતુ તેનું માથું નથી છતાં જીવતા માણસને ગળી જાય છે તેના કુળની હું ત્રી છું અર્થાત દરજણ છું. પુત્ર સંબંધી તે પુત્રને પહેરવાનું અને ગળા વ૨ા તથા જીવતા માણસને ગળી જનારૂ તે માથા ઉપરથી પહેરંતુ ઝબલુ કારણ કે તેમાં શરીર પેસિ જાય છે તેથી તેને ગળા જનાર જવું છે ? : ૫ Page #392 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મો9] માધવાનની કથા. (કામકંદલાઉવાચ):-- પાઇ.૧ *પર્વત શિખરિ એકર જાઈ, પાટે ચીં બસઈ ભુંઈ ડાય; અતિ ઉછક ચાલઈ કરિ વાઉં, એક પગ નવી આઘઉ થાઈ. રદ (માધવાચ):-કુંભારને ચાકડે. ચક. (કામકંદલાઉવાચ:-- દૂહા.૨ કુણ આધાર જીવીત તણે, કામ ધરણિ કણિ થાઈ; શ્રાવણ ધુરિ કણ ખુલ્લઈ, સ્ત્રી પરણી કિહાં જાઈ ર૬૭ (માધવાચ) –સાસ-રઈ-(રતિ પ્રીતિ કામદેવની સ્ત્રી જાઈનું પુલ તેને સામો જવાબ “સાસરઈ જાઈ.” ૧ અર્થ:-પર્વતના શિખર ઉપર એક રથ જાય છે તે ચિસ પાડે છે અને ભય બેસી રહે છે. હાથથી ચલાવતાં વાયુ વેગે જલદીથી ચાલે છે પણ એક પગલુ આદ્ય જતો નથી. સ્પષ્ટતા માટે જુઓ ૨૬૨ મા નો અર્થ તેનું જ રહસ્ય આ ગુજરાતી ચોપાઈ છંદમાં અવતરેલું છે. ૨૬૬ * ૨ અર્થ-જીવિતવ્યને આધાર કેશુ? (સાસ) કામદેવની સ્ત્રી કોણ થાય ? (રઈ-રીતિ) શ્રાવણ મહિનાની શરૂઆતમાં કેણ પ્રફુલિત થાય ? (જાઈ–ને છેડ) અને સ્ત્રી પરણીને કયાં જાય ? આ છેલ્લા પ્રશ્નને જવાબ ઉપરનાં ત્રણે એકઠાં કરવાથી, સાસ+રઈજાઈ. તેનું સામટું સાસરઇ જાઈ. ' (૧) [ વહે. (૨) [ રહઈ. – I ઈ. (૩) + આધુ થાય. (૪) *ત ઉ. + તણુ. I ત. – ણ. (૫) + કૂલિય. (૬) – કિહિં. . Page #393 -------------------------------------------------------------------------- ________________ ७० વાચક કુશળલાભ વિચત. (કામકદલાઉવાચ):-- મા. ↑ + गरुअम्मि निवुडुमाणा, किं जोडंति विवेगिणो । નેકર સોદવ જૂથ, મૈં રેફ વિાસિક ॥ ૨૬૮ । (માધવેાવાચ:--પાણી, પાઇ. (કામક દલાઉવાચ⟩- [આનંદ કાવ્ય. ચાપાઇ,૧ પઢમક્ષર વિષ્ણુ સહું સાધાઇ, મઝક્ષર વિષ્ણુ સવિ સંહારઇ; અતાર વિષ્ણુ સહુ અમીઠા, એસા અચંભમ નયણે દીઠા. ૨૬૯ (માધવેાવાચ): -કાગલ. (ગલ-ગળું,નકાલ.-કાગ, કાગડા.) सुरुके निमग्नाः, किम् योजयन्ति विवेकिनः । नुपुरं शोभते कुत्र, किम् क्रीयते पिपासितुः ॥२६८|| (૧) * ખર. (૨) * વિ કહિ મીઠઉં. () * મધ્ય. (૪) * મિનિહુ ખી૪ઉં, * તિ. (૫) * વાયસ જાઉ. (૬) * ન માલિક તે સિંહ રીસાણઉ. અર્થ :-મોટાઇમાં ડુબતા અર્થાત્ મેટાઇ પામતા વિવેકી મા સા શું જોડે છે ? (સ. પાળી-હાથ. નમ્રતા સૂચક હાથ જોડવા તે) નૂપુર (ઝાંઝર) કયાં શોભે છે ? (પ્રા. પાપગે—પગમાં) અને તરસ્યાને શું કરાય ? ( પાણી પાઇ=પાણી પીવડાવાય). ૨૬૮ ૧ અર્થા:-પહેલા અક્ષર વિના સધળા (શરીર) તેના આધાર છે, (ગલ-ગળુ). વચલા અક્ષર વિના સર્વને સહાર–નાશ કરનાર છે. (કાલકાળ+વખત) અને છેલ્લા અક્ષર વિના સને ખરાબ લાગનાર છે. (કાગ=કાગડા) એવા આશ્ચય-આનંદ ઉપજાવનાર મેં નજરે દીઠા. Page #394 -------------------------------------------------------------------------- ________________ મહેાધિ માં છ 1 (કામદેલાઉવાચ):-- મેં મખ્ખર વિષ્ણુ જગ સાધારૈ, મધ્ય અક્ષર વિણ સવિ સંહારઈ, અંતે અક્ષર વિષ્ણુ સઘલે મીઠા, એ અચળે નયણે દીઠા. ૨૦૦ (માધવે વાચ):-કાજલ, ( જલ+પાણી, કાલ+કાળ-વખત. કાજ કામ. કાય -કરવું કામ કરવુ.) માધવાનલની કથા. (કાગલ). આ કડીને! પાઠાંતર યેાજી અથ કરીએ તે નિયે પ્રમાણે થાયછે. પહેલા અક્ષર વિના સને મીડુ લાગે છે. (ગલ=ગમ્યું) વચલા અક્ષર વિના મનને ખરાબ લાગે તેવુ છે. (કાલ=કાળ, મૃત્યુ). અને છેલ્રા અક્ષર વિના કાગડે! જાગુવે. (કાગ=કાગડા). કાઇ સ્ત્રી પોતાની સખિતે કહે છે કે-તે ન મેકલવાથી અથવા પત્ર ન લખિ મેકલવાથી નક્કી તે (પ્રેમપાત્ર માણસ) રીસાયે છે, (કાગલ), ૨૬૯ ૧ અ: પહેલા અક્ષર વિના જગતને આધાર છે. વચલા અક્ષર વિના સર્વને નાશ કરનાર છે, અને છેલ્લા અક્ષર વિના સહે મિષ્ટ લાગે છે, એ આશ્ચય ઉપજાવનાર મે આંખમાં જોયું. અર્થાત્ પહેલા અક્ષર વિના જગતને આધાર જલ, જળ પાણી છે. કારણ કે તેનાથી પ્રાણિએ વિ શકે છે, પરન્તુ પાઠાંતર યાજતાં પહેલા અક્ષર વિના જગતને નાશ કરનાર છે તે જલ, જળ, પાણી છે કારણ કે અનહદ વરસાદ પડે તેા જગતને નાશ પણ થાય. અને વચલા અક્ષર વિના સત્રના સંહાર-નાશ કરનાર છે, કાલમૃત્યુ. તે જગતનેા નાશ કરે છે, તથા છેલ્લા અક્ષર વિના સઘળે પ્રીય લાગે છે તે કાજ-કામ. જે કામ કરે તા સર્વત્ર પ્રીય-વહાલા થઇ પડે. એ આશ્ચય કરાવનાર વસ્તુ મે' તેત્રામાં જોઇ. અર્થાત્ આંખમાં આંજેલી મેરા,-કાજલ. ૨૭૦ (૧) × સંહાર.. (૨) × મઝખર અંતખર. (૫) x સવલાં મીઠઉં, (૬) × ઇસા અસભમ. ૭૧ (૩) × જગ. (૪) × Page #395 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વાચક કુશલલાભ વિરચિત. આનંદ કાવ્ય. ૧ (કામકંદલાઉવાચ: – * પઢમખર વિણ હોઇ વાસ, મધખર વિણુ નારિ ઉલ્લા; અંતિખર વિણ લઈ નામ, બાલક નઇ છઈ ત્રિણઈ કામ ૨૧ માધવાચો – રામતિ-રમત, મિ. (મતિ+બુદ્ધિ. રાતિ+ાત્રિ. - રામ એક રાજાનું નામ.) (કામકંદલાઉવાચ):-- ભાથિ, ૨ I पाइपाणि गाइगीयं, वरकुरंगमारीऊण आणेइ । • તિત્રિ મદિાન માળ, નથિ સો વારં તે ર૭રા — (1) + ણ ૧ અર્થ:–પહેલા અક્ષર વિના હૃદયમાં વસે છે, અચલા અક્ષર વિના સ્ત્રીને આનંદદાયક છે, તથા છેલા અક્ષર વિના જેનું નામ લેવાય છે, અને બાળકને એ ત્રણેથી કામ છે.-અર્થાત પહેલા અક્ષર વિના હદયમાં વસનાર મતિ=બુદ્ધિ છે, વચલા અક્ષર વિના ગગને આનંદ આપનાર રાતિ=રાશિ છે કારણ કે પ્રેમપાત્ર માણસનો મેળાપ થવાનો ટાઇમ રાત્રિ હોવાથી તેને તે પ્રીય છે, અને છેલ્લા અસર વિના જેનું નામ લેવાય છે તે રામ, કે જેનું ન્યાયી રાજા તરીકે નામ લેવાય છે, અને તે ત્રણેથી બાળકને કામ છે તે રમત-ક્રિયા બાળકને રમવાનું કામ છે તે માટે પ્રાચિન ગુજરાતિ રામતિ રમત ક્રિડા વાચક શબ્દ થાય છે. ૨૭૧ २ पायस्व पयः गायस्व गीतं, वरकुरङ्ग मारयित्वानयस्व । तिस्त्रुभिः महिलाभिः भणितं, नास्तिसरो उत्तरं ददात॥२७२॥ અર્થ:–એક માણસને ત્રણ સ્ત્રીઓ છે તે ત્રણેએ અનુક્રમે Page #396 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મા ૭] માધવાનલની કથા ( ૩ (માધવાચ):–પહેલીને કહ્યું કે સરઃ જાતિ તળાવ નથી. બીજીને કહ્યું ઃ +રવ રાગ નથી આવતા. ત્રીજીને કહ્યું :+શઃ શર એટલે બાણ નથી. (કામકંદલાઉવાચ :-- દુહા બહુ દિવસઈ પ્રી આવી, મતી આશ્યા તેણ, થણ કર કમલેઝલીયા, હસિકરિ નાખ્યા તેણે ૨૭૭ પિતાના પતિને કહ્યું કે પાણી પાગીતગા, અને સુંદર હરણને મારી લાવ, તેના જવાબમાં તેણે કહ્યું કે “નસ્થ ” તેનું રહસ્ય શું ? ત્યારે જવાબમાં કહે છે કે પહેલી સ્ત્રીને કહ્યું કે વનસ્થ તેર એટલે તળાવ વગર પાણી ક્યાંથી પિવડાવું, બીજી સ્ત્રીને કહ્યું કે સનસ્થ નથી આવડતો એટલે ગીત શી રીતે ગાઈ સંભળાવું? અને ત્રીજી સ્ત્રીને કહ્યું કે તેની સત્તા તીર નથી તો હરણને શી રીતે મારી લાવું ? ૨૭૨ : : ૧ અર્થ-ઘણા દિવસે પતિ આ તેણે મતિ આણ્યાં તે કમળ સમાન હાથમાં લઈ સ્તન પાસે રાખી જયાં ત્યારે હસિને તેણે કેમ નાખી દીધાં ? ૨૭૨ () I પ્રીઉ. (૨) + * ણિ (૩) + ઝી. () *ણ. + કિણિ. Page #397 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિચિત કુર તત્તો ઉજલ વિમલ, નયણે કલ રેડ; 3 થણુ કરિ ભૂલી ગુંજાઝુલૈ, તિષ્ણુ હસ નાખ્યા તિષ્ણુ, ૨૭૪ માતી. ૭૮ ૧ માધવાવાચ: (કામકલાઉવાચ)-- સુરિ ચારે સંગ્રહી, સવિ લીધા સિગાર; નાક ફૂલી લીધી નહી, કહિ श्री કવણ વિચાર. (૧) + * I અલ. (ર) + કા. (૪) * છુિ. તુસિ નાખ્યા તેહિ. × હાસિકરિ. ષઉ, (૬) * પ્રીય. I સખી * ગિ. ૧ અર્થ :--આંખ્યામાં જેણે મેશની લીટીએ કરેલી છે અર્થાત્ જેણે આંખ્યામાં મેશ આંજી છે અને જેના હાથ ઉજ્વલ અને લાલ રંગના છે તથા જે હાથમાં મેાતિ છે તે હાથ સ્તનની પાસે રાખે હેવાથી તેણે જાણ્યુ કે આતે ચઢી છે એમ ધારી સિને ફેંકી દીધાં. અર્થાત્ હાથ સુંદર રક્ત વર્ણના હતા અને તેમાં શ્વેત વષ્ણુનાં મેાતિ આવતાં તે લાલ દેખાયાં, અને હાથ સ્તનનો પાસે હાવાથી લાલ દેખાતાં મેાતિમાં સ્તનની ડીંટડીઓની શ્યામતાનાં બિંદુ જણાતાં સ્ત્રીએ જાણ્યું કે હું પ્રેમવેલી થઇને મેાત જાણી હાથમાં લીધાં પણ આતા ચણેાડીએ છે તેથી હિસને નાખી દીધાં. ર૪ ૨ અર્થ :—હૈ વહાલા! સ્ત્રીને ચોરે પકડીને બધાં ધરણાં ઉતારી લીધાં પરન્તુ નાકનુ ફૂલ લીધુ નહીં તે શા વિચારથી ? ૨૦૫ - આનંદ કાવ્ય. - ૨૭૫ (૩) * + ણ ભુલ્લી. * લ. (૫) * લી Page #398 -------------------------------------------------------------------------- ________________ માધિ મા॰ છ ૧ (માધવેાવાચ):-- અહર રંગ રસ્તો હુએ, મુખિ કન્જલ માંસે વત; ૩ જાણ્ય શુજાહુલ અછઈ, તિણું ન તૂકઈ મન્ન. માધવાનલની કથા ૭૧. ૨ (કામક દલાઉવાચ): -- * સુંદર મંદિર આપણુઈ, રયણી નાદ સુલીણુ; વીણુ આલાપી દેખિ શશી, કિણિ ગુણ મૂકી વીષ્ણુ. ૨૦૭ ૨૭૬ ૧ અ:---હાતા રગ રાતેા હતેા અને માઢાને રંગ મેશના વણ જેવા શ્યામ-કાળે હતા તેથી નાક ઉપરની હીરાની ચુનીને ચણેાડી ધારી તેના ઉપર મન દીધું નહીં. અર્થાત્ સ્ત્રીના લાલ હનુ પ્રતિ બિંબ ચુનીમાં પડતાં તેનેા શ્વેત રંગ હોવા છતાં લાલ દેખાવા લાગી અને સ્ત્રીના મુખનેા વર્ણ કાળા હતા તેનુ પ્રતિબિંબ પડતાં તે સ્વામ બિંદુ ( મિંડુ) જણાવા લાગ્યું. તેથી ચારૅ ચણેાડી ધારીને લીધી નહીં. ૨૭૬ ૨ અર્થ :--કાઇ સુંદર પેાતાના મહાલયમાં રાત્રિએ વીણાના સ્વરમાં આસક્ત થઈ છે અર્થાત્ વીણા વગાડે છે તેથી ચંદ્રમાં વીણાને આલાપ દેખે છે છતાં કયા ગુણ કારણથી તેણે વીણા મૂકી. દીધી.? ૨૭૭ (૧) * રત્તઉદ્ ઉ. + રતુ. I રત્તા હુઆ. (૨) * ખ. - I મિ. (૩) * જાણિä. (૪) * તિષ્ણુિઇ ન ચૂકઉં. Page #399 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરાચત આનંદ કાવ્ય. ૧ (માધવાચ):– વિરહ વિયાપી રયણ ભરિ, પ્રીતમ વિને તને ખીણ સહિર રથ મૃગ મહીયે, તિણ હસિ મૂકી વણ. ર૭૮ - * ણી. (૧) I જગ. (૨) * . -- I ણ. (૩) * ઉ. ૧ અથ––પ્રીયતમનાં વિયોગથી શરીર ક્ષીણ થઈ ગયું છે અને રાત્રિમાં પ્રીયતમ પ્રત્યેના હૃદયાકર્ષક પ્રેમનું સંગીત ગાતાં ગાતાં વિયોગ વ્યથા જાગ્રત થઈ છે અર્થાત વિયોગ દુઃખથી હિદય ભરાઈ આવ્યું છે પરંતુ તેની વીણાના સ્વરથી સંગીત કરનારની સ્થિતિનું ભાન નહીં રાખતાં ચંદ્રરથમાં જોડાએલો હરણ મેહિત થઈ ગયે-ધંભાઈ ગયો. અર્થાત્ સંગીત કરતાં સુંદરિ દુઃખદ હદયે ચંદ્ર સન્મુખ જેવા લાગી કે હવે રાત્રિ કેટલી છે પરંતુ તે તે સ્થીર જણાય તેથી વિચાર્યું કે અરે અહિં સર્વત્ર નિજન સમજી હું પ્રેમ સંગીત ગાઉં છું પર પેલા ચંદરથમાં જોડાએલે મૃગ વીણાના સ્વર માધુર્યના બહાને સ્થભિત થઈ મારૂં પ્રેમ સંગીત સાંભળી ગયે તેથી હસિને વીણ મુકી દીધી. અથવા વિયોગની સ્ત્રીનું શરીર પ્રીયતમ વિના મીણ થઈ ગયું છે અને પ્રેમ સંગીતથી વિયોગની વિવિધ દુઃખદ સ્મૃતિઓ થઈ રહી છે. તેથી વધારે દુઃખ થતાં ચંદ્ર સન્મુખ જેવા લાગી તે તેણે વિચાર્યું કે અરે આ ચંદ્રરથમાં જોડાએલ મૃગ વીશુના સ્વરમાં મુગ્ધ થઈ ઉભે રહ્યો છે પરંતુ તે શું એટલું પણ સમજે છે કે હું ચંભિત થતાં રાત્રિ લાંબી થશે અને તેથી વિગીનીને કેટલું દુઃખ થશે ? પણ એને તે તેની કયાં દરકાર છે, માટે વિચાર્યું કે તું ભલે થંભાઈ રહ્યો પણ હું વીણાજ નહી વગાડ એટલે તું શું સાંભળવાને હતો, એમ વિચારી વીણા મુકી દીધી ને ફરી ચંદ્ર તરફ જેવા લાગી તે ચંદ્ર ચાલતો જણાયે તેથી સુંદરિ હરિ, કે કેમ મૃગરાજ હવે ચાલવા માંડ્યું સાંભળતા હતા સંગીત તે કયાં ગઈ તમારી સ્વર મુગ્ધતા ? અથવા વિયોગની સ્ત્રીનું શરીર ક્ષીણ Page #400 -------------------------------------------------------------------------- ________________ મહાધિ માં॰ છ ૧ કામકલાઉવાચ):--- પરદેસ્યાં પ્રિઉ આવીયઉ, હયવર ડિયા જેવુ; સુદિર તા તે તાજણે, ફ્રૂટ (દે) કારણ કે. * " માવાનલની થા. (માધવ વાચ): અજી દીહુ થા કઇ ઘણા, અરવ વાહણુ છઈ ભાણ; ટાર હણુતા તાજણે, કરિ કંપઇ કેકાણુ, وی ૨૭૯ સ્મૃતિ થઇ ગયું છે અને પ્રેમ સંગૌતથી વિયાગની વિવિધ દુઃખદ થવાથી સુંદરએ ચંદ્ર તર જોયું તે તેને જણાયું કે વીણાના સ્વરથી મુગ્ધ થએલા મૃગ સ્તંભિત થઈ ગયા છે એટલે તેણે હાસ્ય કર્યું. અને વીણા મુકી દીધી અર્થાત્ તેણે વિચાયું કે હે મૃગરાજ તું સ્વર મુગ્ધ થઇ ને થભાઈ ગયે। છું પરન્તુ એ તું સ્વર મુગ્ધ થતાં થતાં મારા પ્રેમ સંગીતનું રહસ્ય સમજી જઈ પ્રેમ મુગ્ધ થઇશ તો તું પણ પ્રીયતમાના વિયેાગથી પીડાઈ મારા જેવી દશા ભોગવીશ, તેથી હસી અને તેની એ ા ન થાય એમ વિચારી વીણા મુકી દીધી. ૨૭૮ ૨૦૦ ૧) I પ્રિય પરદેશે નિપજ. × સી. (૨) × આવી. (૩) × ઉંં. (૪) I ૨. (૫) I તા. (૬) × ઈ. હૈં મારું વણ ગુણેયુ. (૭) I કામાવાચ ૧ અર્થ :પ્રીયતમ પરદેશથી આવ્યા અને જે ઘેાડા ઉપર બેઠા હતા તે ડાડાને તાજી ચામુકથી સુંદરએ માર્યા તે શા માટે કુદવા લાગ્યા? ૨૭૯ ૨ અર્થ: હું અધ ? તુ સૂર્યનું વાહન ... અને હજી તારે ચાલવાને દિવસ ઘણા છે એમ વિચારી હાથમાં રહેલી તાજી ચામુક સુદિરએ મારી તેથી તે કુદવા લાગ્યા. અર્થાત હું ઉભા રહ્યો એટલુ મે થઇ ગયું એમ સમજી તે કુદવા લાગ્યા કે જેથી ઉભે! રહ્યો તેટલા વખતની ખામીને પહેાંચી વળાય અને ખરેખર વખતે અસ્ત થાય. ૨૮૦ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વાચક કુશળલાભ વિરચિત [આનંદ કાવ્ય. ૧ (કામકંદલાઉવાચ):– ભીંતિ લિખે દેવર ભણઈ, ભાભી ભારથ દેખિ; નિરત કરિ દેવ નિરખિ, રામાયણ સવિ લેખ. ૨૮૧ ૧ અથ:–આ પદ્યનો અક્ષરાર્થ ઉપલક દષ્ટિએ કરવાથી એવો અર્ય સામાન્ય રીતે દરેક માણસ કરે કે “ ભિંતે ચિતરેલે દિયર કહે છે કે હે ભાભી તું ભારત જે, અને નિરાંત કરીને રામાયણ સારી રીતે દેવ તું જે. ' પરંતુ વાસ્તવિક રીતે આ અર્થ નથી. આનું શાબ્દિક ચણતર સિધુ સાદુ હોવા છતાં રહસ્ય ગુપ્ત હેવાથી તે કામકંદલાની ઉક્તિમાં મૂકવામાં આવેલ છે તેનું રહસ્ય નિચે પ્રમાણે છે – માધવ કહે છે કે એનું રહસ્ય એ છે કે –“હે મૂર્ખ ! ઇદ્રોમાં વ્યાપેલા કામાગ્નિના તેજમાં અંજાએ તું શાંતિ રાખી=મનને પાછું ફેરવી સંગ સુખની ખોનું પરિણામ છે? અને હે મૂખ ! સ્ત્રીનું ચરિત્ર સારી રીતે નિહાળ? ૨૮૧ નેટ:-મિત્તિ (મિદ્ ) સ્ત્રી. ઃિ ખેડ, એબ. પૃ. ૯૧. હિસ્ (તાપ૦ તે હિતિ) સંભોગ કરવો. પૃ. ૧૧૧૭. વિ (વિવું અ) ૭ વદ બાળક, મૂર્ખ, પૃ. ૬૧૧. 1 ( ૩) ge : કામદેવને અગ્નિ, પૃ. ૧૮૭૯. મા (મા કહ રાષ્ટ્ર) સ્ત્ર માં કાંતિ તેજ. પૃ. ૯૬૫. મી (મી શિ) સ્ત્રી બીક, ભિય, પૃ. ૯૭૩. રત ( ) વિ. અનુરકત, આસકત, મિથુન, મૃ. ૧૦૮૪. સેવ (વિદ્ અ) . ઇદ્રિય, પૂ. ૬૧. નિતિ (નિવૃ દિન) સ્ત્રી સુખ. નિવૃત્તિ (નિ વૃત રિ) ૦ ફિલ, પરિણામ, પૃ. ૭૧૬ માળ, રામા (ડિયા) સ્ત્રી નારી, ત્રી, પૃ. ૧૦૯૭. માથા -ને િનમાય, આ તમામ શબ્દો માટે શબ્દ ચિંતામણિના ઉપર જણાવેલાં પૃષ્ઠો જુઓ. , અનરકત, નિg ft) વિર ) Page #402 -------------------------------------------------------------------------- ________________ ૭૯ રે મહેદધિ - 9] માધવાનની કથા. (માધવઉવાચ):– ચઉપઇ.૧ પ્રીતમ પિત્રો મહેલ મઝારિ, પુહપ કરડ પડાવઈ નારિક ઉપરિ સંકર પગ રાજિ, ચંપક લિખ કહે કર્ણ કાજિ.૨૮૨ ૨ (કામકંદલાઉવાચ) –ઉત્તર. * મયણ બાણ ભય શંકર લિખઈ, પરિમલ જાઈ પવન અહિભખઈ; લિખી ચંપક ભમર ભએણ, એ ત્રહિ પ્રી લિખિયા તેણિ.૨૮૩ ૧ અથ:-પ્રીયતમ મહેલમાં સુતો છે અને સ્ત્રી પુષ્પનો કંડિગો મોકલે છે પરંતુ તેણે તેના ઉપર શંકર, શેષનાગ, અને ચંપકને છોડ શા માટે ચિતર્યો તે કહે ? ૨૮૨ ૨ અથ–મદનબાણ (કામદેવ) કુસુમાયુધ હોવાથી પિતાના હથિયાર ભૂત પુપ લઈ લેય તેટલા માટે તેના શત્રુ શંકરને ચિતર્યો, પુપમાંની સુગંધ પવન ન લઈ જાય તેટલા માટે પવનનો શત્રુ સર્ષ ચિતર્યો, કારણ કે તે પવન મુકુ-પવનને ખાનાર કહેવાય છે. જેથી પુલની સુગંધ ઓછી થાય નહીં, અને ભ્રમર પુષ્પમાંની કેસર ખાઈ ન જાય માટે ચંપકને છેડ ચિતર્યો કારણ કે લોકક્તિમાં “ચંપકના છોડ ઉપર ભમરો ન જાય” એમ કહેવાય છે. હે પ્યારા ! એ કારરણોથી તેણે એ ત્રણે કંડિયા ઉપર ચિતર્યા. ૨૮૩ (૧) * પુઢિઉ. + પુતિઓ | ઉઠા. (૨) I હિ. (૩) * + પુપ. * પુવ. I પુષ્ક. (૪) - ઉ. (૫) * હુ. 1 કહો. (૬) +કિણિ. Page #403 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. ૧ (માધવઉવાચ):- પ્રશ્ન - * સુંદરી રાણી વિરહ વ્યાકુલી, વિણ વજાવઈ મુંકઈ વલી; લિખઈ ભુયંગમ સિંહ કેસરિ, તે કિણિ કારણ કહિ સુંદરિ. ૨૮૪ ૨ (કામાઉવાચ) - ઉત્તર:કવાઈ વીણ ગમણ નિસિ કારિ, નાદ રંગ થભિલું નિસિરાજ; ઈ વહેતુ પન્નગ વાઈ, સિસિ વાહણ મૃગ નાસી જાઈ. ૨૮૫ ૧ અથ:–રાત્રિમાં વિગથી અકળાએલી સુંદર વીણા વગાડે છે અને મૂકી દઈ સર્પ અને કેસરિસિંહ ચિતરે છે તે તું હે સુંદરિ! તેનું કારણ શું તે કહે ? ૨૮૪ ૨ અર્થ:–વિગ દુઃખથી દુઃખિત થએલી સુંદરિ રાત્રિ વિતાવવા માટે વીણું વણાગેડે છે અને તેના આનંદદાયક સ્વરથી રાત્રિને રાજા ચંદ્ર) થંભાઈ ગયે આમ ઘણે વખત વીણા વગાયા પછી ત્રીએ ચંદ્ર સામું જોયું તો તેને જણાયું કે ઓહો! આતો મારી વીણાને સુંદર સ્વરમાં મુગ્ધ થઈને ચંદ્ર ઉભો રહ્યો છે તેથી રાત્રિ ખુટતી નથી એવું વિચારી તેણે સર્ષ અને કેસરિસંહ ચિતર્યો અર્થાત્ પવન વિના સ્વર દૂર સુધી જઈ શકતો નથી માટે વીણાના અવાજને લઈ જનાર પવનને નાશ કરવા સર્પ ચિતર્યો કે જેથી ચંદ્રમા વીણાને સ્વર સાંભળી શકે નહીં અને કેસરિસિંહ ચિતર્યો તે એવા હેતુથી કે ચંદ્રનું વાહન હરણ તેને દેખિ ભયભીત થઈ નાશી જાય તો ચંદ્રમાને તુરત અસ્ત થતાં દિવસ થાય. ૨૮૫. (૧) ] ગયણ. ( ) 1 ગાજ (૩) 1 થજો. (૪) 1 પી. (૫) Jય. (૬) I શશિ. ૭) I ના. (૮) I ય. Page #404 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મો૦ ૭ (માધવવાચ): માધવાનલની સ્થા. गाहा ૧ संज्ञावंदण समए, बाला दट्टण अंबरं रत्तं । दट्टूण हसिया पुणो विसन्ना, पुण हसिया कवणकज्जेण ॥ २८६ ॥ (કામક`દલાઉવાચ)ઃ—અંબર વસ્ત્ર રક્ત દૃષ્ટવા. ૮૧ જાય છે १ संध्यावन्दन समये, बाला दृष्ट्वा अभ्बरं òમ્ | લિતા પુનઃ વિષના, પુનઃ શિતા જિમ્મુ જાર્વેન ર૮૬ અ:-સંધ્યા વંદન વખતે ( સાંઝે ) ખાળા આકાશ રાતુ જોઇને હસ વળી દુખીત થઈ, અને વળી હિસ તે શું કામ ? ૨૮૬ કામકલા કહે છે કે:-સંધ્યા વંદન વખતે આકાશ રાતુ જોઇને બાલા હિસ તે એ હેતુથી કે તું મારા રકતવસ્ત્ર જેવુ થવા અને મારા કોસુખીક વસ્ત્રની શેશભા ધારણ કરવાના પ્રયત્ન કરૂ છુ પણ શું એ શેાલા તારામાં આવી શકવાની છે ? ઘેાડીવારે આકાશને રંગ બદલાઇને વધુ રાતા થયા ચાર આવ્યે કે ખરેખર આતે વધારે રાતુ થયું તેથી મારા રક્ત વસ્ત્રની શે!ભા જરૂર હરિ લેય એમ લાગે છે એથી તેને ખેદ્ર થયેા. દુ:ખીત થઈ. વળી ઘેાડીવાર થતા અને સધ્યાના રંગ ઝાંખા પડતાં સિ તેનું કારણ એ છે કે અરે વળી સધ્યા મારા રકતવસ્ત્રની શેશભા લુટી લેવાની તૈયારી કરતી હતી પરન્તુ તે પહેલાં જ તે નિસ્તેજશાભા વિનાની થઈ ગઈ. કદી નહી, પછી એટલે એવા વિ Page #405 -------------------------------------------------------------------------- ________________ દ કાવ્ય ૮૨ વાચક કુશલલાભ વિરચિત. (માધવાચ પ્રશ્ન) – गाथा १ x बाला चंकमती पए पए, कीस कुणइ मुहभंगम् । ૨ (કામકંલેવાચ) ઉત્તર – नूणं रमणपएसे, मेहलया छिज्जइ नहपंति ॥२८७॥ (માધવઉવાચ:– LI શકુંવિતિ વચમ્ * काचित् कान्ता रमणवसतौ प्रेषयन्ती करण्ड, सा तन्मूले समयमलिखळ्यालमस्यो परिष्टात् । गौरीनाथं पवनतनयं चम्पकं चास्यभावं, प्रच्छत्यार्यान्पति कथमिदं मल्लिनाथ: कवीन्द्रः ॥२८८॥ १ बाला संक्रमते पदे पदे, कस्मात् करोति मुखभङ्गम् । અથ–બાળા પગલે પગલે ચાલતાં મુખ (મોઢું) કેમ કેટાણું કરે છે ? २ नूनं रमणप्रदेशे, मेखलया छिद्यते नखपंक्ति ॥२८७॥ અથ નીચે કરીને બાળાના પેઢામાં કદરાથી છેદ થાય છે, અર્થાત્ કંદોરો ઘસાય છે. તેથી અને રતિ ઉત્થાન સ્થાનમાં નખ પંકિતથી છેદ થયે છે માટે બાળા મેઢું કટાણું કરે છે. ૨૮૭ ૩ અથ:–કઈ શ્રી પતિના વાસસ્થાનમાં પુષ્પકરંડ મેકલતાં તેણીએ ભયભીત થઈને એના ઢાંકણા ઉપર સર્પ, ગોરીને પતિ શંકર, પવન પુત્ર હનુમાન અને ચંપક ચીતર્યો, કવિઓમાં ઈદ મહિનાથ શાન્ત ચિત્તવાળા માણસને પુછે છે કે આનું રહસ્ય શું ? ૨૮૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ અટ્ઠાધિ મો૦ ૭] . માધવાનલની કથા (કામક લાવાચ):-- કડિયામાંના ફુલેાની સુગંધ પવન લઈ ન જાય માટે સર્પ, કામદેવ પેાતાના હથિયાર રૂપ કુલ ન લઇ લેય માટે શંકર, સૂર્ય પોતાના કીરણાથી કુલ શેષાવી-સુકાવી ન નાખે માટે પવન પુત્ર હનુમાન, ( લૈકિકમાં એવી કથા પ્રચલિત છે કે જ્યારે હનુમાન જન્મ્યા ત્યારે સૂર્યને ખાઇ જવાના વિચારથી પકડવા માટે તૈયાર થયા હતા તેથી તેને સૂર્યને ડરાવવા માટે હનુમાન ચિતર્યા ] અને કુલમાંની કૈસરા ભમરા ન લઈ જાય માટે ચ'પક. (માધવઉવાચ): ૮૩ गाहा १ * बालापियेण भणियं तुज्झमुहं पुण्णचंदसारिच्छं । ता कीस मुद्धमुहि, जलेण पक्खालए वयणं ॥ २८९॥ નાટ: અત્રે આપેલા ૨૮૮ મા શ્લાકનુ' તદ્દન અધુરૂ અને અશુદ્ધ એક ચરણુ ક્ષેાકની બાજુમાં બતાવેલા નિશાનવાળી પ્રતિમાં આપેલ હતું તે શ્લાક શેાધ કરતાં સુભાષિત રત્નભાંડાગાર નામક સંગ્રહ ગ્રંથના પ્રકરણ ૪ થામાં પૃષ્ઠ ૧૯૯ મે ૮૪ મે લૈાક મળી આવ્યેા તેથી અત્રે એ ત્રુટી પૂર્ણ કરી છે. સુભાષિતમાં શ્લાકની શરૂઆતમાં આટલે પાઠ ભેદ છે:જાવિદ્ પાછા મળ વસતિ. આ શ્લાકનું રહસ્ય બતાવનાર પાછળ આવી ગએલ ગુજરાતિ પદ્મ જુએ! ૨૮૨ અને ૨૮૭ મુ. " १ बालायाः प्रियेन भणितं तवमुखं पूर्णचंन्द्र सदृशम् । तर्हि कस्मात् मुष्धमुखी !, जलेन प्रक्षालयसि वदनम् ॥ २८९ ॥ અ:-ખાલાના પતિએ કહ્યું કે તારૂ મુખ પૂર્ણચંદ (પૂનમના Page #407 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. (કામકંદલાઉવાચ) --મુહાઈ કાજલ લાગુ છઈ (તેથી) ઇતિ ભાવ: ચઉપઈ. ટ કેસરિ સિંઘ અનઈ પાખર્યો, કુપન્નગ નઈ પંખઈ ભર્યો, કામકંદલા રતિ અણુહાર, સજ્યા વલી સેલહ સિણગાર. ૨૯ (માધવઉવાચ): મારા, ૧ बहुवासरम्मि पत्रं, वल्लहं दट्टण रजियावाला । कंठिविलग्गी सुत्ता, नहु रमियं कवणकजेण ॥२९॥ (કામકંદલાઉવાચ):-માધાનતી. ગર્ભવતિ હેવાથી. (ચાલુ પ્રતિમાં ઉપરની ગાથા પછી આગળ લખાઈ ગએલી ર૭૯ મી કડી છે.) ચંદ્ર) જેવું છે તો હું સુંદર મુખવાળી ? તું શા માટે પાણિથી મોટું સાફ કરે છે ? ૨૮૯ જવાબમાં--મુખ ઉપર મેશ લાગી છે માટે તે સાફ કરું છું કે તમે મારા મુખ સાથે કલંક્તિ ચંદ્રને સરખાવી શકે નહીં અર્થાત મારૂ મુખ ચંદ્ર કરતાં સુંદર અને સ્વચ્છ છે તે તમને જણાવવા આ લાગેલી મેશ સાફ કરવા પાણીથી ધેઉં છું. १ बहुवासरे प्राप्तं, वल्लभं दृष्टा रंजिताबाला । कण्ठं विलगित्वा सुप्ता, नखलु रमितं किं कार्येन ॥२९॥ અર્થ:-વહાલાને ઘણે દિવસે આવેલો જોઇને બાળા આનંદીત થઈ અને ગળે વળગો ને સુતી પરંતુ સંભોગ ન કર્યો તેનું કારણ સું ? ૨૯૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ માધવાનલની કથા. ચદપિ મ ] (માધવાચ): 2 હું તુજ પુછું હે સખિ, ઈન નર કિસિ અવસ્થા પાણિ પીવઈ મૃગ ર્યું, જન (જ)ન વે () હથ. ૨૯૨ રાતે પરનારીસું, ચલણ કહ્યોથે સ0િ; હું રૂની ઉણિ (હિઉ, કજલ લગઉ હથિ. જ(કામકંદલાઉવાચ) --૦૦૦ ૨૨ गाथा २ मुत्ताहलं न चिणइ, तारापडिबिंवभोलिउ हंसो । दुजण जणेहिं घटो, न विसासइ सज्जणे सयणे॥२९४॥ ૧ અર્થ –હે સખિ? હું તને પુછુ છું કે આ પુરૂષ કેવિ અવસ્થાવા હશે કે જે હરણની માફક પાણી પીવે છે અને માણસ માણસ પ્રત્યે હાથ જોડે છે. ૨૯૨ જે પરસ્ત્રી ઉપર આસકત હતો અને જેને સાથે ચાલવા કહ્યું હતું, હું રડી એણે લુછી નાખ્યું, અને હાથે કાજળ લાગ્યું. ૨૯૭ २ मुक्ताफलं न चिनोति, ताराप्रतिबिंब भ्रमितः हंसः । दुर्जनजनैः धृष्टः, न विश्वसति सजने स्वजने ॥२९४॥ અર્થ –તારાના પ્રતિબિંબથી ભ્રમિત થએલો હંસ મોતી ચણતો નથી. અર્થાત પાણિમાં પડતાં તારાના પ્રતિબિંબથી ભુલથાપમાં પડેલો હંસ મોતીને તારાના પ્રતિબિંબ સમજીને ખાતો નથી. તેવી રીતે દુજન મનુષ્યના સહવાસમાં આવી વિપરીત વિચારો બાંધી નિર્લજ્જ એ માણસ સારા માણસમાં અને સગાં માણસમાં વિશ્વાસ કરતું નથી. નેટ–ઉપર આપેલી ૨૯૨ અને ૨૯૩ ની કડિઓનું રહસ્ય અને પ્રત્યુત્તર વિદ્વાને એ વિચારો. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૮૬ (માધવેાવાચ): વાચક્ર કુશલલાભ વિરચિત (ગા)૧ अबलादल मुहवन्ना, उत्तंगा दोवि जोवणारंभे । मयणराय पडिमल्ला, कालमुहा केण कज्जेण ॥ २९५॥ (કામાવા):-- [માનદ કાવ્ય. (ગા)ર पठाण कट्टुमेहो, अहरे सिंगार लोयणा लड्डा (ड) । l(i) માહિ મુ વદ્ધા, જાજમુદ્દા તેન જજ્ઞેળ૨૧૬।। १ अबला दल मुखवर्णाः उत्तुङ्गाः द्वावपि यौवनारम्भे । मदनराज प्रतिमल्लाः, कालमुखाः केन कार्येन ॥ २९५ ॥ અ:સ્ત્રીના ઈન્દ્ર પતા અર્થાત્ મેરૂ પર્વત જેવા વણુ વાળા એ પતા અર્થાત્ એ સ્તને! ચોવનના પ્રારંભમાં 'ચા હેાય છે કે જે વસન્ત ઋતુની શાભાના પ્રતિમઃ અર્થાત વસન્ત ઋતુની શાભાને હરાવી દેનાર છે છતાં કાલા મુખવાળા શુ કામ થયા છે. ૨૯૫ ૨ પ્રતિષ્ઠાન ઇ મેમદો, પરે સંજ્ઞાઃ હોવને હછે । ન્યુ મીદિ મુ! વદ્દો, ામુલા તેને જાર્વેન ૨૬૬॥ અ:—અહેા અમારે રહેવાનું સ્થાન કષ્ટમય છે ( ખાનારૂ ) અને હાઠને તા સુંદર શેાલા તથા નેત્રા પેાતાની વિશાળતાથી શાભિ રહ્યાં છે અને અમને કાંચળીથી ખેંચીને બાંધી દીધા છે. એવા ભેદ ભર્યા વિચારથી શ્યામ મુખવાળા થઇ ગયા છે. ૨૯૬ Page #410 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મ9 માધવાનની કથા. गाथा किं तुअइ कडि नहु तुडइ, जहण भारेण नाभिमंडलयं । भजणभएण विहिणा, रोमावलिथंभयं दिनं ॥२९७॥ (માધવાચ) – - દૂહા. ૨ ટ પસુ જેમ પુલદી જલ પીયઈ, પંથી કહિ કારણ કવણું; કવિ વે કરંવીય કલે, મુહમાં સંતિ વા(ચા) રેઇ૨૯૮ (કામકંદલાઉવાચ):--..... १ किं तुदति कटि न खलु त्रुटति, जघन भारेन नाभिमण्डलम्। भंगभयेन विधिना, रोमावलिस्तंभः दत्तः ॥ २९७ ॥ અર્થ –તારી કડે અને નાભિમંડલ જધન (જાગ) ના ભારથી હું ધારું છું કે તુટિ જતી નથી પરંતુ શું પીડાતી નથી? અર્થાત જરૂર પીડાય છે. એટલાજ માટે વિધિએ કેડ અને નાભિમંડલ તુટે જવાના ભયથી માવલિ (સુંદર સુક્ષ્મ વાળ શ્રેણિ) રૂપિ થાંભલો દીધું છે. અર્થાત તારી કેડે બહુજ પાતળી અને જગે પુષ્ટતાથી શાભિ રહી છે. ૨૯૭ ૪ નેટ:-હાનું ઉત્તરાર્ધ અશુદ્ધ છે અને બીજી કોઈ પ્રતિમાં તે ન હેવાથી સુધારી શકાયું નથી અને અર્થ આપી શકાયું નથી. Page #411 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. આનંદ કાવ્ય. (માધવાચ) – ભાગ ૧ अंबा ? अञ्चरिअचरियं, विहुग रोवंति मुचियामाला । विहुरा कुंचियबदा, बंधणभएण बिहए वाला ॥२९९।। (કામકંડલાઉવાચ) – ઉત્તર-બાળા સ્નાન કરી રહી એટલે વેણિ (ચેલા) ના વાળ ખભા ઉપર છુટા પડેલા છે તેમાંથી પાણિના બીંદુઓ હાય ઉપર થઈને ટપકે છે તે મેતિની માળાની માફક શેભિ રહ્યાં છે પરંતુ જ્યારે એ છુટા પડેલા વાળને ગોળ વાળીને બાંધ્યા અર્થાત્ અડે વાળે, ત્યારે બાળા જાણે પિતે મેતિની માળાથી બંધાઈ જશે એવા ડરથી બહવા લાગી-ધ્રુજવા લાગી. અર્થાત્ બાળા સ્નાન કરીને ઉઠી તેથી ટાઢ વાવા લાગી તેથી ધ્રુજવા લાગી. તે જાણે પિતાના વાળ બંધાયા તેમ પિત પણ બંધાઈ જશે કે શું ? એવા ભયથીજ ધ્રુજતી હોય નહીં? ૨૯ ૧ કા? આશ્ચર્થ =હત, વિદુરન્ત મારામારી ! विधुराः कुश्चितबद्धाः, बन्धनभयेन बिभेतिबाला ॥२९९॥ અર્થ: હે માતા! એક આશ્ચર્યની વાત છે કે છુટા પડેલાએ રડવા લાગ્યા અને તેના અશ્રુ બિંદુઓ બાળાના કંઠમાં મોકિતક માળાની માફક શોભવા લાગ્યા અને જ્યારે છુટા પડેલાઓને ગોળ વાળીને બાંધ્યા ત્યારે બાળા પિતે બંધાઈ જશે તેવા ભયથી બીહવા લાગી–ધ્રુજવા લાગી. ૨૯૯ Page #412 -------------------------------------------------------------------------- ________________ મહાધિ માગું (भाषवावाथ) : માધવાનલની ક્યા. गाथा १ गयदंत पिट्टि भिन्नं, दइयं दट्टूण रणमज्झम्मि । हुँ तुम पूछ से सभी, हसिउण रुन्ना कव्वणकज्जेण ॥ ३०० ॥ (अभहसा उपाय ) : गाथा २ इसइ सा बाल पुणविपुणरोवर, पेक्खि अच्चरिय पिउमुहं जोवइ । सुरयसंभोग सुतिक्खपयोहरा, किण्ण उक्त गयदंत फुटं उरं ।। ३०१ ॥ ८५ १ गजदन्त पृष्ठभिनं, दयितं दृष्ट्वा रणमध्ये । हसित्वा रुदिता किम् कार्येन ||३००|| અ:-હૈ સખિ હું તને પુછુ છું કે રણસગ્રામમાં જે હાર્થિને ક્રમન કરતા તે હાથીની પીઠેથી ભેદાઈ ગએલા પતિને જોઇને તું સિ ને રડી તે શું કામ ? ૩૦૦ २ हसति सा बाला पुनरपि पुनः रुदति, प्रेक्षयित्वा आश्चर्यं पतिमुखं दृश्यति । सुरतसंभोग सुतिक्ष्ण पयोधरौ, किण उत्क्रान्त गजदन्त स्फुटितं उरः ॥ ३०१ ॥ અ:---તે ખાળા અત્યંત ઉત્કંઠાથી અથવા ન સહન થઈ શકે તેવા સુરત સભાગ વખતે હાથિના દાંત જેવા ઉંચા સુંદર સ્તને જે પતિની છાતીથી દુખાતા હતા તેજ પતિનું હૃદય હાથીની પીઠના ધક્કા લાગતાં પડિ ગયા બાદ તેની લાત વાગવાથી ચિરાઇ ગયુ તે આશ્રય જોઈને વળી વળીને હસે છે અને મૃત પતિનું મુખ જોઈ તેના વિ Page #413 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત, [આનંદ કાવ્ય (કામાં પ્રતિ માધવાચ) – માયા ? चित्तंगहे लिहियं, पावकपसरेइ रयणिमज्ज्ञम्मि । बाला गहिऊण करं, न मुक्कइ छंडइ पाणा ॥३०२॥ (માધવાચ): गाथा २ अंबा ! अचरिअ चरियं, काणामहिलाण कुणइ पिम्मं । कर छड्डेउं सवणगहियं, अहरं छड्डिऊण चुंवि नयण।।३०३॥ ગથી અને પતિ મરવાથી પ્રાપ્ત થએલા વૈધવ્યના દુઃખથી વળી વળીને રડે છે. ૩૦૧ (૧) * મિિિિિચિત્ત, (૨) * ના. १ चित्रं गृहे लिखितं, पावकः प्रसरति रजनिमध्ये । बाला ग्रहित्वा करं, न मुश्चति त्यजति प्राणान् ॥३०२॥ અથ–ઘરની અંદર ચિતરેલું ચિત્ર રીતે ફેલાએલા અગ્નિથી ઘર બળી જવા છતાં તે તે ભિંતને ત્યાગ કરતું નથી તેમ બાળા હાથ પકડયા પછી પ્રાણ ત્યાગ કરે છે પણ હાથ છોડિ દેતી નથી. અર્થાત્ બાળાએ હૃદયથી પ્રેમ કરીને જે હાથ ઝાલ્યો અર્થાત પરણી તો પછી પ્રાણ ત્યાગ કરે છે પરંતુ હાથ મુકી દેતી નથી અર્થાત સ્વીકારેલને ત્યાગ કરતી નથી. ૩૦૨ २ अम्बा ? आश्चर्य चरितं, काणामहिलानां करोति प्रेमम् । करं त्यक्त्वा श्रवणग्रहितः, अधरं त्यक्त्वा चुम्बितं नयनम्॥३०३॥ અથ:--હે માતા ! આશ્ચર્યની વાત છે કે તે કાણિ સ્ત્રીની સાથે પ્રેમ કરે છે અને તેણે હાથ ડિને કાન પકડો તથા હેઠે ચુંબન કરવાનું મુકીને નેત્રને ચુંબન કર્યું? ૩૮૩ Page #414 -------------------------------------------------------------------------- ________________ મહેાદધિ મો] સાધવાનલની કથા. ૧ (કામકલાઉવાચ): ચુમીયા નયણુ તિણુ કાજિ મિત્રાં તલુ', રીઝવણુ પ્રીયલ રાખવા આપઇ, કત સતષિય મિત્ર નવું લિખિએ, એમ અચિરજ મઇં તું પેખક હૈ સખી. ૩૦૪ ૧ અ:--તેણે મિત્રોને ખુશી કરવા અને પ્રીય માણસને પા તાને સ્વાધીન રાખવા નેત્રને ચુંબન કર્યુ, અને પેાતાની સુ ંદરતાથી તેણીને સતેાષ પમાયા પરન્તુ તેમાં મિત્રો સમજી શકયા નહીં હૈ સખિ એ પ્રમાણે તે આશ્રય જોયુ. ૩૦૪ નેટ:~~અત્રે ઉપર આવેલી ૩૦૩ ની ગાથાનું રહસ્ય મને નિચે પ્રમાણે સમજાય છે:-- ૯૧ તે કાણી ઓ ઉપર પ્રેમ કરે છે ' એટલે જેનું મન અને નેત્રો એક પતિ શિવાય બીજા તરફ જતાં નથી એવી સુદૃઢ પ્રેમવાળી સતી ઉપર તેણે પ્રેમ કર્યો. ' હાથ છેડીને કાન ઝાલ્યે! ' એટલે પાતે મિષ્ટ વનાથી સ્ત્રીને મુગ્ધ કરી દીધી કે જેથી તે સ્ત્રી પતિના મુખમાંથી સપ્રેમ શુ વચન નિકળે છે તે સાંભળવા સદા ઉત્કંઠિત થઈ રહે અર્થાત પતિના વચનનું પાલન કરનારી. * હેઠ છેડ નેત્રોનુ’ચુબન કર્યું ' એટલે પાતે તેના તરફ્ સપ્રેમ જોતાંજ તેનાં નેત્રોને આકર્ષી લીધાં અર્થાત્ સ્ત્રી ખીજી તરફ નજર પણ ફેરવતી નથી, ખીજા સામુ જોતિ નથી. ઉપરોક્ત કથનનેા સારાંશ એટલેાજ છે કે તે સતી સ્ત્રી પેાતાનાં મન કાયાથી પતિ શિવાય ખીજાને ચાહતી નથી અને પતિનું વચન પાલવામાં તૈયાર રહી પતિ શિવાય પ્રેમદૃષ્ટિથી કાઇના સામું જોતી નથી. Page #415 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. (માધવાચ) – ગૂઠા. ૧ વન રિપુ તસ રિ૫, તાસ રિપુ, તસ રિપુ હાર પીએણ; જઈ તણું મૂકી ધાહડી, તાં મૂકી પ્રી પીએણ. ૩૦૫ (કામકંડલાઉવાચ):–શંકર-મહાદેવ. ૨ (માધવાચ:– માલા સુંદર ઈમ ભણુઈ, કિણ ગુણ મુકી ધાહક સુર તેત્રીસા રિપુ ધવલ, તસુ વાહણ રિપ સે (ક) હિ. ૩૦૬ (કામકલાઉવાચ) –વાઘના ભયથી હરણ નાસી ગયું. ૧ અથ:–વનને શત્રુ, તેને શત્રુ, તેને પણ શત્રુ, તેના શત્રુ રપિ હાર જેને પ્રીય છે, એવે જેના તરફ દોડ્યો તે પતિએ પ્રીયવમાને ત્યાગ કર્યો સમજવો. ૩૦૫ જવાબદ–વનને શત્રુ અગ્નિ, અનિને શત્રુ મેધ, મેઘને શત્રુ પવન, પવનને શત્રુ સર્ષ તેજ હાર જેને પ્રીય છે કે જેના મનમાં વો અર્થાત મહાદેવ જેના મનમાં વસ્યા તે પુરૂષ સ્ત્રીને ત્યાગ કર્યો સમજવો કારણ કે માહાદેવ કામદેવને બાળી મુકનાર હોવાથી જ્યાં શંકર વસે છે ત્યાં કામદેવ રહી શકતો નથી અને કામદેવ રહ્યો નહીં તે તેને ઉત્પન્ન થવાનું સ્થાન સ્ત્રી, તેને તો તે ત્યાગજ કરે છે, અર્થાત્ જેના મનમાંથી કામદેવને નાશ થયે તે ત્યાગધર્મ સ્વીકારે છે. (૧) I સિંગાલા સુંદર ભણ. (૨) I તેવે તેત્રીસાં ધુરિ. (૩) I સાહિ. ૨ અથ:-માલાસુંદર એમ કહે છે કે–તેત્રીસ કરોડ દેવતાઓના શત્રુનું વાહન તેને શત્રુ કેણુ? કે જેનાથી તેણે દોટ મૂકી. ૩૦૬ જવાબ:–તેત્રીસ કરોડ દેવતાને શત્રુ મહાદેવ તેનું વાહન પિઠિશે Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ મહેદધિ મે| માધવાનલની કથા. ૧ (માધવાચ):– તંગી મંડણ તાસ રિપુ, તસ રિપુ ઘાલઈ મુજ; ઈંદ્રહ વાહણ અહિ ડસણુ, સે પહિરાવું તુજ. (કામકંદલાઉવાચ):–ચૂડે. ૨ (માધવાચ) – ઇદ્ર વાહણ અહિડસણ, તે સઘલાં કરિ હેઈ, જિણ દીઠઈ કચણુ ગલઈ, કતા? દેઈ સેઈ. (કામકંદલાઉવાચ): –સોહાગ સેભાગ્ય. સિંદર ૩૦૮ તેનો શત્રુ વાધ, તેના ભયથી તેણે દોટ મુકી, અર્થાત વાઘના ભયથી હરણ નાસી ગયું. અથવા ચંદ્રનું વાહન હરણ તે વાઘના ભયથી નાસી ગયું એટલે ચંદ્ર અસ્ત થઈ ગયા. ૧ અર્થ:–રાત્રિને શોભાવનાર, તેને શત્રુ, અને તેને શત્રુ તે મને ઇદ્રવાહનને અહિ દશન આપે તો તને પહેરાવું. ૩૦૭ જવાબ-રાત્રિને શોભાવનાર ચંદ્ર, તેનો શત્રુ રાહુ અને તેને શત્રુ વિષ્ણુ-કૃષ્ણ, તે જે મને ઇક વાહન (ઐરાવણહાથી) ના વાંકા દાંતને બનેલે આપે તો તને પહેરાવું, અર્થાત્ ચડો પહેરાવું. ૨ અથ – હે વહાલા ! ૮ વાહનના વાંકા દાંતને બને તે સઘળાના હાથમાં હોય છે પરંતુ જેના દેખવાથી સોનું ગળી જાય છે તે મને આપ. ૦૮ જવાબ:-દિનું વાહન હાથી તેના વાંકા દાંતનો બનેલો ચડો તો બધાના હાથમાં હોય છે પરતુ જેને દેખવાથી તેનું ગળી જાય છે તે Page #417 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. ૧ (માધવાચ):સારંગ સુત વાહણ ઘરણી, આસણ અસણ ન અંગિ; સારંગ સબદ મહલિયાં, પાડેસણિ સુરંગિ. ૩૦૯ (કામકંદલાઉવાચ) –બાવીહા=બાપા , એપે. ૨ (માધવાચ) – સારંગ સુત ઉરિ સુભથ્થણ, સારંગ હીતી હોઈ; જિણ દીઠાં સારંગ રઈ, થાઈ હોઈ તો ઈ. ૩૧૦ (કામકંદલાઉવાચ) –સારંગી. *સિંદૂર સોભાગ્યનું ચિન્હ મને આપે. ૧ અર્થ-લક્ષ્મી પ્રત્યે પ્રેમ રાખનારનો પુત્ર અને તેનું વાહન તેની સ્ત્રી કે જે ખાતી કે બેસતી નથી, તેને અંગમાં (શરીરમાં) ઉત્પન્ન કરનાર ચિત્રવિચિત્ર શબ્દ મુકનાર અને જેની પાડેશણ સુરંગી છે? ૩૦૯ જવાબ –લક્ષ્મી પ્રત્યે પ્રેમ રાખનાર કૃષ્ણ તેને પુત્ર પ્રદ્યુમ્ન (કામદેવ) તેનું વાહન મકરંદ મેગરાના છોડની સુગંધ તેની અનુગામિની રાતિ–પ્રીતી તેને સાંગમાં ઉત્પન્ન કરનાર જે ચિત્રવિચિત્ર શબ્દ મુકે છે અને જેની પાંખ નારંગીના રંગ જેવી છે તે બધે. * નેટ–સિંદૂર પ્રાચિન કાળમાં સ્ત્રીઓના સેંથામાં શણગાર તરીકે પૂરવાનો રીવાજ સુપ્રસિદ્ધ છે અને વર્તમાનમાં દાક્ષિણાત્ય વવિતાઓ સેંથામાં સિંદુરની લીટી કરે છે પરંતુ ગુજર વિગેરે દેશોની વનિતાઓ માથે વસ્ત્ર ઓઢતી હોવાથી તે સિંદૂરની લીટી રહી શકે નહીં માટે કરતી નથી. ૨ અથ:તારા હદયને શોભાવનાર સારંગના પુત્ર કે જે સાર uonal Page #418 -------------------------------------------------------------------------- ________________ મહાદધ મે૭ માધવાનની કથા ૧ (માધવાચ) – જલ સુત તાસ સુત, સુત સૂ વલ્લહી મ મંડિ; હરણાખી પ્રિય ઈમ ભણઈ, કઈ ઍડસિ કઈ છેડ. ૩૧૧ (કામકંદલાઉવાચ):–લુચા માણસની સંગત. આસુરી માણ સની સંગત. ૨ (માધવાચ) - શ્રી પતિસૂ રય મંડ, ભેણ નંદણ નાહ, તસુ ઉરિ બંધવ વલહી, તસુ ઉપરિ ઉછાહ. ૩૧૨ (કામકંજલાઉવાચ) નાદસ્વર, રાગ. ગનો નાશ કરનાર હોય અને જેને દેખવાથી સ્ત્રી પ્રેમ રાખે તે તારી પાસે હોય તે આપ. ૩૧૦ જવાબ-હદયને (કંઠને) શોભાવનાર સારંગપુત્ર (કામદેવનો પુત્ર) નાદ–સ્વર રાગ, કે જેનાથી ખેંચાઈને હરણ સાંભળવામાં મુગ્ધ થઈ ભાન ભુલી મરે છે, એટલે જે સારંગ–હરણને મરવાનું કારણ છે અને જેને દેખવાથી સ્ત્રી પ્રેમ રાખે છે તે સારંગી તે જે તારી પાસે હેય તે આપ. ૧ અર્થ – હરિણાક્ષી પ્રીયતમને એમ કહે છે કે-જલનો પુત્ર, તેને પુત્ર, તેના પુત્રની સાથે તું પ્રેમ ન કરીશ, કર્યો હોય તો ત્યાગ જ નહીં તે હું તારો ત્યાગ કરીશ. ૩૧૧ જવાબઃ-જલસુત ચંદ્ર, તેને પુત્ર શુક, (શુક્રાચાર્ય દૈત્યને ગુરૂ) શુકનો પુત્ર- શિષ્ય અસુર-(આસુરી સ્વભાવને, દુષ્ટાચરણવાળા માણસ) તેની સાથે મિત્રતા ન કરીશ એમ ત્રી કહે છે છતાં કરી હોય તે છોડી દે નહીં તો હું તને છોડિ દઈશ. ૨ અથ–લક્ષ્મીના પતિને પુત્ર, અને રઇ–તિને મંડન, તથા Page #419 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. ૧ (માધવાચ)– ઈંદ્રહ આસન રવિ સુતન, સુગ્રીવહ ભંડાર; એ તિને કીધા એકઠા, કહિ સખિ કણ વિચાર. ૩૧૩ (કામકંદલાઉવાચ) –સિંહ-કર્ણ ... ૨ (માધવાચ);– અલિ વાહણ વાહણ નઈ ચલી, સસિ વાહણ વાહણ ઉલખી; ભીમ સુત ન તસુ મઈ પડિભગઉ, રવિ ચ(ન) ઉ નંદણ કરે વિલાઉ. ૩૧૪ ભૂમિનંદનનો સ્વામિ, તેના હદયમાં રહેલા ભાઈ તેને વહાલી તેના ઉપર એની ઈચ્છા છે. ૩૧૨ જવાબ-લક્ષ્મીપતિ કૃણ તેને પુત્ર પ્રદ્યુમ્ન (કામદેવ) તેને મંડન એટલે તેને ઉત્પન્ન થવાના સ્થાનભૂત, અને ભૂમિનંદન, મંગળ તેને નાથ (ગ્રહને સ્વામિ) ચંદ્ર તેના હદયમાં રહેલો અર્થાત્ ચંદ્રની વચમાં દેખાતી હરણની આકૃતિ તેને ભાઈ હરણી તેને વહાલી સારંગી તેના ઉપર (તેની) ઈચ્છા છે અર્થાત્ સારંગી વગાડવાનું મન છે. ૧ અર્થ:–ઈનું આસન, સુર્યને પુત્ર, અને સુગ્રીવને ભંડાર એ ત્રણે એકઠા કરીને હે સખી ? તું કહે કે તેમાં શું રહસ્ય છે. ૩૧૩ જવાબ–ઈનું આસન સિંહ, સુયને પુત્ર કર્ણ અને સુગ્રીવને ભંડાર................ એ ત્રણે એક કરવાથી, સિંહકણું.........થાય છે. ૨ અર્થ –ભમરાનું વાહન, તેનું વાહન, તે લેવા માટે ચાલી, ચંદ્રનું વાહન તેનું વાહન, તેને તું ઓળખ, ભીમનો પુત્ર તેમાં પડીને ભાંગી ગયો, અને સૂર્યનો પુત્ર હાથે વળગે. ૩૧૪ Page #420 -------------------------------------------------------------------------- ________________ મહેધ મો. 9 માધવાનની કથા હs (કામકંદલાઉવાચ) – ભમરાનું વાહન કમળ, અને કમળનું વાહન પાણી, ચંદ્રનું વાહન હરણ અને હરણનું વાહન ચંદ્રનાં કારણે. એટલે દેરડુ, ભીમને પુત્ર ઘટોત્કચ, એટલે ઘડે, તે ભીમ ભયંકર કુવાની અંદર પડીને ભાગી ગયે અને સૂર્યને પુત્ર શનિ એટલે ચીકણે કાદવ હાથે લાગે. અર્થાત્ હું પાણી ભરવા માટે ઘડે અને દોરડુ લઈને ગઈ પરતુ ઘડાનું મોડું દેડેથી બાંધી કુવામાં નાખતાં તે ઘડે તેમાં પડીને ભાંગી ગયું અને હું લપસી જવાથી હાથે કાદવ લાગે. ૧ (માધવાચ) – અજાસુ રિપુ ભેઈણ, કંઠ કહિ ગયે વિદેસ; બિમણા હુયા કિ ચઉગણા, હું તુ જીરૂં ઇણ દેસ. ૩૧૫ ૧ અર્થ:–અજશુનો ભયંકર શત્રુ તેને કહિ વિદેશ ગયે, અને હું તે આ દેશમાં ગુરૂ છું તો તે બમણું થાય કે ચાર ઘણું.? ૩૧૫ રહસ્ય –અજશુ ચંદ્રના કિરણને પ્રકાશને શત્રુ રાહુ, તેને પતિ મેકલિને વિદેશ ગયો અર્થાત્ વિ-દેશદેહ બીજા દેહમાં ગયો મરી ગયો તેથી રાહુ રૂપ વસ્ત્ર અર્થાત શ્યામ-કાળું વસ્ત્ર આપતો ગયો તેથી તેના વિશે હું આ દેશ-આ દેહમાં + આવેશમાં ગુર છું—દુઃખી થઉ છું તે તે બમણું થયા કે ચાર ઘણા અર્થાત સ્તન ? આ હાસ્ય અને ખેદપૂર્ણ પ્રખ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વાચક કુશળલાભ વિચિત, આિનંદ કાવ્ય. ૧ (કામકંદલાઉવાચ):-- ચાહુ સુ પાવું નહીં, તે વાસુ ન સુહાઈ; તિણ કારણિ ઘણું દુમ્બલી, જાગતિ રણ વિહાઈ. ૩૧૬ ૨ (માધવાચ): -- મંદિર મંડણુ તાસ રિપુ, જઈ તું ઘાલઈ મેહિ, તે ઈંદ્રાસણ ભંડ, સે પહિરાવું તેહિ. ૩૧૭ (કામકંદલાઉવાચ) –કકુ. ૧ અથ:–જે ચાહું તે મળતું નથી તેટલા માટે વસવું ગમતું નથી અને જાગતાં જ રાત્રિ જાય છે તેથી સ્તને દુર્બલ થઇ ગયાં છે. ૩૧૬ રહસ્ય-જે ચાહું છું તે મળતું નથી અર્થાત કોસંબીક વસ્ત્ર તે પતિના મરણથી મળતું નથી અને તેમાં વસવું ગમતું નથી તે શ્યામ વસ્ત્ર એવું ગમતું નથી અર્થાત્ પતિ વિયોગે જીવવું ગમતું નથી અને રાત્રિ જાગતી જ જાય છે એટલે વિયેગ અને માનસિક અનેક દુ:ખથી ઉંધ આવતી નથી એટલાજ માટે સ્તન દુર્બલ છે અર્થાત્ સ્ત્રીના શરીરમાં વધારેમાં વધારે પુષ્ટ જો કોઈ અવયવ તરી આવતો હોય તે તે સ્તન છે, શરીર દુર્બલ થતાં થોડે સમય લાગે પરંતુ સ્તન દુર્બલ થતાં તે જ્યારે મરણની અણુએ પહોચે તેટલી દુર્બલતા આવે ત્યારે જ દુર્બલ થાય તેથી અત્રે પ્રગ્નમાં સ્તનની દુર્બલતા પુછી છે અને તેણે તેનાં કારણો જણાવ્યાં છે. ૨ અર્થ –મંદિરનો મંડન તેને શત્રુ તે જે તું મને આપે તો હું તને ઈદ્રાસન મંડન પહેરાવું. ૩૧૭ જવાબ –મંદિર—ઘરને મનન થાંભલે અર્થાત લાકડુ તેને શત્ર અગ્નિ તેના વર્ણ જેવું લાલ કંકુ. તે જે તું મને આપે છે, અર્થાત Page #422 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મા. ૭] માધવાનલની કથા. ૧ (માધવાચ) – ઈંદ્રહ આસણ મંડ, જિસ તિસ કઈહી હાઈ; કંચણ કે રિપુ દેહી મે, તે હું ઘાલું તેઈ. ૩૧૮ (કામકંદલાઉવાચ) –સિંદૂર. ૨ (માધવાચ) – ઉંચા ભૂપતિ તાસ ઉરિ, તસુ રિપુ સ્વામિ સેઈ; તારા પિતા મહિ તી વસઈ, તસુ સુત આણી ઈ. ૩૧૯ (કામકંદલાઉવાચ:)–મેતી. ચાંડલે કરે તો-પરણે તે હું તને ઈન્દ્રાસન મંડન હાથી તેના દાંતને બનેલો ચડે તને પહેરાવું. ૧ અર્થ:–ઇદ્રાસન મંડન તે જેના તેના હાથમાં હોય છે :રજુ કંચનનો શત્રુ જે તું મને આપુ તો હું તને મંદિર મંડનનો શત્રુ આપુ. ૩૧૮ જવાબ:-હાથી દાંતને ચૂડે તો જેના તેના હાથમાં હોય છે પરતુ જે સોનાને શત્રુ અર્થાત સિંદૂર (ત્રીને શણગાર) જે તું મને આપુ તો હું તને કંકુ ચાંડલે કરૂં અર્થાત પરણું. ૨ અર્થ:--ઉંચે રાજા તેના હૃદયને શત્રુ, તેને પિતા તેની અંદર વસનાર તેને પુત્ર તું મને લાવી આપ. ૩૧૯ જવાબ –ઉંચો રાજા મેઘ, તેનો શત્રુ પવન તે વાય ત્યારે વરસાદ વરસે, એ વરસાદને પિતા સમુદ્ર, (કેતિમાં સમુદ્રમાંથી વરસાદ પાણી લઈને વરસે છે અર્થાત સમુદ્રમાંથી મેઘ પેદા થાય છે માટે તે વરસાદને બાપ છે) તેની અંદર જે વસનાર છે તે છીપ અને તેને પુત્ર, તેના પેટમાં પેદા થતાં મોતી, તે તું મને લાવી આપ. Page #423 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. ચેાપાઈ. ४ ઈમ અનેક દૃઢા નઈ ગાહ, રમતાં કામકેલિ ઉષ્ણાહિ; ખિણ એક માંહિ વિઠ્ઠાણી રાતિ, ઇમ ભાર્ગવ માધવ સધાત. ૩૨૦ વનિતા પ્રતિ માધવ વિનવઇ, સીખ દીયે તે ચાલુ હિવઇ; ૧૦૦ ૯ ૧૩ ૩ રહે। પ્રચ્છન્ન ન જાણુઇ કાઇ, જીમ આણંદ અમ્હાં ઘર હાઇ. ૩૨૧ માધવ કઈ રાયની આણુ, તે જાણુઇ તા જાઇ પરાણ; એ જીવતી કાચા રહી, નિશ્ચઈ વલી મિલેસ્યાં સહી. ܕ ૧૯ ૧૯ २० ૨૧ વાત સુણી વેશ્યા ઘડહેડી, મુછી આવી ઢરણી ઢણી; છાંટ પાણી વીજઈ વાઈ, ખિણ એકે સચેત સુ ંદર થાઈ, ૨૨૩ પ્રી આગલિ વિરહણિ વિલવિલઈ, આંસુ પડઇ હીયો ઊકલે; ૩૨૨ 20 ૨૮ વાજિ લહર પસી જઈ અગિ, જાણે (કાર) સાંડસી ભુયંગ. ૩૨૪ (૧) I હા. (૨) I * હ. (૩) * શુિ. (૪) I ઈ. (૫) * પ્રેમ ભાગવઇ પ્રી સુધાતિ. (૬) × વિલસJ. (૭) * દીઉ તઉ ચાલિ ધ્રુવઇ. (૮) * રિલ. I રહ્યા. (૯) * ક્રિમ આણંદ અહિયાં મનિ. (૧૦) I ધિર (૧૧) I રાજા (૧૨)* જઉ. × જો ખ'હુ તુ. (૧૩) * તુ. (૧૪) I જાવૈ પ્રાણુ. (૧૫) I તાં. (૧૬) * ય. (૧૭) * મિલે સઉ. × (મલેશાં. (૧૮) ! કામા સુણિ થઈ વિવલી. (૧૯) * હુડઇ. (૨૦) * મૂર્છા. (૨૧) * ધરણ લઇ, 1 લી. (૨૨) છે, (૨૩) * વાયુ. I વાય. (૨૪) * ખણુઇ સચેતી સુંદર થાય. I ખિણુક સુંદર સચેત ન થાઈ. (૨૫) * વલી વલ. (૨૬) * હીઉં. ઉકલ. (૨૭) * વાજઈ લહરિ પિસઈ સહી અંગ. (૧૮) * ભુગિ. × સાડસી ભ્રુગ. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ 1 २ ૩ માધવ ઈક વાત સુણુઉ મુજ તણી, સંભલ કરિ ક્રિયા મુજ ભણી; મહાદધિ મો॰ ૭] માધવાનલની થા. તૂ માહરઈ છઈ પ્રાણ આધાર, મુજનઇ કાંઇ તજઈ નિરધાર.૩૨૫ દે આલિંગન લાગિ હાથ, સામી મુજ તેડઉ હિવ સાથેિ; ૫ ૬ ૯ રહેઇ કમ જલ વન માછલી, પ્રીત ન પાલઇ પ્રી પાછિલી, ૩૨૬ ની નીડ સમાવી ખાલ, વિષમ પથ છેડે સુકુમાલ, ૧૨ વાઘ ચાર સાવજ (ભય) ઘણા, સહિવા દુઃખ પરદેસાં તણા. ૩૨૭ ૧૩. ૧૪ નહીં રહેણુરી હિવણાં વાર, જાવા દે મા વરજ ગમાર રાવઇ મુખ મૂક નીંસાસ, નારી છેડા કાંઇ નિરાસ. જોશ त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । .: ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥ ३२९॥ * 49. (૧) * એ. (૨) * વાત મુ તણી. (૩) * સાંભલિ કરે કૃપા મુજ ધણી. I તા વિષ્ણુ ન રહુ પ્રી મુજ ધણી.. (૪) * આજ. ત્યજ. (૫) * ચિ. (૬)* સ્વામિ હિવ મુજ તેડુ સાથિ. 1 સ્વામિ મુજ લે જાવે સાથ. (૭) I કર્મ. (૮) * છું. * તિ. (૯) I પ્રીત પાલે પ્રીઉ પાલી. (૧૦) I નિત (૧૧) * પંથ તુ છે. × પંચ તુઝે તનુન્નુ.. ચાર ભય સાવજ તણી. (૧૪) * મમ હાઇગ: I ? તુ હાઇકમ. છંડઉ. I છૐ. સમજાવૈસા. * વિ. (૧૨) I પ્રતિ × હું. × સી. (૧૩) * હવષ્ણુઈ. * ખિ. (૧૫) * * અથ:---કુળના ભલા માટે એકના ત્યાગ કરે, અને ગામના - - ૩૨૮ - Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વાચક કુશળલાભ વિરચિત [આનંદ કાવ્ય गाहा. १विरहो वसन्तमासो, नवनेहो पढमजुव्वणारंभो । पंचमगेयस्स झुणि, पंचग्गी को जणो सहइ ? ॥३३०॥ रजणणी जम्मभूमि, पच्छिमनिद्दा य अहिनवं पेम । सज्जण जणाण गुट्टी, पंचवि दुक्खेहिं घुचिज्जइ॥३३१॥ ભલા માટે કુળને ત્યાગ કરે, દેશના ભલા માટે ગામને ત્યાગ કરે, અને પિતાના ભલા માટે પૃથ્વીનો ત્યાગ કરે. ૩૨૯ १ विरहः वसन्तमासः, नवस्नेहः प्रथमयौवनारम्भः। पञ्चमगेयस्य ध्वनिः पञ्चानी कः जनः सहति ॥ ३३० ॥ અર્થ:–વિવેગ, વસત માસ, નવીન નેહ, શરૂ થતુ પ્રાથમિક વન-જુવાની, પંચમ રાગને સ્વર, આ પાંચ અન કોણ માણસ सहन ४२॥ श? 330 (१) + सहायगुट्टीय. I सहासमुद्रीय. (२) + मणइटैमागुसं. (3) + मुञ्चति. २ जननी जन्मभूमिः, पश्चिमनिद्रा अभिनवं प्रेमम् । सजनजनानां गोष्ठीः, पञ्चाऽपि दुःखैः मुच्यते ॥३३१॥ અર્થ–માતા, જન્મભૂમિ, પાછલી રાતની ઊંધ, નવો બંધાએલે પ્રેમ, સજન માણસની સાથે વાર્તાલાપ, આ પાંચ દુઃખથીમુસીબતથી છોડાય છે. ૩૩૧ Page #426 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મા॰ J માધવાનલની કથા. ૧૦૩ १३ संकर ! मा सिरज्जसि, अहवा मा देसि माणुसं जम्मं । अह जम्मं मा पिम्मं, अह पिम्मं मा विजोगं च ॥ ३३२ ॥ नवसत्ता सवियणी, हर हार आहार वाहना नयणी । उदहि रिउ सुअगमणी, सासुंदरि कत्थ हो माइ ॥ ३३३ ॥ अवसिऊण मुज्झहियए, चित्तं गहिऊण कत्थ चलिओसि | २ पंथी पर गहमंडण, पुणो तुमं कत्थ दिसेसि ? ||३३४ ॥ ૧ ૨ સં! મા મૃગતિ, અથવા મા ન માનુષ્ય સમ્મમ્। અથ ગર્ભ મા પ્રેમ, અથ પ્રેમ મા વિચોળ = ॥ ૩૩૨ ॥ અ:-હૈ શંકર ! તું જગત બનાવીશ નહીં, અથવા બનાવું તે! માણસને જન્મ આપીશ નડ્ડીં, અને જો માણસને જન્મ આપુ તે પ્રેમ કરાવીશ નહીં, પ્રેમ કરાવુ તે વિયેાગ કરાવીશ નહીં. ૩૩૨ २. नवसत्वा शशिवदनी, हर हार आहार वाहना नयनी । उदधि रिपु सुत गमनी, सा सुन्दरी कुत्र अहो माता॥ ३३३॥ અ:- -હે માતા ! નવીન ગર્ભવતી, ચંદ્ર સમાન મુખવાળી અને મહાદેવના હારનેા આહાર જેનુ વાડન છે તેના જેવા નેત્રાવાળી અર્થાત મહાદેવને હાર સ` તેને આહાર પવન તે જંતુ વાહન છે અર્થાત્ ચંદ્રમાં રલા હરણનુ વાહન પવન છે એટલે હરણ સમાન તેત્રાવાળી સમુદ્રના શત્રુના પુત્ર જેવી ગતિવાળી અર્થાત્ સમુદ્નુ મંથન કરનાર સમુદ્રને શત્રુ મહાદેવ તેનેા પુત્ર ગણપતિ. એટલે તેનુ માહુ હાથી જેવું હેાવાથી ગણપતિ એટલે હાથી તેના જેવી ચાલવાળી તે સુંદરી કયાં છે? ૩૩૩ (૧) * વ. (ર) * * પ ચ. 3 स्थित्वा मम हृदये, चित्तं गृहित्वा कुत्र चलितः । પાળુ ? પમન્ડન, પુનઃ રું ગ દર્શન રૂા Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વાચક કુશળલાભ વિરચિત આનંદ કાવ્ય. દૂહા. ચંદન કરું કપૂર રસ, સીતલ ગંગ પ્રવાહ; મેન રજન તને ઉલ્હવન, કદિ મિલઈ નહિ. ૩૭૫ ચંદ મુખી હંસા ગમણ, કેમલ દોરા કેસ કંચન વરણી કામિની, વલિ કહી દીસેસિ. થે સિધાવે સિદ્ધ કરે, પૂરો થકી આસ મત વિસારે મન થકી, હું છઉં થાંકી દાસી. * સજ્જણ ગુણે સમુઈ, જિઉં તરિર થક્કી તેણુ; અવગુણ છેટ ન સંભરઈ, ખિણહિ વિલંબુ જેણ. ૩૩૮ થે સિધાવે સિદ્ધિ કરૂ, બહુ ગુણવંતા નાહક સા જહા શતખંડ કીય, જેણ કહિજઈ જાહ. ૩૩૯ ૩૩૬ ૩૩૭ અર્થ–મારા હદયમાં વસિ ચિત્ત લઈને તું કયાં ચાલ્યો. પારકા ઘરને શોભાવનાર હે પાથ ! વળી તું કયારે દેખાઈશ૩૩૪ – * (૧) * લુ. (૨) * જન + જશું. (૩) I મનઉલસણ. – ણ. (૪) x કદે મિલેશઉ નાહ. + * તું કિમ પામિ સિનાહ. I મિલેસી. (૫) * 1 ણિ (૬) ૪ દાહર. – ૪ ણ. (૭) I ચંપક. વરની. (૮) + કદી 1 કદે. (૯) ૪ કિ. કરે. (૧૦) I પૂરે. (૧૧) – રૂ. (૧૨) ૪ અ. 1 કરિ. (૧૩) ૪ ભાણિ ગઈ. + જિણિ કહિ જે. Page #428 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મેં ૭] માંધવાનલની કથા ૧૦૫ गाथा ऊजडीयो ईअदेसो, सो वसियो जत्थ पियजणी जाइ । पीउ ! परदेसह मंडण, पुणो तुम कत्थ दिसेसि ॥३४०॥ પૂજઉ આસા સિદ્ધિ સુંદર, ચલિઉ જિણ કરજે, છપય વાસ નિવાસે, સો દિજાજે અન્ડ નામેણુ. ૩૪૧ ગાથા. ૨ x वटुंत गमण दीहा, जं भणियं कंत तं खमिज्जासु । अम्हं चिय नत्थिगुणा, तुम्हाण य नत्थि गुणछे।।३४२॥ (૧) x ઉજજડ હૂઉં દેસે. (૨) ૪ ચિલિઉસિ જેણ. (૩) * જિજઈ. १ उद्धस्तः एतद्देशः, सः वसितः यत्र प्रीयजनः यायिन् । प्रीय ! परदेशमण्डन, पुनः त्वं कुत्र दृश्यसि ॥३४०॥ અથ—જયાં પ્રીય મનુય જાય છે ત્યાં તે દેશ ખરેખર વસેલે છે અને આ દેશ ઉજજડ થએલે છે હે પરદેશને શોભાવનાર વહાલા ! તું ફરીને કયાં દેખાઈશ ? ૩૪૦ २ वटैत गमनदिवसाः, यद्भणितं कान्त ! तत् क्षमस्व । : अस्मासु खलु नास्ति मुणाः, युष्माकं नास्ति गुणछेकः॥३४२॥ અર્થ – હે વહાલા ! તમારા જવાના દિવસો નજીક આવે છે તો જે તે કાંઈ કહ્યું હોય તે તું ક્ષમા કર કારણ કે અમારામાં તે જરૂર ગુણ નથી પરંતુ તમારા ગુણને પાર નથી. ૩૪ર Page #429 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. १ जाउ सरीर पाउँ, असहतो दुजणो जणो जाउ । सजणो सयणो ॥३४३॥ २ रे पीउपवासगामि, अंचल गहिऊण कुप्पिउ कीस । पढमं चिय किं मुकं, अह जीयं अद्ध पढियं च ॥३४४॥ (૧) ૪ ઓ. (૨) ૪ રોગ. (૩) I મા જા સગુણ સજશે. १ यातु शरीर पापं, असहन्तः दुर्जनः जनः यातु । यातु रोर कलङ्क, मा यातु सजनः स्वजनः ॥३४३॥ અર્થ:-–શરીરમાં રહેલું પાપ જાઓ, નહીં સહી શકનાર અર્થાત ઈર્ષાળુ દુજન માણસ જાઓ, દરિદ્રતા અને કલંક જાઓ, પરંતુ સજજન માણસ અને પોતાનું માણસ અર્થાત પતિ અથવા જેની સાથે સુદઢ પ્રેમ બંધાયો હોય તે ન જાઓ અર્થાત્ તેનો વિયાગ ન થાઓ. ૩૪૩ २ रे प्रीय ! प्रवास गामि, अञ्चलं गृहित्वा कुपितः किम् । પ્રથમ હિન્દુ વુિં મુ, અથવત પરત ૪ રૂકા અથ–હે મુસાફરીમાં જતા વહાલા ! છેડે પકડીને પછી ક્રોધિત શું થશે, પરંતુ હું ચોક્કસ માનું છું કે તે પહેલું જીવિતવ્ય અને પછી અબ્ધ બોલેલુ વાકય મુકિ દીધું. અર્થાત મરણ પામેલા પતિ પ્રત્યે સ્ત્રીનું આ કથન છે કે હે વહાલા મારે છેડે ઝાલીને તું કપાયમાન કેમ થયો છું અર્થાત તું હવે કેમ બેલ નથી. તે તેથી, હું હવે નિશ્ચયથી માનું છું કે પ્રથમ તે જીવીતવ્ય છોડી પછી અધુ કહેલું વાકય છોડી દીધું. ૩૪૪ Page #430 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મોં. ૭ : માધવાનલની કથા, ૧૦૭ દૂહા, જે ગસિ ગ૭ પ્રય, કે ગ્રહણ મ જોઈ વણ છેહ વિલઈ, અવસે અમંગલ હોઈ. ૩૪૫ હીડા ભીંતર પઇસ કરી, ઉગ્યા સલૅરિ રૂખ નિત સલસલઈ નિત પલ્લવઈ, નિત નિત નવલા દુઃખ. ૩૪૬ સખિ એ આંમણુ દમણિ, મારગ ઉભી કાંઈ; ૧ ૦ જે આવક વલા, તે ચલિઆ જાઈ. 9 - ૩૪૭ ૧૪ સંભાર્યઉ સંતાપ, વસાિ ન વિસરાઈ કાલિજની કાર, આરહડ તે ફાટે નહીં. ૩૪૮ વીડતાં છે માણસો, નયણે કી સેગ; ઓઢણ પહિરણ સાડી કૂચી, હવે નિવણ ગ. ૩૪ (૧) * જઉ. (૨) ૪ સિતુ. | જોગ છે તે. (૩) x કંઠગ્નહણ – ૪ ણિ ગિ. સિ. (૪) * ભીતિરિ. (૫) * સિ. (૬) * ઉગ્ન. * ઉગા(૭) I સાલર. (૮) * સલ્લઈ x સાલઈ. (૯) * પલ્લવઈ x પાહવઈ. 1 પાલવે. (૧૦) 1 રા. (૧૧) * તેઉ. (૧૨) * સંભાર્યા. (૧૩) * વિહતાં. (૧૪) * કાલે વિચિકાપ. (૧૫) હર તઉ ફિટઈ + તુ ફિટે. (૧૬) 1 પ્રીય. (૧૭) I ઉ. (૧૮) I કંચૂકું. (૧૯) 1 હુઉ. " Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. Y ૩૫ ૩૫૧ સાજણ સંતરિ ગયા, જયણ લાખ છે; વિસાચિ ન વિસરઈ, જાં જીવન અંડઈ દેહ. સંજણીયા સહુ કે કરઈ, અહેન કરિસ્યાં કોઈ, જેતેં સુખ સનેહકા, તે તો ફિર દુઃખ હોઈ, આ તનાં મસીકરાં, ઘૂ જઈ સરગ: મત પ્રી વાદલ હોઈ કે વિરહ બુઝાવઈ અગ્રિ. નિમય એક દિન હૂયા, ચણ ડૂઈ છમાસિક વાલિભ વિરહ તુઝ ભણે, જીવ જલે નીસાસ હીયડા કૂટિ પસાઉ કરી, કેતા દુખ સહે, વાલમ વિહીયે, જીવી કાહ કરેસિ. ૩૫૨ ઉપર ૨ ૩ ૩૫૪ – (૧) I સજન (૨) * સાં. (૩) * 1. I વન લિખીયો છે. (૪) 1 છતાં સનેહ. (૫) * સા. (૬) x કરૂ 1 કરો. (૭) * અહમે. (૮) x જે સુખ સંયોગનું તે તું. (૯) * ફરિ. (૧૦) * અ + ઓ. (૧૧) ૩ મિસિ કરે. (૧૨) ૪ આ. (૧૩) * ગ્રિ. (૧૪) * કરિ. (૧૫) * વરસિ. (૧૬) *નમિષ. x નિમષ. (૧૭) * ણિ. (૧૮) * સ (૧૯) * વિરહિઈ તુઝ તણુઈ - I તુમ. (૨૦) * જીવઈ ક્યું ઘાસ. (૨૧) * સિ. (૨૨) * પ્રીય માણસ વિછોહીયાં. 1 વાલંભ વિરહ વિહી. (૨૩) * કાહુ. I કરેસ. Page #432 -------------------------------------------------------------------------- ________________ માધવાનલની કથા, કેહી કીજૈ વાતડી, કેહી કી ત્ય; જેહા સજણ વિૐ, તેહા ન ચર્ચાયૅ હત્થ. મહાધિ મા છ] O ૫ ૬ રૂ હીયા વઇ ઘડ્યો, કઇ પાષાણુ કરડ; વાલભ નર વિદ્યાહિતા, ફ્રૂટો ન ખંડો ખંડ. ૧૧ કરવતડી કિરતાર, જઉ સર્ દ્વીસઇ તાહરે; ૧૨ ૧૩ તા તુ જાણે સાર, 2 ૧૪ વેદન વિાહયા તણી, गाथा १ ૧૦૯ ૩૫૫. ૩૫૬ ८ जइ गम्मसि तउ गम्मपिय, को वारइ तुज्झ गम्ममाणस्स । तुज्झ गमणे मुज्झ मरणं, विहलिय को पणासेई ॥ ३५८ ॥ ૩૫૭ (૧) * કીજઇ વત્તડી. (૨) * કીજ. (૩) * વીઈ. + વીષ્ણુડઈ. (૪) * ચડઇ I ચઢે. (૫) * જિ ઇબ્રિડä. I ( ૨ ) હીયાવન્દ્ર ડીસિ. (૬) × વજ્ર વજ્ર સારિચ્છ. (૭) * લિ. I વાલિ’ભ તણું વિજોગૐ, (૮) * *. (૯) * ઉં. (૧૦) * ડ (૧૧) * જઈ સિરિ મેહલઈ અપણુ, × જો સર જઈ તાહરઈ. (૧૨) * તુ. (૧૩) * ાણુત. (૧૪) * વેણુ. १. यदि गच्छसि तदा गच्छ प्रीय, कः निवारयति तव गममानस्य तव गमने मम मरणं, विस्खलितं कः प्रनाशयति ॥ ३५८ ॥ અ:—હૈ વહાલા ! જો તુ જતા હાય તા જા. તને જતાને કાણ રાકી રાખે છે તારા જવાથી મારૂં મરણ છે તે અહિં રહેલા નજીક આવેલા તેના કાણુ નાશ કરે—અટકાવે. ૩૫૮ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય. દૂહા. ટ વાલંભ તઈ વિરૂઉ કી, વહિલ દાખે છે; થે તેડ્યો કવડી વડઈ, લાખ ટકાને નેહ. ૩પ૯ ચોપાઈ માધવાનલ ચાત્યે પરદેસ, કામકંદલા છાંડ્યો વેસ છે રંગત દક્ષિણી ચીર, ન કરઈ સોલ શૃંગાર સરીર. ૩૬૦ કામકંડલા ઈ પર રહઈ, બીજો લોક વાત નવિ લઇ, તજઈ તિલક કાજલ તંબેલ, મંઝણ હાવણ ખેલ અંગેલ: ૩૧ જીમાં નહીં સરસ આહાર, જાં ન મિલઈ માધવ ભરતા; વિધવા વસઈ તે વિરહણી, દુબલ દેહ કીધી રી ભણી. ૩૬૨ (૧) * માધવ તે ચાલિઉ પરદેસિ. (૨) * ડિG. + ઈડિઓ. 1 છે. (૩) * ઇડઈ. + ડે. (૪) * ઈણિવિધિ. (૫) * બીજઉ. + બીજુ. I બીજા. (૬) + લહે. I કહે. (૭) * તિજઈ. * તિજે. * ત્યજઈ 1 તજૈ. (૮) * કન્જલ. (૯) * જાજણ ન્હાણુ બોલિ એલ. (૧૦) + જમે. (૧૧) * વેસિઈ. 1 વિવિધ વેસે. (૧૨) * કીઉ. 1 કી + કા. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૦ , ૨ ૩. છે ? મહોદધિ મેo ] માધવાનની કથા. માતા સમઝાવે ઘણું, કહ્યું ન કરઈ કુલ કમ આપણે આ મેટા ઘરિ નારાય, કામકંદલા તે ન સુહાઈ. ૩૬૩ માતા મ કરિ ઘણે વેસાસ, ણે પુરૂષ મુજ આવાસિક અગથિક રાખિસ વેગલા, ગીત વિના ખડસિ કલા. ૩૬૪ મોતા આગ્રહ કઈ ઘણું સીલ નઈ કાયા તે, કામકંદલા ઇણ પરિ રહેઇ, વિરહ વિયાકુલ મન દુખ સહઈ. ૩૬૫ માધવ કેસ નગર બહુ કિરી, વિષમ પંથ લિધઈ કરી; વિરહ વિયાગઇ ચિત્ત ચાલવઈ, મુહુત જઈ દેસમાલવઈ. ૩૬ પુર પાટણ ફિર દીઠા તેણ, જઈ પહુત નગર ઉજેણે ગઢ મઢ મંદિર ઉલિ પગાર, નવ બારહ યન વિસ્તાર. ૩૬૭ ' (૧) * સમઝાવઈ ઘણુઉ. I ઝાવૈ ઘણો. (૨) * કાં. 1 કિમ. (૩) I કરે કરે. (૪) * ક્રમ. (૫) * આપણુઉં. + આપણું. 1 આપણો. (૬) * આવઈ. + આવે. (૭) * ઘર મેટા. (૮) શું. (૯) * આવુ. (૧૦) + મુઝ. (૧૧) + * રાખુ. (૧૨) * નાદ. (૧૩) * દેખાડિશું. – I મીઠાવૈણ કરિ આગ્રહ ઘણો. (૧૪) *માંડઈ ધણઉં. + માંડે ઘણે. (૧૫) * ઈડઈ + ખંડે. (૧૬) * તણઉ. + તણુ I તણો. (૧૭) + ઈણિ. (૧૮) + રહે 1 રહે. (૧૯) I વિયા પિત તને. (૨૦) * મનિ. (૨૧) + સહે I સહે. (૨૨) + વનસંઘી, 1 વલિ લંઘી. (૨૩) * વિગિ. (૨૪) + ચાલવે I ચાલવૈ. (૨૫) * પુહુતુ I "હુતો. જાઈ. (૨૮) ક પટ્ટણ ફરિ દીઠા ણિ (૨૭) * જઈ દીઠG + દીઠું. 1 પુહુતો. ૪૫ઈઠઉ (૨૮) * ઉજેણિ. (૨૯) પિલિ. 1 પલ પ્રાકાર. (૩૦) * જેઅણજન. 1 જયણ. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૧૨ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. સિકા ના વહઈ અતિ ચંગ, મહાકાલ પ્રાસાદ ઉત્તગ; ચઉસકિ ગણિ પીડ મુકામ તિહાં દેવી હરસિદ્ધી નામિ. ૩૬૮ અા યક્ષ વડ વ્યંતર રહઈ, બાવન વીર ઠામ ગહગહઈ; સુપરંતરિ નવિ પડઈ દુકાલ, ચેરાસી ચહટ સુવિશાલ. ૩૬ પઘડી છેદ, વિક્રમાદિત્ય તિહાં કરઈ રાજ, પૃથિવી ઉરણ જિણ કરી આજ, પનાર બંધવ રણ અભંગ, સરણા વિલંબ જિણ સાવિલિંગી. પર ભાજણ બિરૂ જસુ, ઈહિક જન નિત પૂરવઈ આસ; અતિ સૂરવીર નર સાહસીક, છત્રીસ લાખ ચાલઈ અનીક. ૩૭૧ (૧) મહંકાલ. (૨)* ગિણું. (૩) * સુજાણ. (૪) * તિહિ. (૫) હરિસિદ્ધિ. I હરિસિદ્ધા. (૬) x ઠામ. (૭) સિહવાઈ બહુ +વડે. 1 અક્ષય વડ બહુ વિતર રહે. – I ૨. ન૫. (૮) * ચહટાં ૪ ચઉહતાં. + ચઉટા. (૯) I સુવિસાલિ. (૧૦) * તિહિ. (૧૧) * જિણું ઉરણ કરી. (૧૨) 1 કીધ (૧૩) * રણિ. ૪ રણ (૧૪) * સરણગત વચ્છલ સાવ. (૧૫) દુખહ. (૧૬) * બિરદ જાસ. + બિરદ હ. (૧૭) x નિત. (૧૮) I તે. (૧૯) I નઈ. (૨૦) ૭૦ I બત્રીસ. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૭૨ મહોદધિ ૦૭ માધવાનની કથા. સેલહ સઈ અંતે ઉરી નારિ, છે સહસ વેશ્યા નગરે મઝારિક આગીય નામ વેતાલ જાસ, નિત સેવ કઈ જાયઈ દાસ. ખાપરે ચેર સઘલઈ પ્રસિદ્ધ, કવડી જૂયારિ વાચા બદ્ધ તિડાં માઘના પંડિત સુજાણ; વરધિ નિરતી ગુણ નિહાણ. ૩૭૩ એવી નગરી ઉજેણું ઠામ, સાંભલઈ શ્રવણ ભૂપતિ વખાણું; અતિ હરખે માધવ મન માંહિ, દેખી ઉજેણી અતિ ઉછાહ. ૩૭૪ (૧) x સેલસહસ. + સાલહસે અતિ વરી. I સેલેસ અંતે ઉરવર નારિ. (૨) x વિ. I છ સહિસ. – રી. (૩) આગાઉ I આગી. (૪) I જાસુ. (૫) * નરજાણિ. + કરિજાણિ. (૬) * ખાપરઉ. (૭) * કઉઠિઉ. * કુGિ. (૮) ને વાચ. (૯) * તિહિં. (૧૦) * વરદીધ સરસતી ગુણ નિહાણ. I વર સરસવતી. (૧૧) * ઠાણિ. I નામ. (૧૨) * સંભલિ શ્રવણે. I સાંભલે શ્રવણે ભૂપ સુજાણ. * વખાણિ (૧૩) * અતિ તેહ હરબિઉ મન માંહિ (૧૪) I દેખિ. (૧૫) I અતિહિ * + મનિ ઉહિ . – I નરનાર.. ૧ ૩ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ૧૧૪ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. પાઈ. માધવ હિંડઈ નગર મઝારિ, રૂપવત દસઈ બહું નારિક સારે દિન તિણ નગરી કિરી, કોઈ ન પૂછઈ આદર કરી. ૩૭૫ પ્રતિણિ દેસાઈ ન જાઈઇ, જિહાં આપણુ ન કઈ સેરી સેરી હીંડતાં, શુદ્ધિ ન પૂછઈ કેઈ. છો. * तत्र देशे न गन्तव्यं, यत्रात्मीयजनो नहि । मार्गेहि गच्छतां तेषां, कुशलं कोनु पृच्छति ॥३७७॥ દૂહી. 1 માધવ હિવ તિણ નગરમે, દુખે નીગમે રે; કામદલા મનમાં વસ, સંભારે નિજ વેણ ૩૭૮ 1 ચિતમ વસિ રહી કામિની, પ્રેમ પ્રીતસી સુવિલાસ, ભુખ પ્યાસ નિદ્રા તજી, મનમ રહે ઉદાસ. ३७८ (૧) * સારઉ. (૨) * તિણિ, (૩) * I વાત. (૪) I તિરું દેસહિ. (૫) I અપણે. (૬) . સાર ન પૂછે. + અર્થ –જે દેશમાં આપણે માણસ નથી ત્યાં જવું નહીં કારણ કે માર્ગે જતાં તેઓને કુશણુ કાણુ પૂછે? ૩૭૭ Page #438 -------------------------------------------------------------------------- ________________ મહેાધિ મો॰ સાધવાનલની સ્થા. 1 માધવને તિક્ષ્ણ નગરનૈ, રહિતાં હુઆ ષટ માસ; જિષ્ણુ વિધ પ્રીયાને પાવૈ, સ ંદેસા સુવિસાલ. એક દિવસ તિણ નગર અવસરઇ, દીઠો પથી એક; ૪ '' માધવ પૂર્ણ કવણુ તું, કહિ તાહેરા સરૂપ. હું વાસી ઇન નગરને, ખત્રી મારી જાતિ, હૂ પરદેસઇ જાઇશું, સંભલિ મેારી વાત. ચાપાઇ, ૧૧૫ ૩૮૦ ૩૮૧ નિરૂપમ નગરી કામાવતી, તિહાં છઈ કામસેણુ ભૂપતિ; ૧૧ ૧૨ જાત્ર કરી વિસુ ઈંણુ ગામિ, એક મોટા છ, માહુરઇ કામ. ૩૮૩ હરખ્યા માધવ સંભલિ વાત, કાગલ મૂકિસ ઋણુ સંઘાત; વેશ્યા કામકલા ભણી, માહિ લિખિ વાત મન તણી. ૩૮૪ ૧૬ ૩૮૨ (૧) * એક પુરૂષ તિણિ અવસરિઇ. I એક દિવસ તિણુ અવસ્યાઁ. (૨) * દીઠઉ. I દીઠો + દી^^ (3) + * રૂ૫ (૪) + પૂછે I પૂછે. (૫) * તાહરૂ રૂપ. I તાહરા. (૬) * ઇણિ નગનુ I નગરો. (૭)* ખિત્રી. I પિત્રી મેારા + મેરી. (૮) * પરદેસઈ જાસä. (૯) + * સાંભલિ I સાંભલ. (૧૦)+ તિહુ છે. * તિહુ છઈ. ~ I ન. (૧૧)* આવિસિઇણ્િ I આવીસ ઋણુગામ. (૧૨) * મેટઉ. (૧૩) * હરખઉ. I હરખ્યઉ. (૧૪) I સાંભલ. (૧૫) * મેકલિસિ ઇણિ સાતિ. (૧૬) * માડે લિખિસિ. 1 લિખાં. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વાચક્ર કુશલલાભ વિરચિત સ્વસ્તિ શ્રીપુર કામાવતી, કામકદલા સુણિ વીનતી; માધવ તણા સદેસા બહૂ, કાલિંગન વાચઇ સહ; માથા. ૧ [આનંદ કામ્ય. 3 મા નાિિસ વિચિં, તુટ્ટુ મુમરું વિતેલાવ | × मुन्नो समर करंको, जत्थ तुमं जीवियं तत्थ || ३८६ ॥ २ जम्मंतरे ण विहडइ, उत्तम महिलाण जं कियं पिम्मं । कालिंदी कह्न विरहे, अज्जवि कालं जलं वहइ || ३८७|| ૩૮૫ ( ૧ ) I કંઠ લગાઇ વાંચે જ્યા સદ્. × ક િવિલગિનઇ. (૨) I મમ. (૩) I નમળશ્મિ. (૪) સમર્. " १ मा जानिहि विस्मृतं तव मुख कमलं विदेश गमनेन । શુન્યઃ સમઃ ચત્ર સ્વં નીવિત ક્ષેત્ર ॥ ૩૮૬ ॥ અર્થ:- તુ એમ ન જાણીશ કે વિદેશમાં જવાથી તારૂ મુખકમળ વિસરી જવાયું છે, તારા વિયેાગથી હૃદય શુન્ય થઈ શરીર યુદ્ધભૂમિ ઉપર પડેલા હાડપિંજર જેવુ થઇ ગયું છે માટે જ્યાં તુ ત્યાંજ મારૂ વિતવ્ય છે. ૩૮૬ २ जन्मान्तरे न विश्लिष्यति, उत्तममहिलानां यतकृतं प्रेमम् । कालिन्दी कृष्ण विरहे, अद्याऽपि कालं जलं वहति ॥ ३८७॥ અ ---ઉત્તમ સ્ત્રીઓની સાથે કરેલા જે પ્રેમ તે જમાન્તરમાં પણ છુટી જતા નથી કારણ કે કૃષ્ણના વિયેાગથી યમુના નદી હુ પણ કાળુ પાણી વહે છે. ૩૮૭ Page #440 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મેં ૭ માધવાનલની કથા. ૧૧૭ કુહા. મુજ પ્રાણી તુજ પાસ, તુચ્છ પ્રાણી જાણું નહીં, જેઉ કેસ વસઉ વાસ, પજર કે વિરહ નહીં. ૩૮૮ * મિત્ત જાણુઉ તુહ્ય પ્રીતિ ગઈ, દતર કે વાસ; નયનુ બિછોહે પરગયે, જીવ તુમ્હારઈ પાસિ. ૩૮૯ * તું જાણુઈ કિરતાર, વાલ્લા કિઈ ન વિસરઇ. ઘડીમાં ઇકજ વાર, સાસ પડિલ્લાં સભર. ૩૯૦ * હોયડા હુતા તુજ મઈએ, બીડું ત્રીજેઉ નાઈ કઈ; સપઇ હોઈ તુ વહિચીઇ, લઈ દુઃખ ન વહિચઇ કાઈ. ૩૯૧ * જે જડ જડઇ સજજના, નેહ રેહણ વિલ્તાર; તે જ કહુઈ ન ઉતરઇ, લખ મિલઈ લેનાર. ૩૯૨ १४ (૧) * તુલ્મ. I તુમ. (૨) ક તુઝ. (૩) I * જાણું. (૪) * જે કે વહરૂ વાસિ. – I વિહરે. (૫) * જીવે કે વિહરૂ. ૪ પરિક. (૬) I વહિરો. (૭) + તુમ્હારે. (૮) + જાણે. (૯) + કિહે. (૧૦) + વિસરે. (૧૧) + ઈકે. (૧૨) + સંભરે. (૧૩) + ત્રીજુ નાવે. (૧૪) + સંપ. (૧૫) + લે. (૧૬) + વહિચે. (૧૭) + જડિએ. (૧૮) + વિધી તાહ. (૧૯) + જડી કિસ્તે ન ઉતરે. (૨૦) + મિલે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વાચક કુશલલાભ વિરચિત. નિદ કાવ્ય. * વિરહી પાંજર બાદ કરિ, વિષ કે બરઈ ઝાડ; લેકેગે ફૂલ ગુલાલકે, સે મૂંગલિ બાહું હાર. ૩૯૪ * દહીં દહીં પુનરપિ દહીં, ઉત્તમ સંઈથી સંગતિ ગ્રહિયં; જબ રસ મિલિય, તબ રસ ઢલીય; દૈવ દેવ તઈ ખિનું ઈક કા ન સહિય. ૩૪ * નીંદ તું નાવઈ ત્રિવું જણાં, કહુ કામણિ કહાં; ઘણ સનેહાં બહુરણ, વયર ખટુઈ જિહાં. ૩૯૫ * પાણી તણુઈ વિયોગિ, કાદમનું ફાઈ હીયું); તિમ જઈ માણસ હેઈ, સાચા ને તું જાણઈ ૩૯૬ * માણસ ચેહિ માછિલાં, સાચા નેહ સુજાણ; જુ જલથી કઈ જુઓ, નિશ્ચિઈ છડઈ પ્રાણ ૩૯૭ જિમ મન પસરઇ ચિહું દિસઈ, હિમ જે કર પરંત; તે અલગહી સજ્જણાં, કે ગ્રહણ કરંતિ. ૩૯૮ સજજન ગુણ અંગાર જિમ, હીયડું દઝઈ જેણિક અવગુણ નીર ન સંપજઈ, વિજ વિજઈ જેણિ. ૩૯ (૧) + બેહે વાં. (૨) + સેથી. (૩) + નુ. (૪) + ખદુક. (૫) + તણે. (૬) + જે. (૭) + હેય. (૮) + જાણીયે. (૯) +નિર્ચે છે. (૧૦) + ખિણિખિણે. (૧૧) + જુ. (૧૨) + દૂરિ વસતા સજજનાં. (૧૩) + કંઠ. (૧૪) + ડઝે. Page #442 -------------------------------------------------------------------------- ________________ •૪૦૦ માધિ ૦૭] માધવાનની કથા. ૧૧૯ * વિરહ જે મજનઈ કરિઉ, તે મઈ કહણ ન જોઈ, અંગુલ કેરી મુદ્રડી, તે બાહડી સમાઈ ૪૦૦ गाथा * हा हिययम महेसरिय, जलहर मुकंत सुकवारिव्य । ठाणे ठाणे चिक्खल्लमाण, केणावि डझहसि ॥४०१॥ સુંદરિ એક સંદેડ, મન અંતર ઇમ રાખિ; મહાકઈમન જે કૂડ છઈ, તું પરમેસર સાખિ. ૪૦૨ (૧) + મજબેં. (૨) + મેં. (૩) + જાય. (૪) + ૫. (૫) * સંદેસડુ. I ડે. (૬) * મનિ અંતરૂ મ. I અંતરિ મ રખિ. (૭) * જઉ અહ્ન તન્ન કૂડાં અછઉ. + જુ અલ્મ તુલ્મ કૂડાં અછું. (૮) – મનિ. (૯) x તો I ત. (૧૦) + રિ. – 2 વાસર. . १ हा हृदयंगम महेश्वर, जलधर मुक्त शुक्त वारीव । स्थाने स्थाने पङ्कमान, केनापि दग्धोसि ॥ ४०१ ॥ અર્થ:–હાય હૃદયમાં રહેલા મહેશ્વર ? શું તને કેઈએ દઝા– દુખિ કર્યો છે કે જેથી મે મુકેલા પાણિની માફક ઠેકાણે ઠેકાણે કાદવ કરી છીપના મોઢામાં મુકેલા પાણીની માફક કરે છે ? અર્થાત્ જે વરસાદના પાણિથી ઠેકાણે ઠેકાણે કાદવ થાય છે તે વરસાદના પાણીના બિંદુઓ છિપના મોઢામાં પડતાં તેનાથી મોતી પાકે છે તેની માફક એક માણસના હૃદયમાં પ્રેમ સંચારી સંગ સુખ આપે છે અને એકને પ્રેમ કરાવી પગલે પગલે વિયાગાદિ (કાદવરૂ૫) દુઃખ આપે છે તે શું તને કોઈએ દુભાવ્યું છે? ૪૦૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વાચક કાલલાભ વિરચિત [આનંદ કાવ્ય. વીસરિ ચિત્ત ન વીસરઈ, નિસભરિ અવર ન કોઇ; નિદ્રા ભરિ ભલો, તે સુપનંતરિ સેઇ. ૪૩ ટ આડા ડુંગર વીંઝવન, ખરે પિયારે મિત્ત; દેહ વિધાતા પંખડી જિલુ, મિલિ મિલિ આવઈ નિત. ૦૪ ટ તે સાજન કિમ વિસરઈ, જે બહુ ગુણ ભરિયા હે; વસારીયા - વીસરઈ, જઈ સિર વાઢઈ કેઈ. ૪૦૫ ર દિન ગુરંત નીગમું, રાયણ રેવંતિ વિહાઈ; સાજણ (વિણુ) જે જીવીયઈ, તે જીવ્યાં સ્યાં માહિ. ૪૦૬ ટ ગેરી થાઈ રૂ૫ ઊપરિ, હું ઉવારૂં જગઈ; મેરઈ મન તૂ ન વીસરઈ, તુજ મન જાણે કે ઈ. ૪૦૭ ટ હિયડા ભીંતર દવ બલઈ, ધૂઓ પ્રગટ ન હઈ; વેલિ વિછોયા પાનડા, દિન દિન પીલા હાઈ. ૪૦૮ તું હીજ સજજન મિત્ત તું, પ્રીતમ – પરમાણ; હીયડા ભીંતરિ તું વસઈ, ભાવઈ જાણિ મ જાણિ. ૪૦૯ (૧) * નિશિ. (૨) નદ કરિ મન ભોલવઉં. (૩) + ભોલવું. (૪) હાઈ. (૫) * તું હજિ. (૬) * તું હરિ મન, (૭) * તું હનિ જાણુ સુજાણ. (૮) * તુંહી. (૯) મોર મનિ તૂહજિ વસઈ. (૧૦) I ભાવે જાણુ મજાણુ. Page #444 -------------------------------------------------------------------------- ________________ ચોદધિ મો9] માધવાનલની કથા. ૪૧૦ ૪૧૧ સજ્જન તેરા ગુણ ઘણા, વસ્યા જ હોયડા માહિક રયણ દીહ ને વીસરઈ, જે વરસા સે જાઈ. સજન પરદેસે હૂયા, જે દીસંતા નિત્તઃ નયણે તે વિસારિયા તું વીસરઈ ચિત્ત. સજ્જન હું તું એકછાં, અવર મિલ્યા એ લેખિ; મુજ તુજ હોયડા એક છઠ, ભાઈ કાઢી દેખ. * અરિહટ આરણ માંહિ, ... .. . . . , • •• .. •• ...., ...... ... ... ... ... બહુત કહા હિત હિત લિવું, સંભારે જે સદીવ; ડે લિ (ખિયઈ) જાણજે, તુમ પાસે છે જીવ. ઈણ પરિ સંદેસા ઘણ, લિખિ દીધા તિણ સાથિ; તિણ પંથી કાગલ દીએ, કામકલા હાથિ. ૧૨ ૪૧ ૪૧૪ ૧ / ૪૧૫ (૧) આ વસ્યાજ, (ર) રમણિ 1 રાત. (૩) * નવિ. (૪) * સુ. ૪ સઉ. (૫) * સજજૈણ પરદેસિ. (૬) * તે, I તે. + . (૭) * ન વિસારે. (૮) * સજા હું તુઝ તુઈ મુઝ. + સજજન હું તુજ તું મુકે. I સજન તુ મઝ એક છે – x અવસરિ મિલશાં (૯) I મલાએ લેખ. (૧૦) * ડું. (૧૧) * ભાવઈ કાટી દેખિ. (૧૨) ક ઇણિ. – * શિ. (૧૩) * દીઉ. I દ. (૧૪) x કામા ગણિકા હાથ. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય.. ૪૧૮ ૪૧૯ અતિ આણંદ હૂંઈ હુયે, સદેસા સવિગત્ત; (વાંચી) પ્રીતમ જાણીએ, ઉજેણી સંપત્તિ. ૪૧૬ કામકંદલા મોકલઈ, સદે સુ હત્ય; ઉજેણી નગરી ભણી, ધન ધન માલવદેસ. ૪૧૭ 2 સ્વસ્તિ શ્રી આણંદ મય, સમરૂં સારદ સાર; ઉજેણી નગરી ભણી, લિખિવા લેખ અપાર. 2 સુંદર સહજઈ વલહા, સભાગી સુભગાણું; સકલ કલા ગુણ મંદિર, સાજણ રોગ સુજાણ. ટ કુશલ ખેમ વર્તાઈ ઈહાં, ધર્મ તણુઈ અહિનાહ, દિન પ્રતિ લિખવા આપણુ, કુશલ એમ કલ્યાણ. ૪૨૦ ટ પરદેસઈ જે સાજણ, તાહ અપૂરવ રીતિ; દુજ્જણ વયણ નગમે, ધરતા અવિહડ પ્રીતિ. ટ સમરતાં સાજણ તણે, ગુણે ન આવૈ પાર; મિલઉ તબહી હેઈસ(ઈ), જબ કરસ્યઈ કરતાર. ૪૨૨. ટ નિસાસા તૂ ભલે સરજી, આ દુખ સહ , જે નીસાસઉ સરજત નહી, તો હીયઈ મરંતિ. ૪૨૩ ૮ તે સુખ જાણુઈ નીંદ, સુપને મિલિએ સાજણા; નેહિ અખિન આવઈનીંદ, કિડાં મિલ કિહાં બેલિવઉ.૪૨૪ (૧) * હીઅાઈ દૂઉ. ૪ હીઈ + હીયે. (૨) * વાંચી મનિ પ્રીઉ જાણીe. I વાંચતાં પ્રીતમ તણી. (૩) [ સંપત્તિ. (૪) * તિથિ હાથાઈ દેસ. Page #446 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો॰ ૭] માધવાનલની કથા. ૮ માણુસથી પ`ખી ભલા, અલગા ચળે ચૂંતિ; તરવર ભિમ સંઝા સમઇ, માલઇ આવી મિલતિ, ૮.પ્રીતમ કેરી વાટ, જોતાં હ્રી દીન નીંગમુ; હીયડુ ન પડઈ ફાટ, કહેતાં દીસઇ કારમુ ૮ કીધઇ ઘણું વિલાપ, તન મુરખ કાં સુહુવઇ; કાગલ તણુઇ મેલાપ, મન સંતેષજ માનજે. ૮ લિખિવા ખઇસું જાણુ, કાગલ મિસ લેઇ કરી; હીયડે ભમરામાં તામ, નયણે નીઝરણા વહે; પંથી એક સઢસડા, પ્રીતમ લિંગ પ ુચાઇ; જોવણ કલીયાં મારીયા, તું ભમર ન ખઈસઈ આય. ૧૧૩૩. ૪૨૫ ૪૬ ટ કાગલ કે તા હું લખું, કે તા લિખું કહું મુખ; વયણ વાલ્હાનઇ મિલવા ભણી, વહિલા આવે સયણ, ૪૨૯ પ્રીતમ પ્રાણ આધાર તૂં, મનમાહન ભરતાર; માધવ (વાંચા) પ્રેમભર, સંદૈસા સુવિચાર. કતા મઇ તે બાહિરી, નયણુ ગમાઈ રઇ શએ; २ 3 યાલિ છાલા પડ્યા, નયણે નીર નીચાઈ. ૪૨૭ ૪૨૮ ૪૩૦ ૪૩૨ (૧) + મેં તુ બાહરી. * બાહારી. × હુંતેા. (૨) * ગમાયા. (૩) * હથેલી. I હાથેલી. (૪) * ચીર હીર 1 ચીર નિચેાઈ નીચાઈ. (૫)* ુ. I ડો. (૬) * ધીય ગિઈ. (૭) * પુહ. (૮) * ચોવન... (૯) * મરિ. × મેરીઉ + મુરીઉ. I મેરીયો, ૪૩૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. હક ૪૩૪ ૪૩૫ ૪૩૬ મત જાણે પ્રી નેહ , ફરિ વિદેસિ ગયાય, બીમણે વાધે સાજણા, ઉછ થાય ખલાહ. હું કમલાણી કા વિષ્ણુ, જે જલ વિણી વેલિ વણિજારાકી ભહિ, ગ ઘુકંતી મેલ્ડિં. જેહસું હસિ મુખ બેલતે, ઉરિ ચઢે લે તે તેણ; લાલ પિયારે સજજનાં, કીયે દેસાઉર વાસ. ટ માસ વરસ દિન જ સફલ, ઘડીજ લેખઈ સેઈ; સાજણસું મેલાવડે, જિણ વેલા મુજ હૈઈ. ટ સજ્જનથી વિસર ભલો, કંકી જીવજ જેહ; નેહ વધઈ દૂરઈ રહઈ, પગ પગ લઈ સનેહ. ૪૩૭ ટ હોયડા ભીતરિ પઈસ કરિ, વિરહ લગાઈ અગ; પ્રિલ પાણી વિના ના બુઝે, બલઈ સલગ્નિ સલગિ. ૪૩૮ વહિલે આવે વલહા, નાગર ચતુર સુજાણ; તે વિણ ઘણુ વિલખિ રિઇ, ગુણ વિણ લાલ કબાણ. ૪૩૯ - (૧) * ગઉ. + ગયુ. (૨) I દૂર વિસ ગયાહ. (૩) * બિન મણુ વાઘઈ. (૪) * ઉછઉહાઈ. (૫) I કુમ. (૬) * જિમ. - I વેલિડી. (૭) I વિણજારારી ખોડીક્યું. (૮) * ધાહ જિમ. (૯) + ધુનંતી. (૧૦) I મેલ. (૧૧) * + વહિલ | ગો. (૧૨) * ઝાંખી. (૧૩) + ફિર. (૧૪) + જિમ ગુણ. (૧૫) + મા. ૧૪ Page #448 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો॰ છ] સાધવાનલની કથા સુપનતરિ નિત હૂં મિલું, જર્દિ પ્રતકિખ મિલેસ; ૩ તદ્ધિ પ્રી મેાતી હાર જો, કડા ગ્રહણ કરેસ; . આંખડીયાં ડંખર ભયા, નયણુ ગમાઇ રાઈ; આડા ડુંગર વન ઘણા, આડા ઘણા પલાસ. น ૬ તે સાજણુ ક્રિમ સરઇ, બહુ ગુણ તણા નિવાસ, ૪૪૧ G ૧૭ ૧૧ તે સાજણુ પરદેસડૅ, રહ્યા વિડાણી હાઇ. ટા પ્રીતમ એક સદૈસા, દિસિ સજા સલામ; ૧૨ જખથી હમ તુમ્હે વીંછડ્યા, તમથી નીંદ હરામ. ૧૩ ૧૪ ૫થી એક સ ંદેસડે, પ્રી લગિલે સિદ્ધાઉ; ૧૫ ૧ ૬ જોવણ હથી ગુજીયા, અંકુસ લે ઘર આઇ. મુખે નીસાસા મેલ્ડીયઇ, નયણે નીર પ્રવાહ; ૧૯ २० સૂલી સિરખી સેજડી, તે વિષ્ણુ જાણુઇ ના. ૧૨૫ ૪૪. ૪૪૨ ૪૪૨ ૪૪૫ (૧) + મિલાં. (૨) × યદિ પરતિખ. (૩) * પ્રીય. I પ્રોઉ. * સિ. (૪) I સા. (૫) + વીસરે. (૬) I બિહુ'. (છ) I g'. (૮) * ગમાયા. (૯) I સેા. (૧૦) * દેસાઇ. (૧૧) I વિઝાંખા. * વીડાણા. (૧૨) I વીડે (૧૩) * ડુ. + ડેI ડો. (૧૪) * લે'. I પ્રોતમ લગી પહુચાઇ. (૧૫) I જોવન હસતિ મદ ચઢયો. + યોવન હસ્તી જી ગયું. (૧૬) + તું અંકુસ લેઇ રિ આવુ * આઉ (૧૭) મુખ. (૧) * મેડિલેઇ. + મેહુલિયે. (૧૯) * તુ વિષ્ણુ જાણે. (૨૦) : ખર્ચે. ૪૪૪ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. 1 જિમ સાલૂરાં સરવરી, જિમ ધરતીમેં મેહ ચંપા વરણ વાલહા, ઈમ પાલીજે નેહ. ૪૪૬ 2 કિહ ચંદઉ કિહાં કમલની, કિહાં દદુર કિહાં મેહ; વીસરિયા ન વિસરઈ, ગરવાં તણે સનેહ. ૪૪૭ ટ પ્રીતમ તેમ ચીતર જે, જીમ ચકવીહ નીસ ભાણ; હમ તુમ તબહી વીસસ્યાં, જવ ઊડસ્પઈ પરાણ. ૪૪૮ जह सरइ सुरहिवच्छो, वसंत मासं च कोइला सरइ । विञ्झ सरइ गयंदो, तह अम्हमणं तुमं सरइ ॥४४९॥ जह सरइ सीयरामो, रुप्पिणि कहो नलो य दमयंती। पवणंजणोवि अंजणं, तह अह्ममणं तुमं सरइ ॥ ४५० ॥ • यथा स्मरति सुरभि वत्सः, वसन्तमासं च कोकिला स्मरति । विन्ध्य स्मरति गजेन्द्रः, तथा अस्माकं मनः त्वां स्मरति ॥४४९ અર્થ:–જેમ વાછડે ગાયને સંભારે છે, અને કોકિલા (કલ) વસન્ત માસને સંભારે છે, મોટા હાથીઓ વિધ્યાચલને સંભારે છે તે રીતે અમારૂ મન તને સંભારે છે. ૪૪૯ (1) I mi ? તિથો , (ૌ સ્મરતિ ઝિનન:) यथा स्मरति सीतां रामः, रूक्मिणिं कृष्णः नलः च दमयन्तीम्। ‘પણનલપિ અણનાં, તથા અરસાણં મન ત્યાં રમતિ કી અર્થ:-જેમ રામ સીતાને સંભ રે છે, જેમ કૃણ દમણિત Page #450 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો.૭ માધવાનલની કથા. पिंडीरं जह भरियं, मह हिययं सजणाण गुणबीये । अवगुण इक्कवि पूजइ, पढम चिय नत्थि तं ठाणं ॥४५१॥ * जेण विणा न हु जीयं, घडिया अद्धं च अद्धमदं च । तेण विणा गय कालो, हा हियया वज्ज घडिउसि ॥४५२॥ સંભારે છે, અને નલ દમયંતીને સંભારે છે, પવનજય અંજનાને સંભારે છે અથવા મહાદેવ પાર્વતીને સંભારે છે તેવી રીતે અમારા મન તને સંભારે છે. ૪૫૦ पिंडिरः यथा भरितः, मम हृदयं स्वजनानां मुणबीजेन । अवगुणः एकोऽपि पूर्यते, प्रथम खलु नास्ति तत्स्थानम्॥४५॥ અથ:–જેવી રીતે દાડમ બીજથી ભરેલું છે તેવી રીતે પતાના માણસના અર્થાત પ્રીયપતિના ગુણરૂપ બીજ વડે મારા હદય પિ દાડમ ભરેલું છે તેમાં પ્રથમ તો તે સ્થાન જ નથી કે જેમાં પાછળથી એક પણ અવગુણ પુરી શકાય–નાખી શકાય. ૪૫૧ (૧) I તા. येन विना न खलु जीवितं, घटिकाद्धं चार्धमधं च । तेन विना गतः कालः, हा हृदय वज्रघटितमसि ॥ ४५२ ॥ અથ–જેના વિના જીવન ઘડિને અડધે ભાગ અથવા તેને પણ અધે અને તેને પણ અધ્ધો ભાગ માત્ર રહિ શકે નહીં તેના વિના આટલે વખત ગયે તેથી હા હદય! હું સમજી શક છું કે તું વજથી ધડેલું છે. પર Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. तुह नामं उर धरियं, तुह गुणगामेण गुंफिया माला । तुह नामं महमंतो, जपतो वासरं गमइ ॥ ४५३ ॥ * चित्रं तुह पासट्रियं, तुह गुणसुणीऊण सवण संतोसो । जीहा नाम गहणेण, एगादिट्टी तडप्फडइ ॥ ४५४ ।। * मा जाणिहि मिच तुम, निसि वासर विसारिसि खिणमित्तं । जह चक्कवया सूरं, चंदं जहा चकोरेण ॥४५५॥ (१) I गणेण (२) I कीय (3) I जपति रत्त दिवसेण. त्वन्नाम उरसि धारितं, त्वगुणग्रामेन ग्रथिता माला । त्वन्नाम महामन्त्रः, जपन्तः वासरः गमयति ॥ ४५३ ॥ અથ–તારું નામ હદયમાં ધારેલું છે તથા તારા ગુણસમુહની મેં માળા ગુંથી છે, અને તારા નામ રૂપિ મહા મંત્ર જપતાં દિવસે જાય છે, અર્થાત મન, વચન અને કાયા તારામાં જ આસક્ત થઈ ગએલાં છે. ૪૫૩ चित्तं त्वत्पार्श्वस्थितं, त्वद्गुणं श्रुत्वा श्रवणसन्तोषः । जीह्ना नाम ग्रहणेन, एका दृष्टिः तडप्फडा? ॥ ४५४ ॥ અર્થ:–મને તારી પાસે રહેલું છે, તથા તારા ગુણો સાંભળીને કાનને સંતોષ થયો અને જીભ તારૂ નામ લઈને સંતુષ્ટ થઈ પરંતુ એક દષ્ટિ તું નજરે નહિં દેખાવાથી તડફડે છે-દુઃખી થાય છે. ૪૫૪ १ मा झायस्व मित्र! त्वं, निशिवासरे विसारितः क्षणमात्रम् । यथा चक्रवाकाः सूर्य, चन्द्रं यथा चकोरेन ॥ ४५५ ।। અથ:–હે મિત્ર! તું એમ ન જાણીશ કે તને હું વિસરિ ___ Page #452 -------------------------------------------------------------------------- ________________ મહેધ મૈ૦ માધવાનલની સ્થા, * नेहो कहवि न किजइ, अह किज्जइ रत्त कंबल सरिच्छो । अणवरयं धोयमाणो, सहावरंगं न छड्डइ ॥ ४५६ ॥ सजण वसइ दूरे, चिंतिय नेहेण हुंति आसण्णा । गज्जति गयणमेहा, मोरानचंति भूवलए ॥ ४५७ ।। જઈશ જેમ સૂર્યને ચક્રવાક પક્ષિ તથા ચંદ્ર ચકેર વડે વિસરાતો નથી તેમ હું તને રાત દિવસમાં એક ક્ષણવાર પણ ભુલિ જતો નથી. ૪૫૫ स्नेहः कथमपि न कुर्यात्, अथ कुर्याद्रक्त कम्बल सदृशः । अनवरतं धावमानः, स्वभावरङ्ग न मुञ्चति ॥ ४५६ ॥ અર્થ:કઈ પણ પ્રકારે સ્નેહ ન કરવો અને કરવો તે લાલ કેસુંબીક વસ્ત્ર જેવો કરે, કે જે હમેશાં ઘેવા છતાં પિતાને સ્વાભાવિક રંગ છોડે નહી. ૪૫૬ સ્વનઃ વતિ છે, દ્વિતિત ન મતિ મારા गर्जन्ति गगनमेधाः, मयूराः नृत्यन्ति भूवलये ॥ ४५७ ॥ અર્થ–સ્વજન અર્થાત પ્રીય મનુષ્ય દૂર વસે છે છતાં સ્નેહથી સંભારતાં તે પાસે જ હોય છે કારણ કે આકાશમાં મેઘ ગાજે છે ત્યારે પૃથ્વી ઉપર મેર નાચ કરે છે. અર્થાત આકાશમાં દૂર રહેલા મેલન ગર્જનથી પૃથ્વી ઉપર વસતા મેરી આનંદીત થાય છે તેવી રીતે તમે દૂર રહેવા છતાં તમારૂ સ્નેહ ગર્જન યાદ થતાં મારૂ મન આનંદીત થાય છે. ૪૫૭ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય. कंतो कमलाण रवी, कंतो कुमुयाण चंद चंदणयं । तह सज्जणाण नेहो, न हु विहडइ जावजीवम्मि ॥४५८॥ દૂહા. I પ્રિત વિષેહા અતિ કઠિન, મત દેજે કિરતાર; જબકે ઉસ ગુન સંભરે, તબ નયણુ ન ખચે ધાર. ૪૫ * હું અછઉં અનેકસિઉં, પથી પ્રીઉ કહિન્જ; રહી ન સકઉ તાસ વિણુ, એ અપરાધ ખમિર્જ. ૪૬૦ * જિણિઈ વનિ પન્ન ન સંચરઈ, પંખિ ન બસિ જેણ તાસ તણું ફલ મેકલિઈ, જે તું સજજન હેઈ. ૪૬૧ * હું રમતી ઘરિ અંગશુઈ, અનઈ વલી રહિતી સુખવાસ વિરહિ વિગિ ન જાણતી, તઈ પાડી દુપસિ. ૪૬૨ જવાડું તુ છવાઈ સુખ દુખ તહ્મજિ સાથિ; જન્મ મરણ વહિપુ નહી, વાંચી જમણુઈ હાથિ. ૪૬૩ कान्तः कमलानां रवीः, कान्तः कुमुदानां चन्द्र चान्दनकम् । તથા જનાનાં દઃ નવ વિઋિષતિ થાવર્ષાવિત્તિeટા અર્થ:–કમલને વહાલે સૂર્ય અને કુમુદને વહાલુ ચંદનું ચાંદનીયું તે તેઓનો અસ્ત થતાં કરમાઈ જાય છે અને ઉદય થતાં પ્રફુલ્લિત થાય છે તેવી રીતે પિતાના માણસને અર્થાત પ્રીય મનુષ્યને સ્નેહ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કદાપિ જુદો પડતો નથી. ૪૫૮ Page #454 -------------------------------------------------------------------------- ________________ મહાદ્ધિ મો॰ ] માધવાનલની થા ૮ એ પરમારથ પ્રીછ યે, વાંચી પ્રીતમ લેખ; પાણી માહિ પવ્ડાવિન્ત્યા, ધરિજ્યે પ્રીતિ વિશેષ, ૪૬૪ કામકલા મોકલે, કાગલ માધવ કોંજિ; તિષ્ણુ પથી આણિ દીયા, સિદ્ધા સંગલા કાજ, ૬ 1+ટ ઇક અલગાહી દૂકડા, ઇક નૈડાહી દ્વાર; સંદેહા સાજણ તણા, આવે પખત રિ; ૧૦ ૧૧ પથીડાં દેવલ સર, કૈ સરવર કી પાલિ; ૧૨ ૧૩ પથી હાઇ દયામણા, નૂં યુ પડે વિયાલ. ચાપાઇ. ૧૧ ૪૫ ૪૬૬ એક દિવસ માધવ દુખ થયા, મહાકાલઈ પ્રાસાદઇ ગયા; મધ્ય રાતિ જલર ગાયા, સાથે વિ પ્રેમ જાગીયા. ૪૯૮ ४९७ (૧) * મેાકલઇ. + મોકલે. (-) + I કાજ. (૩) + ણુ. (૪) + આવી. (૫) * દીઉ. (૬) * ધ. = × એ. (૭) ×સજ્જણ. (૮) × આયા. (૯) I ચર. (૧૦) * દેલ. (૧૧) I રી. (૧૨) * ણા. I ો. (૧૩) * જિમ જિમ પડ. (૧૪) I અન્ય દિવસિ. (૧૫) * થયું 1 થયો. (૧૬) * મહાકાલ પ્રાસાદિ. (૧૭) * ગયુ. I ગયો. (૧૮) I રાત્રિ. (૧૯) I ગાયો. + ગાઉ. (૨૦) * સાલીઉ. + સાલિ. (૨૧) * જાગીઉ, I જાગીઅે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. કામકંડલા આવી ચીંત, ગાથા એક લિખી તિણ ભીત; પુરા પ્રેમ વિરહ વ્યાપી, મદન દાવાનલ તન આવે. ૪૯ નથી. ૧ सो कोवि नन्थि सरणो, जस्स कहिज्जति हियय दुक्खाई। आवंति जति कण्ठे, पुणरवि हियए विलग्गति ॥४७०॥ ચોપાઈ ગાથા લિખે સુતો તિણ ડા, ઉંગે દિનકર નગરી માહિ; કિણ બ્રાહ્મણ ઘરે ભજન કરઈ, વિરહ વિયાનગરી ફિરઈ.૪૧ (૧) ક ચિતિ. (૨) * તિણિ ભિતિ. (૩) ઉ. + ઓ. . (૪) I તાપી. * તાપીઉ. + એ. (૫) I સચો # સુવે. (૬) * દિકમિ . (૭) ૪ વાઢg. (૮) I gmવિ તળેલ સત્યવ. (૯) * લિખિ સુતઉ તિણિ. (૧૦) * ઊંગિઈ દિનિ નગરી મહિ જાઈ. 1 દિવસ ઉગે. + ઉગિયે. (૧૧) કે બ્રાહ્મણ નઈ ધરિ. + બ્રાહ્મણને. I બ્રાહ્મણરે. (૩૩) * વિયાપિત. १ सः कोऽपि नास्ति शरणः, यस्य कथ्यते हृदय दुःखानि । કાછત્તિ ચાન્તિ કરે, પુનરપિ ટૂ વિનિત ક૭૦ અર્થ:–તે કઈ શરણું નથી કે જેને હદયનાં કંઠ સુધી આવી પાછાં જતાં અને વળી પણ હદયમાં વળગતાં દુ:ખે કહેવાય. ૪૭૦ Page #456 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ - 9] માધવાનલની સ્થા. ૧૩૩ મહા, મહાકાલ ઈસર પ્રાસાદ, તિહાં કિણ જયઇ સહુ વિખવાદ, રાજદેવ જુહારણ ભાણી, સુ પ્રભાતિ આવ્યો પર પણ. ૪૭ર મહાકાલ હર પ્રભુમિ કરી, ભમતી દીય ફિર દેહરી; ભત દીઠી નવલી ગાહ, વાંચઈ રાજ મન ઉછર્ડ ૪૭૩ માહરઈ નગર સહુ કે સુખી, પણ એ કઈ મેટ દુખી પરદુખ ભંજણ બિરૂ માહરા, કહે મન ઉપચાર કરશે. આજ રાજ એમ વિમાસઈ હીયા, એહને દુખ ભાગે નેઈય; કરિ કે ઇસઉ ઉપાય, ઈમ ટેવડિ રાજ ઘરિ જાઈ. ૪૫ ૭૪ (૧) * ઢીઠઈ જાઈ દુખ વિષાદ. 1 દીઠાં જ દુખ વિષવાદ. (૨) * આવીG. (૩) * દઈ. + દી. I હૈ. (૪) + ફિર. ! રિી. (૫) + ભીતે 1 ભૌ. (૬) + વાંચે 1 વાંચે. (૭) * નિ. (૮) + રે I રે. (૯) * રિ. I ૨. (૧૦) + પણિ એકે એ ક પિણિ (૧૧) એક મોટઉ 1 ટે. ૧૨) * રૂ. I રો. (૧૩) * કહઈ. I હે. (૧૪) + ને. . . (૧૫) :* રૂ. I . (૧૬) * ઈ. (૧૭) + સે. I સ. (૧૮) હઈ. I હીÀ. + હીયે. (૧૯) * એહનું. I એહ. (૨૦) * ભાગઉ + ભાગું. I ભાજો. (૨૧) I જેઈઈ + જોઈએ. (૨૨) I ઈસે કાઈ કરો. * મંત્રી બેલઈ કરિશુ. (૨૩) I ચીતવી. (૨૪) + જાય. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વાચક કુશળલાભ વિરચિત આનંદ કાવ્ય માધવાનલ બીજઇ દિન વલી, સૂતા તીયઇ ડામ મન રલી; ૪ ૫ જાગ્યે રાતિ વિચાપઈ કામ, લિખઈ ગાડુ વાંચઇ તેણે ડામિ.૪૭૬ गाथा M. नवरस विलास समए, कंटं गहिऊण मुक्कनिस्सासं । सा रयणी सो दीहो, तं दुक्खं सल्लए हीयए ॥ ४७७ ॥ ચાપાઇ. 「 સુપ્રભાતિ રાજા તિણુ ડાઇ, આવી વાંચઇ બીજી ગડું; મોટો દુખ નરનઇ છઇ કોઇ, નિરતિ કીયાં વિષ્ણુ ત્રિપતી નહેાઈ. ૪૭૮ (૧) I માધવ આજ દિન તે વલી. + નિ. (૨) I તા તિષ્ણુ ઠામે. + સૂતા તીયે ઠામ નિલી. * સૂતઉ તીઇ. (૩) + જાગિ રાતિ વિયાપીએ. * ગિ રાતિ વિયાષ. I ગ્યો, પ્યૉ. (૪) I માધવ લિખ ગાથા તિષ્ણુ ઠામ. + લિખે ગાહવલી તીણે. (૫) * વલી તીદુિ. (૬) I ય. (છ) + તિણિ ઠાહુ. (૮) + દુખીએ છે એ. મેં દુખ‰ નરને. * માટઉ દુખી અએ કાઇ, (૯) * તૃતિ १ नवरस विलास समये, कण्ठं ग्रहित्वा मुक्त निःश्वासम् । सा रजनी सः दिवसः, तद्दुःखं शल्यते हृदये ॥ ४७७ ॥ અર્થ :---તાજા શૃંગારના આનદ વખતે જે કં પકડીને અર્થાત્ મળે વળગીને, વિયેાગ થશે તેવા વિચાર આવતાં મુકેલા નિસાસાની તે રાત્રિ, તે દિવસ અને તે દુ:ખ હ્રદયમાં સાથે છે. ૪૭૭ Page #458 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ - 9] માધવાનલની કથા. ૧૩૫ ત્રીજે દિન માધવ તિણ કમિ સૂતે નિસભરિ નિદ્રમાહિક વિરડ વિથા સંતાપી દેહ, ત્રીજી ગાહા લિખી વલી તેહ. ૪૭૯ ૧ किं करोमि क्व गच्छामि, रामो नास्ति महितले । कान्ता विरहजं दुःखं, को विजानाति राघवात् ।।४८०॥ ચોપાઈ. માધવ ગો વિહાણી રાતિ, રાજા વલિ આચ્ચે પરભાતિ; ગાથા વાચનઈ દુખ ધરઈ. તેડિ પ્રધાન વાત છમ કર. ૮૧ (૧) * ત્રીજા દિનિ. (૨) * તિણિ (૩) [ કાહિ. (૪) * સૂતક નિશિ નિ ભરિ જામ. (૫) * વ્યથા + 9. (૬) [ ગાત લિબે વલિ એડ. ( 9) [ જાનાતિ રાવ (૮) * ગયુ. (૯) * આવીઉ. [ આ પરભાત. (૧૦) [ વાચિને બહુ. + વાચિ મનિ. (૧૧) [ ઉચ્ચરે. + ઉચ્ચરે * ઉચ્ચરઈ ૧ અર્થ – હું શું કરું, કયાં જાઉં, પૃથ્વી તલ ઉપર અત્યારે રામચંદ્ર નથી તે રામ વિના પ્રીય સ્ત્રીના વિરહથી ઉત્પન્ન થએલું દુઃખ કોણ જાણે ? ૪૮૦ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વાચક કુશળલાભ વિચિત [આનંદ કાવ્ય. જોજ. ૧ असारे सर्व संसारे, वाचासारं च जीवितम् । વાત્રા વિશ્વહિતા ચેન, સુતં તેન દારિતમ્ ॥૮॥ ગાયા. ૨ 2 अलसायंते बहु स, ज्जणेण जे अक्खर समुहविया | તે પત્થર મંજુલીરી, ચનનું બન્ના ક્રુતિ ૫૪૮શા ૧ અર્થ: સર્વ અસાર સંસારમાં જે સત્યવચનીતા છે તેજ વિત છે જેની વાચા બદલાઈ ગઇ તેણે સુકૃત ગુમાવ્યું છે. ૪૮૨ (૧) * + ત્રાસ્ય રચીરસ્ય, વાચાનાર મુદ્દા । वाचा विगलिता येन, जीवितं तेन हारितम् ॥ અ:અસાર શરીરની વાણી સાર કહેલા છે જેણે વાણી ખદલી તેણે વિતવ્ય ગુમાવ્યુ છે. २ आलस्यन्ते बहुः सज्जनेन ये अक्षरसमुच्चरिताः । ते पाषाणकोत्कीर्णाइव न खलु अन्यथा भवन्ति ॥ ४८३ || અ:-વચન બેલવામાં અત્યંત આળસુ અર્થાત્ ઘણુંજ ધા ખેલનારા સજ્જ એ / અક્ષરા બરાબર રીતે ઉચ્ચાર્યા તે કાતરેલ! પત્થરની માફક બીજી રીતે નિશ્ચયે કરીને થતા નથી અર્થાત્ સનનુ મેલેલું કદી કરતું નથી, ૪૮૩ Page #460 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મૈ૦ ૭ માધવાનલની કથા. ૧૭ राज्यं यातु श्रियो यातु, यातु प्राणाविनवराः । या मया स्वयमेवोक्ता, वाचा मा यातु शाश्वती ॥४८४॥ નાથાર 2 न य उव्वर पूरणम्मि, समत्था तेहिं किं वि न जायइ । असमत्था जे नरपर, उवयारम्मि तेहिं न कि वि॥४८५।। ચોપાઈ રાજ મનિ ચિંતા અતિ ઘણી, નિરતિ કિસી હિય દુખિયા તણી પડહ વજ નગર મઝારિ, લસઈ જિક દુખી નરનારી. ૪૮૬ ૧ અથ:–રાય જાઓ. લક્ષ્મી જાઓ, તથા નાશવંત પ્રાણ પણ જાઓ પરંતુ મેં પોતે ઉચ્ચારેલી અવિચલ વાણી ન જાઓ. ૪૮૪ २ न च उदरपूरणे समर्थाः तैः किमपि न जायते । असमर्थाः ये नरपर उपकारे तैः न किमपि ॥४८५॥ અર્થ:–પેટ ભરવામાં જેઓ સમર્થ નથી તેઓ વડે કાંઈ પણ થઈ શકતું નથી અને જેઓ પારકા ઉપર ઉપકાર કરવામાં અસમર્થ છે તેઓ વડે કાંઈ પણ નથી. ૪૮૫ (૧) * અતિચિંતા. (૨) * કરૂછણિ (૩) I દુખિયેં. (૪) * વજાવિઉ x વજાઈ નગરિ + વજાવિઓ I વજા. (૫) લહસિઈ દુખી જિ. + લહસિએ. 1 લહિસૈ દુખિયો જિ. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. લાખ દીનાર દયું તસુ દાન, પૂછ એ વાત પરધાન; પહ વાજત આગે જિહાં, નગર નાયકા પડે તિહાં. ૪૮૭ ગણિક લેગ વિલાસની, પડદે છવિ આલે; ખીયો ન લહિ ઢીયું, સાંભલિ વિક્રમ રાઉં. ૪૮૮ સેલ શૃંગાર સજી કરી, ચતઈ બુદ્ધિ ઉપાય; મડાકાલ પ્રસાદ નિસ, છાંની રહિયું જાઈ ૪૮૯ ચોપાઈ સતિ પડી માધવ પણ તિહાં, આવી સૂત ગાથા જિહાં; ઘણા પુરૂષ સૂતા તિણ ઠામિ, ગણિકા જે કરિ અનુમાન. ૯૦ (૧) * દીઉં તસ. (૨) + પટુ વજાઈ. + પહુ ઈયવાતિ. I પુછે એહવી. (૩) * વાજતું આવિ8 તિહ. I વાજતે આયો જિહ. (૪) + પહિઉ x પાડઉ પાર્વે જિહાં - વ ણી. (૫) + * પડહવે છવિઉ આય. I પહો છિબિયો આઇ. (૬) * દુખાઉ હું નર લહી દોઉ. + દુખ ! દુખે. (૭) x દીસું. (૮) * સંભલિ. (૯) * રાય. I રાઈ (૧૦) + * સિણગાર સારી. (૧૧) + * ચિંતવી બુદ્ધિ ઉપાય. I ચિતિ વિવિધ. (૧૨) + * નિશિ | નિસિ. (૧૩) * છાની + છાને. (૧૪) + 1 + ઠાય. - I રાત્રિ. (૧૫) * પુણિ 1 પિણ. (૧૬) I સુતો * સુતઉ. (૧૭) I તિણિ ઠામ. * સ્થાનિં. ૪ કાણુ. (૧૮) * જેવાઈ. + જોવે. I જૈવૈ. – * નિ. Page #462 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મે ળું માધવાનની કથા. ગ જેમ તન ઉન્હ સાસ, મેટ સરી મૂકે નસાસ; ગણિકા આધી છાની જાઈ, હીડા ઉપર મૂકઈ પાઈ. ૧૪૧ જેડ નઈ મનિ તન નિવસઈ કેઈ, રાતિ દિવસ નિદ્રાભરિ સેઇ; માધવ જાણુઈ વિરહી કાય, એ છઈ કામકલા પાઈ. ૪૯૨. થાધવ બલે નિંદ મઝારિ, સાંભલે કામકંદલા નારિ; હીયા થકી પગ પાછ કરે, પીન પચેધર સામાધરે. કલ્સ ભેગ વિલાસની જાણી વાત, આવી રાજા પાસિ પ્રભાતિ; માધવ ગહ લિખ નિત ભીંત, કામકંદલા રાતે ચીત. ૦૯૪ છોક ૧ જ મારે રિતૈિયા, ચેષ્ટા માપન રા. नेत्र वक्त्र विकारण, ज्ञायतेऽन्तर्गतं मनः ।। ४९५ ॥ (૧) * અગનિ જિમ તનુ જીહનું જાસ. (૨) * મેટઈ સ્વરિ મુકવું. + માટે સ્વરિ મુકે. આ માટે સ્વર. (૩) * આવી છાની થાઈ. (૪) [ માધવરે હિયે મુકે પાય. + મુકે પાય. (૫) * તનિ વસઈ જે - * સિ. – * ઇ. (૬) એ કામકંદલા પાયજ હોય. – * યુ. – [ ૨. – * લિ. (૭) * થીકા પગ પાછા કરૂ. + થીક. (૮) * સાહમાં ધરૂ. * આ ધરૂ. (૯) I નવી નિત. * નિત નતિ (૧૦) * રાતિઉ ચીતિ. 1 રાત ચિત. ૧ અથ:–શરિરના આકારથી, ગતિથી, ચેષ્ટાથી અને બોલવાથી તથા આંખ અને મુખના વિકારોથી અંતર્ગત મન જણાય છે. ૪૫ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય. ચોપાઈ, માધવ વિમ વિચાર, તિહ નઈ દીધા લાખ દીનાર; હરખતિ સભા મિલિ વનવઈ એને દુખભાજિય હિનઈ. ૪૯૬ વસ્તુ, એણ અવસર એણ અવસર વિક્રમાદિત્ય, સેવક મેલ્ડિ તેડાવી, માધવાનલ આપ પાસઈ, સાર સિહાસણે બUસારી, વાત સહુ પૂછ વિલાસઈ, ર મૂરખ કિણ કારણુઈ, સુખધો વેસ્યા જીવ, મનક્તિ તુજ નઈ દીયુ, રહિતૂ ઈહાં સદીવ. ૪૭ (1) * જાણિઉં 1 જાંણી. (૨) + તણો. * તણુઉં. (૩) + તેહને દીયા. (૪) * હરખિત. – + મ. (૫) + વિનવે I વિનવૈ. (૬) * એહનું દુઃખ ભાંજસિ હવઈ. + હવે. I એહનો દુઃખ ભાંજયે હિવૈ. (૭) I મુકી તેડાવી. + મેહલિ તેડાવિઓ. * મેહલિ વિજે (૮) * બઈ સારી સંઘાસનઇ + બેસારી સંઘાસને. I બંસારિ સિંઘાસ. (૯) [ સવિ. (૧૦) 1 પુછે વિલાસ + પુછે વિલાસે. (૧૧) * કિણિ કારણિછે. (૧૨) + I કારણે. (૧૬) * લુબધઉ + લુબ્ધ. I સુબો વેશ્યા ચિત્ત. (૧૪) I * વનિતા દીઉં. (૧૫) * સદૈવ. Page #464 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો9] માધવાનની કથા ૧૪૧ ચોપાઈ. માધવ આય ભયે દીઘાયુ, રોજ કીયે પંચરંગ પસાઉ; વનિતા તનઈ વિરહ તન દુખી, હું તુજ કરિયું નિશ્ચઈ સુમી. ૪૯૮ Uણે ઉજેણી નગર મઝારિ, તાહરઈ મન માનઈ જે નરનાર; તે પરણાવું તાહરઈ કાજિ, કરિ આદ માહરઇ રાજિ. ૪૯ વેસાસ, દોરા પાખઈ પાડઈ પાસ; ફૂડ કાપડ માયા કેલવઈ, મુગ્ધ લોકના મન રેલવઈ. પ૦૦ સર્તા દીયઈ અનંતા આલ, વિરતી હુઈ વાઘણિ વિકરાલ, રાતી વિરતી બિહુ પરિ દહઈ, કવિયણ કરવત સમવડિ કહઈ. ૫૦૧ ૧ ૨ ૧૩ ૧૪ વેસા તણે કિસ મ (૧) I આયુ ભણે દીરધાય. * આવી ભણિઉં દીધાયુ. ૪ દીરધા આઉ. (૨) I રાય કીયે પંચંગ પસાય. + રાય કીઉં પંચાંગ. (૩) + તણે વિરહિતું. * તણઈ. (૪) I નિચ્ચે કરિચ્યું. * નિઈ કરિસ્યઉં ક. (૫) * + ણિ. (૬) + તાહરે મનિ માને છે નારિ. [ તાહરે મનમે. (૭) ક પરણાવવું. (૮) [ જ. (૯) I આણંદ તુ. (૧૦) * વેશ્યા તણઉ કિસિઉ વૈસાસ, (૧૧) તણે કિસે. (૧૨) « વિસાસ (૧૩) I . (૧૪) પાગૅ પાડે. + પાણે પાડે. (૧૫) + + I ટ. (૧૬) + કેલવે I કેલવૈ. (૧૭) + I મુગધ. (૧૮) + . I વૈ. (૧૯) * રાતિ દીઈ અનંતા. + રાતી દીયે. I રાતે દી. (૨૦) I હુવે વાઘણ. + ક વીધિણિ. (૨૧) : હૈ. + હે. – I ડ. (૨૨) I હૈ. Page #465 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશળલાભ વિચિત [આનંદ કાવ્ય. કવિત્ત. ૮ જબ સુણિ જઈ તવ કેડિ લાખ જવ દીસઈ નયણે; તબહી લહઈ સહસ્સ મૂધ જવ બેલઈ વયણે; કર ગ્રહીય સઉ સાત પંચસય સેજઈ બઈઠાં; અર્ધા અર્ધ પંચધ મૂધ જવા લાગઈ કંઠઈ; નાર ચીર સેજઈ રમઈ વયણ બિભસ ઊચરઈ; કંદર્પ દપ જબ જડ પડઈ તવ મૂધ કવડી ન લહઈ. ૫૦૨ ખિણ એક રહિ હે મયણ નઈણ દુઈ કજલ સાર; ખિણ એક રહિ હે મયણ ઉરહ કંચુઉ સમાર; ખિણ એક રહિ હે મયણ પાય પાઘલ ભરિ વલ; ખિણ એક રહિ હે મયણુ ઉરહ એકાવલિ ઘલ; એરહ ઓહ માયણ તન મન દહન કુસુમ કેસ ગય કુલી; તડવડ વડકક ઉર કંસૂઓ મુંધ દિવસઈ પmલી. પ૦૩ કુસુમ સેજ પદ્ધ માગ ચાહઈ ઉનમતી; ઉર જકર થર હરઈ વયણ બલઈ દૂઈ ચિત્તી; કામ બાણ સંગ્રહઈ અનંગ દિન તન સંતાઈ; પ્રથમ મનિહ પયાસ ચીર ચંદણ નવિ ભાવઈ ભેટીયઉ મનહર હે સખી અહિ રડસણ કંકણ ગ્રહણ અહઅહઅહંહ અહ અહણ મુંઈ ઈમ . મયણ.પ૦૦ Page #466 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ છ માધવાનલની કથા ૧૪૩ गाहा १ 2 चालती कोमल लया, धरणिविठे वहसि किं बाला । निवडण नहमज्झेणं, पियसंगेण खंडियं अहरं ॥५०५॥ १ चलति कोमल लता, धरणिपीठे वहसि किं बाला । निपतन नभ मध्येन, प्रीयसङ्गेन खण्डितं अधरम्॥५०५॥ અર્થ:–શ્રાવણ માસને સમય છે વરસાદ પડી રહ્યો છે તે સમયે સોળ વર્ષની બાળાને ધ્રુજતી જોઈને કે તેની સખિએ પુછ્યું કે-હે બાળા ? પૃથ્વીતલ ઉપર કેમલ વેલડીની માફક ધ્રુજતી તું શું વહન કરે છે ? ત્યારે તેણીએ કહ્યું કે આ શ્રાવણ માસમાં આકાશ માંથી પડતાને અર્થાત વરસાદને તથા વહાલાના સમાગમથી ખંતિ થએલા–કપાએલા હઠને અર્થાત તે શિવાય શરિરને ઢાંકવા પુરતું વસ્ત્ર પણ નથી તો ઘરાણાની તે વાત જ શી કરવી. ૫૦૫ આ કથનનું રહસ્ય એમ સમજાય છે કે પતિ શિવાય બીજાના પ્રેમપાસમાં પડેલી સ્ત્રીને પતિએ કાઢી મુકવાથી નિરાધાર થતાં તે ક્યાંય માર્ગમાંજ ઉભી છે અને સમય શ્રાવણ માસને હોવાથી - ચિંતે વરસાદ આવતાં તે ભિંજાઈ જઈ થરથર ધ્રુજી રહી છે પરંતુ પિોતાના પ્રેમપાત્ર તરફના સુખનું સ્મરણ કરી રહી છે. કવિને અત્રે આ સુક્ત મુકવામાં પ્રેમનું પ્રાબલ્ય અને રૂપ મેહતાનું ફળ, એમ એક કાંકરીથી બે પક્ષને મારવાની ચતુરાઈ ભરી યુક્તિ છે. શારિરીક સુખમાં મુગ્ધ થએલી સ્ત્રી પિતા ઉપર આવી પડેલી આપત્તિઓ તરફ બેદરકાર છે, જ્યારે બીજી બાજુ રૂપ મોહનું શું ફળ છે તે જણાઈ આવે છે કે શરીર ઉપર વસ્ત્ર પણ પુરતાં રહેતાં નથી. Page #467 -------------------------------------------------------------------------- ________________ વાચક પળલાભ વિચિત, આિનંદ કાવ્ય. કવિત. ટ દસ સહસ સિંહ દસ વીસ નયણુ ભુજદંડ વીસ વીસ તબેલ; અધર રસ વીસ પચેહર વીસ ખંભ અહિમત્ત કમલ દલ; તિજ્ઞ સયનઈ ઈકવીસ દસણ જલ હત્યે સુઉજલ દસનાઈય; મુગટ ગલિ હાર દસ દસ દસ વંદણ તિલવણ ભુવનંદ કવિઉચરઈ દેખિ ભમર ભુલ્લી રમણ. ૫૦૬ નર નારીના અંગનઉ, મ કરિસ્યઉ કેઈ સાસ; કામ આહેરી જશિ ભમઈ સ્ત્રી માંડ્યું છઈ પાસ. ૧૦૭ 2 નર નારી તુરંગમ, જે વેસાસ કરંતિ; કહઈ કવીસર બપડા, ભૂલા ઘણું ભમંતિ. ૧૦૮ ટ ટાલઈ આંસુ ખિણ હસઈ, ખિણ એક મધુરિ વાણું; કલહ કરઈ ખિણ એક રમઈ, અકલ રૂપ નિર્વાણ. પ૦૯ ચોપાઈ. ઈ ભોગવઈ અવર ચિત ધઈ, બલઈ અવર અવર મન હેઈ, દસ લેઈ અવરાં સિર દિઈ, એમી ઈડ વિસનઉ રસ પિયઈ ૫૧૦ (૧) * એ. (૨) + વ ા છે. (૩) * તિ. (૪) + રે I ૨. (૫) I લે. + લે. (૬) 1 ચિત કરે. (૭) + ૨. (૮) + રિ. દીયે * દીયે. (૯) * અમીય છેડી વિસનું રસ પીઈ. Page #468 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મેસેજી સાધલની કથા. ગરથવઈ કાઢી નર હાઈ, કામદેવ પર રાખઈ સોઇ; લાખ વરસના અવિહડ નેહ, ખૂટે ગરથ દેખાડઈ એડ. ૧૧૧ ૬ જાણિ પતંગ કસુભા રંગ, તિસા ગણિકા તણેા પ્રસગ; રે માધવ તુ સુ ંદર દેહ, વેશ્યા સાથે કિસાસનેહ. ગાઢા ૧ सव्वंगरायरत्तं, बाहिं कणवीरकुसुमसारिच्छं | મો રંગ નિયં, તેમા વિપતંગુત્ત્ર ॥૨૨॥ ८ वेसा कवड संपूरिया, मणसि नेह रहिया णं । अत्थरहियं न उच्चरइ पत्थर में कामदेवोवि ॥ ५१४ ॥ 4 ૧૫ (૧) + * વત. (ર) *પરિ. (૩) * તુ. I . (૪) * ખુટઈ ગરિય. (૫) * દિખાડે દિખાૐ. (૬) * સભા. (૭) * તિસિક ગુણિકા. 1 તિસો + તો. (૮) સાથિઈ (કસિઉ. I ગણિકા સાથિ તા. ૫૧૨ ૧ ચાવલ, અહિથી હુમલરામ્ । મધ્યે નિસ્તે, વેર્યા દત્ત્વ પણ વ ॥૧॥ બહારથી કણેરના કુલ જેવાં સામને રાગથી રંગાએલાં અને પતગીઆ રંગની માક અંદરથી નેશ્માનુ હ્રદય પ્રેમથી રહિત હાય છે. ૫૧૩ અથ .. ૨ લેવા પટનીતિા, મલિ સ્નેહ હિતા નનુ । अर्थरहितं न उधरति, पाषाणं यत् कामदेवोऽपि ॥५२॥ा અર્થ:- વેશ્યા કપટથી ભરેલી છે અને નિશ્ચયે કરીને હૃદયમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વાચક કુશલલાલ વિરચિત [આનંદ કાવ્ય. ટ વાશ્મિ નિવસિ મુરિ દુર ભંડયા નામ | वेसाकंठ अयाणो, विणरत्ता रत्तओ रमइ ॥५१५।। २न गणइ रुववंतं, न कुलिणं णेअ सव्वसंथविरं। वेसा वाहि सरिसा, जत्थ फुल्लं तत्थ गम्मइ ॥५१६॥ તે એહ રહીત છે.. કામદેવ જેમ પત્થરને અસર કરતો નથી તેમ પૈસા વિનાના માણસને વેશ્યા બોલાવતી પણ નથી. પ૧૪ (૧) * વાનર- - # #ઈ. १ कपाले निवसितः, मौक्तिकः जङ्कामण्डितः यावत् । વેશ્યા જે અણાન, વિજ્ઞ (ચ) રામતિ કાકા અર્થ:–કપાળમાં રહેતા મેતિથી જાંગ સુધી શાભિ રહેલે અર્થાત આખું શરીર જેનું ઘરાણથી ભરેલું છે એ અજ્ઞાની વિરક્ત વેશ્યાના કંઠમાં આસક્ત થઈ રમે છે. અર્થાત્ એટલું સમજતો નથી કે આ દેખાતી સમૃદ્ધિ ઉપર મુગ્ધ થઈ તે હરિ લેવા માટે નેહ, બતાવે છે. ૫૫ २. गणयति रूपचन्त, न कुलिन नैव सर्वसंस्तषितम् । वेश्या व्याधि साता यत्र पूर्ण सत्र गच्छति ॥५१६ . અથર–સ્થા પર્વતને ગણતિ નથી, કલિનને અણુતિ નથી અને રાવત અતિપત્રને પણ ગતિ નથી; રણ સભાન તે જયાં રાવે છે ત્યાં જાય છે. જે Page #470 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મેછ માધવાનની કથા ૧૪૭ * इकं खाअइ अवड, बीयं च कडक्व रक्खियं धरइ । ___ अनं वंछइ चित्ते, मसाण सारिछिया वेसा ॥५१७॥ ચોપાઈ, માધવ કહે સુણે રાજાન, નારી સગલી નહીં સમાન તિહુ ભવનમઈ જઈ સહી, કામકંદલા ઉપમ નહીં. પ૧૮ शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चन्दनं न वने वने ॥५१९॥ १ एकं खादति अवड, द्वितीयं च कटाक्षरक्षितं धरति । अन्यं वाञ्छति चित्ते, स्मशान सहशा वेश्या ॥५१७॥ અથ––એકને ચંચા પુરૂષની માફક (ખેતરમાં કે ઘર ઉપર બનાવટિ કરવામાં આવતી પુરૂષની આકૃતિ જે જાનવરોથી ખેતર કે ઘરનું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે) ખાઈ જાય છે અને બીજાને કટાક્ષથી પકડી રાખે છે તથા મનમાં બીજાને ચાહે છે એટલાજ માટે વેશ્યા મસાણ જેવી છે. ૫૧૭ (૧) * કહઈ સુણુઉ. (૨) * ત્રિણિ ભુવન માં જોયાં. (૩) ૨ અર્થ–પતિ પર્વને માણેક હેતાં નથી, હાથીએ હાથીએ મોતિ હેત થી, સર્વ ઠેકાણે સાધુ પુરૂષો હેતા નથી, અને જંગલે જગ સુખાનાં વૃક્ષો હતાં નથી. પાકે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વાચક કાલલાભ વિરચિત [આનંદ કાવ્ય. નારી વેશ્ય તંતિ જલ, સર પત્થર કેકાણ; એ સતહીં અંધલા, ફેરણહાર સુજાણ. પ૨૦ * कमलाण कंतगुणा, महुकरो जाणइ परिमलयं । छायाछेअ वसंता, सालूरा नेव जाणंति ॥५२१॥ २जो जाणइ जस्सगुणं, सो तस्स आयरं कुणइ । फलियं दक्खाराम, काको लिंबोलिअं चुणइ ॥५२२॥ (૧) * નરવઈ. + નવે. ન. (૨) * સહજિઈ હુઇ. આ ધલા. (૩) + મો. १ कमलानां कान्तगुणाः, मधुकरः जानाति परिमलकम् । छायाछेक वसन्ताः सोलूराः नैव जानन्ति ॥५२॥ અથ –કમળાની શભા વિગેરે ગુણો અને સુગંધીને તેનાથી ર વસતા ભમરાઓ જાણે છે પરંતુ તેનીજ છાંયામાં વસતા દેડકાઓ જાણું શકતા નથી. પર૧ २ यः जानाति यस्य मुणं, सः तस्य आदरं करोति । फलितं द्राक्षाराम, काकः निम्बोलिकं चिनुते ॥५२२॥ અથ જે જેને ગુણ જાણે છે તે તેને આદર કરે છે, જેમાં કાગડ ફલા દ્રાક્ષના માંડવાને છોડિને લિંબડાની લીલીઓ ચણે છે–ખાય છે. પ૨૨ Page #472 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા] भाषधानानी स्वाः ૧૪૯ * सा कह-न संभरिज्जर; जस्स घरदारसोस्मनिसा । हरिणीव्य- जूह भट्टा अच्छइ : मग्मं विलोयेति ॥५२३॥ ८ २जो जह रसेण रसिओ, सो पक्खो तस्सअमीयवारिच्छो । भमरो रमइ कमलिणिम्मि, घुणकीडी ककम्प || ५२४ || श्लोक वाजिवारण लोहानां, काष्ट पाषाण वाससाम् । नारी पुरुष तोयानां, अंतरं वृहदंतैरम् ||५२५|| (१) * म. १ सा कथं न संस्मर्यते, यस्य गृहद्वार तोरण निषन्ना । · हरिणीव यूथन्नष्टा, अस्ति मार्ग विलोकयति ॥५२३॥ અ:—તેણી કેમ ન સાંભરે કે જે ઘરના બારણા ઉપરના તેરણમાં બેઠેલી ટાળાંથી ભ્રષ્ટ થએલી હરણિની માફક માગ જોતી હાયવાટ જોઇ રહી હૈાય. ૫૨૩ २ यः यद्रसेन रसिकः, सः पक्षः तस्य अमृतसदृशः । भ्रमरः रमति कमलिन्यां, घुणकीटः शुष्ककाष्टे ॥ ५२४॥ અ:--જે જે રસ વડે રસિક હાય તે પક્ષ તેને અમૃત સમાન ઢાય છે. જેમકે ભમરે કમલનમાં આનંદ કરે છે પણ ધુણકીડા સુકા લાકડામાં તેને કાચીને આનંદ કરે છે. પર૪ ૩ અ: વાડામાં અને હાથીમાં, લાટામાં અને લાકડામાં, પત્થરમાં અને વજ્રમાં, સ્ત્રીમાં અને પુરૂષમાં તથા પાણી પાણીમાં જે અંતર છે તે માટું અંતર છે-માટે તફાવત ફેર છે. પરપ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. * केतकीकर पत्राणां, वेश्या व्याल केसरीणां च । मूलं तत्र न गृह्नियात् , गुणा एव तु गृह्यते ॥५२६॥ માધવ વલિ વલિ વિનવઈ, સાંજલિ વિકમ સ્વામિ પરદુઃખ ભંજણ સાંભલી, બે ઈણ કામિ. પર૭ ૨ श्लोकार्थेन अहं वक्ष्ये, यदुक्तं ग्रंथ कोटिभिः । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥५२८॥ अकिं तेन जातजातेन, यस्यात्मा दुर्भरोदरः । समर्थो नोपकाराय, तेनापि जनितेन किं ॥५२९॥ (૧) + હું આવિ તિણિ. (૨) I p. ૧ અથ –કેતકી, કીરણ, પાંદડાંઓ, વેશ્યા, સપ અને કેસરિ સિંહ તેઓનું મૂળ ગ્રહણ ન કરતાં ગુણોજ ગ્રહણ કરવા. પર૬ ૨ અથર–ઠેડે ગ્રથો વડે જે કહ્યું છે તે હું અડધા એકમાં કહિશ. કે પરોપકાર કરવાથી પુણ્ય માટે થાય છે અને બીજાને દુખ કરવું તે પાપ માટે થાય છે. પ૨૮ ૩ અર્થ:–તેઓના પેદા થવાથી શું ? કે જેઓ પિતાનું પેટ દુખથી ભરતા હોય, અને જે ઉપકાર કરવામાં પણ સમર્થ નથી તેના જન્મવાથી પણ શું. પર૯ Page #474 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મે. ૭ માધવાનલની કથા ૧૫ દૂહા, વલતે વિકમ ઈમ કહ, સહી સાચઈ મન માન, કામક દલા મેલવું, તે મુજ વદન પ્રમાણ. પ૩૦ गाथा १ ८ सरवर मूलं वडियं, अंकुरं उत्तमेहिं पडिवत्रं । " पढमं चीय अइसुक्खं, पच्छाणेगरुवं वरं ॥ ५३१ ॥ I રજા વા વાયા , સુપુર્દે મારિ રચા पढमं लहुयं च लहुयं, पच्छागरुयं च गरुयं च॥५३२॥ (1) ક તુ. (૨) * સાચ કરિ 1 તે સાચે માનિ (૩) * તઉ મુજ વચન પ્રમાણિ. (૪) ૪ વાચ. 1 सरोवरे मूलं पतितं, अङ्करं उत्तमैः प्रतिपन्नम् । प्रथमं चैव अतिसूक्ष्मं, पश्चादनेकरूपं वरम् ॥५३१॥ અર્થ–સરોવરને કાંઠે પડેલા અંકુરાની માફક ઉત્તમ માણસેએ કબુલેલું વચન પ્રથમ અતિ સૂક્ષ્મ હોય છે પરંતુ પછીથી મોટું અને શ્રેટ થાય છે. પ૩૧ २ जनानां द्वितीया द्वितीयानां चन्द्रः, सुपुरुषैः भाषितं वचनम् प्रथमं लघुकं च लघुकं, पश्चाद् मुरुकं च गुरुकं च॥५३२॥ અર્થ:--મનને બીજ આનંદનું મૂળ છે અને ચંદ્રને બીજ Page #475 -------------------------------------------------------------------------- ________________ વાચક કુસાલાભારવિતિ अमोषा.वासरे वियु- दमोपोनिशिगर्जिताः। અવોરા (દિ) સત વાળા, અમો હેવન જરૂરી દૂહા.. ચા વતી બહુ ચી બે પખવસ વિસુહ મનહરશી ચિત રંજણીમિલે વિધાતા ગુજ. ૩૪ ચોપાઇ.. અપછ૨ તણી કહી સહી વાત સાંભંલિ રાજા જગ વિખ્યાત; પહુમ ભંજણ બિરૂઢ તાહરે, હિવ એ દુઃખ ભાંજો માર.૫૩૫ વૃદ્ધિ થવાનું મૂળ છે તેવી રીતે સંપુરૂષોએ કહેલું વચન પ્રારંભમાં નાનામાં નાનું હોવા છતાં પછી તે મેટા કરતાં પણ મોટું થાય છે. ૫૩૨. (૧) * બિપMિ. (૨) * મેલિ. 1 મેલ. (૩) * હુ. 1 તબ (૪) * સંભલિ. (૫) * ગિ. (૬) * તાહરલ. (૭) * ભંજ માહરઉ. ૧ અથ-દિવસે થએલી વિજળી નિષ્ફળ ન જાય, રાતને. ગાણા નિષ્ફળ ન થાય, સંત પુષેની વાણી નિષ્ફળ ન થાય અને દેવનું દર્શન નિષ્ફળ ન થાય૫૩૩ Page #476 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા બgiતિ મુળ નિસ્ટ પશિ નિકાલ કરવા વિસ્ટા પરવાના, તુવે સિવયા. કરૂ પાક. અવિડંડ મન માધવને ને ભાગે સુખ એ જ એક ચતુરંગ કટક એક કરી. ચાત્યે વિક્રમ નગરી ભણી. પ૦૦ માધવ કેટક સકરા સાંજીવી આચ્ચે નાગરી કામવા દલ-ઉતર્યો નગર ગાઈરઈ, રાજ બિંદુ પરિષા કર. ૫૩૮ १ विरलाः जानन्तिमुणाः, विरलाः पालयन्ति निर्धनस्नेहम् । विरलाः परकार्यकराः, परदुःखे दुःखिताः विरलाः ॥५३६॥ અથર–ગુણ જાણનારાઓ દુર્લભ છે, નિર્ધનની સાથે સ્નેહ જાળવી રાખનારાઓ દુર્લભ છે, બીજાનું કામ કરનારાઓ દુલભ છે, પારકાના દુઃખે દુઃખિ થનારાઓ દુર્લભ છે. ૫૩૬ (૧) * નિવરૂ દેખિ માધવનું. * નિવડ. (૨) * ભાગવું દુખ જોઈ જઈ. + ભારતું. (૩) * એકઠઉ. + એકઠું I ઠો. (૪) # ચાલિઉ. +. ચા. I . (૫) * આણંદ ધરી. (૬) + સહિત કટક સંયતિ. 1 કટક સહિત. (૭) * આવિ8. I આર્યો. (૮) I પુછુપાવતી. (૯) * ઉતરિઉં 1 છે. (૧૦) * ગેયરિઈ 1 ગો. (૧૧) [ બિહુની. (૧૨) + કરે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વાચક કુરાલલાભ વિરચિત. રાજા મનિ માટેા સ ંદેહ, ઈયાં બિહુના જોવું નેહ; સાચી કિ નાકારમી નારી, છાનેા આવ્યા નગર મઝારિ. ૧૩૯ એકાકી આવીચે વિમાસિ, કામકઢેલા નઈ આવાસિ; જાણ્યા એ કે પુરૂષ પ્રધાન, તિણિ ગણિકાઇ દીધા માન. ૫૪૦ ७ ૧૭ ગીત વિનાદનઈ નાટક કલા, રાય રજવઈ કામ લા; નવ રસ ૧૨ ભાગ વાંછના કરઈ, તેડુ વાર્તનિ ઇચ્છા નવિ કરઇ. ૫૪૧ દૂહા. ૧૩ ૧૪ વિષ્ણુ દીઠઇ સૂર મિડઈ, કાયર કપણ તેણ; [આનંદ કાવ્યા ૧૫ ૧૬ ૧૯ વાલિ સખી સમજાવિ પ્રિય, હૂં' તેા રૂધી તેણુ. ૮ ૪ સમયે સમજઇ નહીં, કોઇ અબ સુહાઉ; તે આઉ આઉ. २० મઇ મત્તા માર જી, કહે ૫૪૩ (૧) * માટઉ. I ટૉ. (૨) 'હાં બિહુ ન. × એહ બિહુને. (૩) * છાનઉ આવિઉ. + છાને આવીએ. (૪) * આવી + આવીએ. 1 આવ્યેા. (૫) × પુત્તુ કામકલા પાસિ. (૬) * જા શ્ય. × તિણિ ગણિકાઈ. (૭) મૈં કાઇ. (૮) × જાણી દીધા અતિ બહુ માન. (૯) * દીધઉં, + યે + દીધું * ટિ. (૧૦) I રથયો. + રજવે. * વં. (૧૧) I સાભા વછા કરે. (૧૨) વાતનુ મન નિવધરઈ. I સુરતિ વાત ઈચ્છા નવિ ધરે. (૧૩) * જિણિ. (૧૪) * જે. + જિણિ. (૧૫) * ચા. (૧૬) I પ્રી. (૧૭) * તણે ઋદ્ધિ તેણ. + તુ. I ચો. -- I જૈ. (૧૮) I કેાઈક. (૧૯) I સુભાવ. (૨૦) I મજાર જવું. ૫૪૨ Page #478 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મ9] માધવાનની કથા. ૧પપ માણા * वसिऊण सग्मलोए, गंधं गहिऊम पारिजायस्स । रे भमरा? किं न ल जसि, चुंबतो कयर कुशुमाई॥५४४॥ દૂહા. સેજિં સૂતા કવણ ગુણ, . . • • • ... . . . . . . . ૫૪૫ પાઈ. સંગતિ પાખઈ કામકંદલા, બીજી સહિ દેખાડી ક્લા; રાજ રાતિ વસઈ આવાસ, વાત એ પૂછઈ તસ પોસ. પ૪૬ દીસઈ અતિ સુંદર તુજ દેહ, નવ યવન રૂપે સસનેહ, ડીલ તણી ન કરઈ કઈ સાર, નવિ પરિઇ સેલડ શુગર. ૫૪૭ १ उषित्वा स्वर्गलोके, गंधं गृहित्वा पारिजातस्य । रे भ्रमरः ! किं न लजसि, चुम्बन्तः करीर कुसुमानि।५५४॥ અર્થ:–હે ભમરા ? સ્વર્ગ લેકમાં રહિને તથા દેવતાઈ વૃક્ષના પુષ્પોની સુગંધ લઈને કેરડાના ફૂલેને ચુંબન (ચુસતાં) કરતાં લજાતે નથી શું? ૫૪૪ (૧) * હુ, (૨) + વસે આવાસિ. (૩) * એક. (૪) I સુ. (૫) * સિ I સે. (૬) * . (૭) * નવરૂપ સનેહ. (૮) I દેહ(૯) * કાં ન કરઈ સાર. (૧૦) 1 તું. (૧૧) • સિણગાર. . Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧ વાચક કુશલાભ વિચિત, આિના કાવ્યા. વહતી વેશ્યા કહે વત્તત, પસઇ ગયે મુજ કd, ન લગ પ્રિય મિલર્ચાઈ નહીં, તાંગિ ઈશુપરિ રહિયું સહી ૫૪૮ સુણી વાત રાજા પઢી, કપટ નિદ્રા ઓઢણ અહી; ગ્ર વિગ વસા વિલવિલઈ, સાવધાન રાજા સાંભલાઇ ૫૪૯ નાણા सो रुववइ सुहेणसुही,'दुक्रक्वजिओ सो य । सो सयसगुण-निहायोजयम्मि नहु वल्लहो को वि॥५५०॥ (૧) * કહઈ વિરતંત. (૨) * પરદેસઈ 1 માહરઈ છઈ પરદેસાઈ કત. (૩) [ પહુતો. (૪) * લગઈ તે પ્રી મિલસિં. (૫) 1 પ્રીય મુજ મિલસ્પે. (૬) * લગિઈદણિ. (૭) * રસિઉં. (૮) જ પુઉઠીઉં. * પિઢીG+ પુઢીઓ. I પઢીયો. (૯) * ઉણુ ઉઠીઉં. (૧૦) * પીય વિગિ વેશ્યા વલવલાઈ. ૪ પ્રીત. 1 બિજોગ. (૧૧) * સં. + સંભલે... સાંભલે... (૧૨) * સો મુદ્દાખ લિપિ, * સો વદ ગુખ નિશાળો, (૧૩) x મવા રોપા, ૧ ઃ પતિ સુનિસુિવર્જિત વર . सः सकलगुणनिधानः, जगति नखलु वल्लभः कोऽपि ॥५५०॥ અથ:તેજ કામદેવ સમાન રૂપવાન છે, તે જ સુખે સુખી છે અને તેજ દુ:ખ રહિત છે, તથા તેજ સર્વ ગુણને ભંડર છે કે - જેને જગતમાં કેઈ બીલકુલ વહાલું નથી. ૫૫૦ Page #480 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા છ માધવાનલની સ્થા. દૂા. આજ ખીજ દેસ પ્રિય, સસિ સંગમ નયણાં; હુઇસી કત મિલાવડા, જો મુસલત્તણુ નાહ; ગ્ ગાય ૧ हसिउं पुच्छर वत्तं, संझाए कामकंदला चंदं । મા વિક વિટેશનમળે, તો દિધિવત્તળ જા २वासो जडाणमज्झे, दोजीहा सामीकरण पडिलग्गा । ન નીવત જાહો, વિખતનું જ્જ પુછેતિ ખરા મેલાવ§. (૨) *, કુસલજ * ૩. (૧) * હાસિંઇ ચંદ બિહુ જાંહ. ૫૫૧. 1 स्मित्वा पृच्छति वार्ता, संध्यायां कामकन्दला चन्द्रम् । मम प्रिय विदेशगमने तव क्व क्षिणत्वं कथ ॥५५२ ॥ અ:—સધ્યા સમયે કામકલા ચંદ્રને હસિને કુ મારી। સ્વામિ પરદેશ જવાથી તુ કેમ ક્ષિણતા કહે. પર ૨ વાલ: ઘડાનાં મધ્યે, દિવિત સ્વામિ ઢળ પ્રતિજ્ઞા; 1 यज्जीवितव्य लाभः क्षिणत्वं कथं पृच्छसि ॥५५३॥ અથ : પાણીમાં જેનું રહેઠાણ છે. મને સપના સ્વામિ કૃષ્ણ અર્થાત્ રાહુ હમેણાં પાછળ લાગેલા છે તેમાં જે વિણ્યને લાભ અર્થાત્ તેમાં જીવવાનુ તે ક્ષિતાનું કેમ પુછે ક વાત પુછે છે પામ્યા છુ તે Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. દુહા. મેરા મા લવે આજ તું, ઉચઈ ઍસિ ખજૂર હું એકલી ઘરિ આપણુઈ, વાલમ વસિયા રિ. ૫૫૪ રે હોયડા સંતોષ કરિ, જિમ આરણ કલેણ; હાથી વસતા વીંઝવને, તિહાંઈ પડ્યો વિહ. પપપ ૮ સજ્જન એક પરદેસ છઈ, ખરી સંતાઈ આઈ; ન્યું સૂવૅ હું જાગવઈ, જ જાગઈ હું જાઈ. પપદ ટ સહિણા તઈ મેનૂ દહી, તેનું દહિયે આગિક સે કેસઈ પ્રીતમ વસઈ, સૂતીથી ગતિ લાગિ. પપ૭ સૂતીથી ગલિ લગિ, ઊઠિ દેખું તે નહી; કવિણ મતાથી વાત, સોરે સરે હિયે મનમાંહી તે પરિ પડીચો વીજ, અને વિરડન કે દહીયા; કહિ કેસવ સુવિચાર, રહી ગયે પાપી સુહિણ. પપ૮ ૮ હીયા ડેલ મ વાય ન્યું, તે સાજણ મન ઉણ; જણ કરતાર મયા કરઈ, તે તેર તેહજ ઘુણ પપ૯ ---- ૧) . (૨) • બાઈસિ કરીરિ. () * વાલિભ વસઈ પર તારી(૪) ૪ વાઉ. ( ર રહી. (૫) * આરઢાં વોહ – * વિ (* તોડી પાક. ૪ પાન રે Page #482 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માધવાનલની કથા. ૧૫૯ તે દિન દહી આવસિ, દિ પ્રી અંગ મિલેસિક સરવર ભરિયાં કુંભ જે, સગલે તનું સીસિ. પ૬૦ બહુ દુખહ કુલી ચણું, .. • • • • . .. ... ... ... ... ... . * ૫૬૧ ઉપઈ. રાજા સૂતે સુણે કલાપ, કામકંદલા, કરઈ વિલાપ; મધ્ય રાતિ વઉલી જે તલઈ, નિદ્રા ભરિ સૂતી તે તલઈ. પ૬ર તિર્ણ અવસરિ જાણી નઈ રાય, હીયડા ઊપરિ મૂકઈ પાય; જાગી કહઈ કામકલા, સામી ચરણ કરë વિગલા. ૫૬૩ વલતો રાજા લઈ સહી, મૂરખ કી લખઇ નહી વસ્યા કહઈ કહઈ અનુમાન, તું છઈ પતિ નહી સમાન. પ૬૪ પણ એક અને કારણ અછઇ, વિજ્ર વાત કહી પછઈ; બ્રાહ્મણ ઉત્તમ માધવ નામ, મુજ હિયડઈ તે સિવા ઠામ. પપ . (૧) x કિણિતિનિ. (૨) યદિ પરતિબ. * જે દિ પરખિ હોસિ. (૩) * જિમ. () સવલું તન (૫) * સુતા સુઈ વિલાપ (૬) : કલાપ. (૭) x વોલી. + કુલી. - શ ણિ (૮) + મો. 1 કે. ૯૦ 1 છે. (૧) વિલનું 1 . () (૨) • ૩. (૧) ૧. (૧) • ૬ (૧) • વિ (૫) છે પણિ 1 પિણ (૧) બીજ8. 1 બી. (૧૮) તિર (૧૩) 1 કામું * ચિકિ x કીર્થ. (૨૦) 1 તરુ વરિો નામ, S ૨ - Page #483 -------------------------------------------------------------------------- ________________ વાચકે મુસલાશ વિરચિત लोक? गुरुमाय- द्विजातीनां पादेन नैव संस्पृशेत् । ये स्वयं ज्ञानतो मूढाः स्पृशन्ति ते नराधमाः ।। ५६६॥ ચાપાઈ. ૩ વંતિનીક બ્રાહ્મણ તુઃ તણુઇ, કિમ ઉપર પગ ધિર આંપણ[; પ કામકલા વેશ્યા પાઉં, કૂંડા વચન પય પઇ રાઉ, ૫૬૭ ૬ રાજા પૂછ્યું માધવ સિઉ, કહી વાત તવ રાજા હસ્યા; G વેશ્યા પૂછઈ કહેા વૃત્તાંત, રાજા બાલઇ સુણે એક ત. [આનકાળ. ૧૭ ૧૧ ઉજ્જી નગરી મઝાર, માધવ અભણ ગુણ ભંડાર; પરદેસ્યઈ થકી આવ્યા હુતા, ફરતો નગર વિરહ વિલપતા. ૫૬૯ ૧ અર્થ : ગુરૂને, અગ્નિને, બ્રાહ્મણ જાતીને પગ વડે સ્પ કરવા નહીં જે પાતાના જ્ઞાનથી મૂઢ નરાધમેા હાય છે તેજ સ્પેશ કરે છે. ૫૬૬ . ૫૬૮ (1)*. (૨) તુમ, -(૩) * મવગણુઈ, I અવગણું. (૪) લિક પાય. મેલે ન્યાય. (૫) * * + (૬) 1 ક્રિસો કિસ્યા. * કિસિ × કિસા. (૭) સિઉ હÖા + ઢસિયા. I : + છે. (૮)* કહું પરત્ત. (૯) સુણી એકાંત. (૧૧) 1 નગરીમે નગરીય. (૧૧) વિપ્ર છે (૧૨) તિહ... આધીક હતું. બાલીયા હતા. મેં તે બોસથી થૈતો (૧૩) * તુ ન%િ (૧૪) વિવું. Page #484 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા * * * * માધવાનલની ક્થા. હા. ધરતી જિમ ભારી ખમી, નમણી જેહી કેલિ; મડઇ જિમ રજણી, અ સાસ ન મેલિ. ૩ ઊતર્યાત મારી ડુંગરા, સમુદ્ર સરીખઉ તે ખાપ; મીણારાં દિર ખેટવી, કીયા હીંડીતી પાપ. ઊપરિ સ'કટ પોટીઇ, તલઇ ખલઈ અંગડ; અતિ રંગીઇ નુ વણસીઇ, ઈમ કહિતી સુણી મજીš, પર મઇ જાણિ ં રંગ ચેાલનું, રદ્ધિસિઇ કેતુ કાલ; * રંગ છડી પતંગનઉ, જાતાં ન લાગી વાર. - ૧૬૧ ૫૭૦ રંગ પાનિ રંગ ફ્લે, અતિ રગ ચનિ હાઇ; રંગ સઘલાં મઈ જોઈયાં, પણિ પ્રીતિ સમુ નહીં કાઇ. ૫૭૪ ખડુ ગુણવતી સિમુખી, રંગ રમઈ રસ બુદ્ધી; મનહરણી ચિતરજણી, મેલ્હિ વિધાતા મુદ્ધ. ૧૧ ૫૭૧ ૫૭૩ (૧) * હી બહુ ખમા. 1 જેહા બહુ ખમા. (૨) ≈ મજુરી. I મજીઠા. (૩) * રંગણી. + રંગણા. મેલિ. × દયસુ સયણી. 1 દેવ + તલે ખુલે. (૭) + તે. + મે. + છુ. મેહણી સુ સજષ્ણુ. + પાતે. * ગિ. (૪) * ઈસુ સજ્જણ (૫) + પીટિયે. (૬) (૮) + ફેલાં. (૯) * . (૧૧) + (૧૦) I શિશ. + (et. ૧૭૫ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર વાચક કુશળલાભ વિરચિત [આનંદ કાવ્ય. ચોપાઈ રૂપવંત નષ્ટ કોકિલ સાદ, સંત મહાકાલ પ્રાસાદ, માસ વસતી વિરહ વ્યાયઓ, કૂટહિયઉકાલ તિણ કીયઉ પ૭૬ વ્ય. * वसन्ते वासन्ते तरुकुसुमसौरभ्यलहरी, भ्रमभृङ्गीभृङ्गं स्फुरतरकरालापयुखरे । प्रियां स्मृत्वा नाथो घनतरशुचा मन्मथवशा दहाहा हा हा हा वृषशरमृतः कोपि पथिकः ॥५७७॥ નગરમાંહિ સગલે જાણીયઉં, બ્રાહ્મણ મંલિ બાહિર આણી; મઈ દીઠ અતિ રૂપ સરીર, દાઘ દી સિનઈ તીર. પ૭૮ (૧) x નાદ. (૨) * સુતઉ. I ત. (૩) I વસંતે. (૪) * વ્યાપીઉં. + વ્યાપિ. I . (૫) * ફુઈ હીઈ કાલ તિણિ કી. x pટો હઉં. + ટે હીયે. + કી. (૬) * સઘલઈ. + સઘલેં. (૭) * જાણિઉં. (૮) + મિલિ બહરિ આણિઉ. (૯) * દીઠ8. – * રિ. (૧૦) * દીઉ. (૧૧) * નઈ. + નેતિરિ. ૧ અર્થ વૃક્ષોનાં પુલની સુગંધીની લહેરોથી અને ભમતા ભમરાઓથી વાસિત થએલ તથા વડનાં પાંદડાંઓના અથડાવાથી થતા શબ્દો વડે શબ્દાયમાન થએલી વસન્ત તુમાં પ્રિય સ્ત્રીને સંભારવાથી અત્યંત શોક અને કામવશ થએલે કે પથિક અહાહા કામના બાણથી પીડાઈને મરી ગયે. પ૭૭ Page #486 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મે] માધવાનલની કથા. ૧૬૩ એ વાત સ્યા સાંભલી, મુછ આવી ધરણી હલી; જિમપુર પહુતે ભરતાર, હિવ હું જીવું કણ આધાર. પ૭૯ જહા ૧ आसा न देई मरणं, विण मच्चूं किं लब्भए पेमं । अवसर जइ न मरिजइ, तो लजइ सामसुंदरो. ॥५८० २ आसासमुद्दपडियाणं, दहदिसिचालंत चंचलानयणी । हवइ कोवि समत्थो (जंउ), बाहविलंबणं देई ॥५८१।। (૧) * યમપુરિ પુહુત જઉ. - x નિજ. 1 જમપુર લેક પહૌ જૈ. (૨) * કિણિ આધારિ. – ૮ ગી. १ आशा न ददाति मरणं, विना मृत्यु किं लभ्यते प्रेम । अवसरे यदि न म्रियते, तदा लजते श्यामसुन्दरः॥५८०॥ અર્થ:–આશા મરણ આપતી નથી, તો શું ? મરણ વિના પ્રેમ મેળવી શકાય છે ? વખત આવ્યે જે ન મરે તે યામ સુંદર–પ્રિય મનુષ્ય લાજે છે. ૫૮૦ २ आशासमुद्रपतितानां, दशदिशिभ्राम्यति चंचलानयनीः। भवति कोऽपि समर्थः, यो बाह्वाम्लबनं ददाति ॥५८१॥ . અર્થ:–આશારૂપિ સમુદ્રમાં પડેલાઓને ચંચલનેત્રોવાળી સ્ત્રીઓ દશે દિશામાં ભાડે છે, કોઈ પણ એવો સમર્થ છે? કે જે આશાસમુદ્રમાં પડેલાઓને હાથ આધાર આપે ? પ૮૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વાચક કુશળલાભ વિરચિત [આનંદ કાવ્ય. ૫૮૪ १ बाहविलंबण सो दीयइ, जे मूरा समस्थ । रयणायर वुटुंतं, कवण पसारइ हत्थ ।।५८२।। દૂહી. . પાણી તણઈ વિશે, કાદમ હી ફાઈ હીયક: તિમે માણસ વિગ, સાચે ને તો જાણિયઈ. પ-૩ હીંયડા કુષ્ટિ પસાઉ કરી, કેતાં દુખ સહેસિ; પ્રીઉ માણસ વિહીયાં, છવિ કાહુ કરેસિ. ૫૮૪ ઉપઈ. કામકંદલા કીધે કાલ, દેખી વિલખઉ થયે ભૂપાલ; હાહા દિવ કિડ્યું છે કે, હસે ફાટવિ ખાસ હૂડ ૫૮૫ १ बाह्वालम्बनं स ददाति, ये शूराः समर्थाः । નવ ફૂડતાં, પ્રજાતિ દૃસ્તમ્ I૮રા અર્થ:– આશા સમુદ્રમાં બુડતાઓને જેઓ શર અને સમર્થ હોય તેઓજ બાહુને આધાર આપે છે, તે વિના કણ હાથ લાંબે કરે તેમ છે. ૫૮૨ (૧) જેમ કાદમ ફાઈ હીઉ. (૨) *તિમ જે માણસ હુંતિ. 1 તિમ માણસ. (૩) 1 જ. (૪) જાણિ 1 જાણિ. (૫) 1 ઘ + ઘો. ૧ કીધઉ. (૬) ક વિલનુ થિઉ. I વિલખો ઉ. (૭) + હ હૈ દૈવ કિસિઉ મ કાઉં. (૮) I હે એ સ્યુ કી. (૯) *હાસા ફીટીવિ ખાસું હુe. * હા હા હાસો. I હાસો ફિટવિ ખિસો થશે, વા. . . . , Page #488 -------------------------------------------------------------------------- ________________ સાયક વાર મહોદધિ મો9] માધવાનલની કથા. ૧૬૫ કમલા તણે સરીર, રાજા હિંઓ હાવઈ ચીર, રાજ બહુ દુખ સતાવિયે, છાને કટક માહિ આવી. પ૮૬ માધવ સૂત મનિ ચિતવમાં, કામકંદલા મિલિસ્ટઇ ડિવાઇ; તતખિણ રાજા આ જિહાં, વિરહ માધવ સૂતા જિહાં. પ૮૭ નય રાજા આંસૂ એરઇ, બેલ વચન જીવ થહર, એ અપરાધ અમઉ મુજ સહી, વાત સહુ માધવનઈ કહી. પ૮૮ તારે મરણ સુણ તતકાલ, કામકંદલા કીધે કાલ; એ વાત માધવ સાંભલિ, ઉદ્યો સ ગ નીકલી. પ૮૯ રાજા : ૭ છે ? તે છે - ૫ (1) I . * તણુઉં. + તણું. (૨) કરિ પ્રચ્છન્ન ઉઢાવઈ. (૩) 1 ઉડીઉ ઠા. (૪) * દુખિ સંતાપીઉ. 1 ચો + એ. (૫) * નુ. I ન. + નો. (૬) * ઉ. I યો + એ. (૭) * સુતe. I . + તે. (૮) I h. + વેં. (૯) * મિલસિઈ હવઈ. I સે. ૧. + સે. ૨. – * ણિ. (૧૦) * આવી. તિહાં. (૧૧) * સુત. + તે. I ત. (૧૨) x ખિરઈ. + ઝરે. [ રે. (૧૩) I હૈ. + લે – * ભ. – + ૨. I રે. (૧૪) 1 ઓ. (૧૫) * મુ. | મો. - I ને + ને. (૧૬) * રઉ. + રૂ. I . (૧૭) * ધાર. * મૂઈ બાલ. 1 ઘેર ઘે. (૧૮) * ઉડિG. I ડો. + છે. (૧૯) I યો. + યું. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વાચક કુશળલાભ વિરચિત [આનંદ કાવ્ય. દૂહા. રાજ મનિ માહિ ચિતવઇ, કીધ દેવ અકાજ; જિર્ણ કારણિ હું આવીયે, વિણા વે બે કાજ. પ૯૦ અસ્ત્રીહત્યા સિર ચઢી, બ્રાહમણહત્યા સાથિ, પંખ ન ખાધા નઈ વલી, દાધા બેઈ હાથિ. ૫૧ દુખભ જણ હું આવીયે, સાહે દીધો દુખ; મઈ અનરથ મેટ કચ, હિંવ કીમ હસ્ય સુખ પત્ર મિત્રદ્રોહી ગઈ કરી, અરૂ વેસાસ ઘાત. ત્રિ ભવ નિંદા હુસ્થઇ. લેક અણુસી વાત. પ૯૩ (૧) વિક્રમ – * ન. – 1 ૧ + વે. (૨) * કીધG દૈવ અકાજ. + કીધું 1 છે. – કણિ (૩) * આવીઉ. I . - એ. (૪) x વિણસાર્યા સવિ કાજ. (૫) * બેહુ. I બેઈ. – 2 રિ. - + ડિ. (૬) * પેહક ન ખાધઉ. ૪ પૃહખ. – + ખધુ ને I ખ ન ખાતેં ટુલ્યા. (૭) * હું x બે વે. (૮) * આવીઉ. + ઓ. I . (૯) * સામું દીધઉં. ધો. + સાહસું દીધું. (૧૦) + મેં. I હૈ. (૧૧) * મોટઉ કી + મેટું. (૧૨) * હોસઈ + ડેસે I હવૈ. (૧૩) + મેં. 1 હ મહે કીયે. (૧૪) = અનઈ. + અને. (૧૫) * ને. (૧૬) * હુસિ. + હુસે I નંદ્યા. હસૈ. (૧૭) * સુસિઇ. + સુણેસિ. - I ની. Page #490 -------------------------------------------------------------------------- ________________ બોધિ મા ૭) માધવાનની કથા. ૧૬૭ કામકંડલા કામિણ, માધવ વિપ્ર સુજાણ; સાચે નેતુ તે જાણીયે, જે ઈમ છેડે પ્રાણ. I જુગ વિછુરત સીમરત, યહે કાકી પ્રીત; વે સજન વિધુરે ના મિલે, સબ લયડ વિપરીત. ૧૫ સસનેહી તે માછલી, બીજી અલપ સને. જબડી જલથી વીછ, તબહી છડઈ દે. પલ રાજ ચિતઇ હિલ કિમઇ, હું હિત છ પાય; જે કા ગતિ ઈહાં બિહુ તણી, સે ગતિ કરસ્યાં આપ. પ૭ સાહસર તવ ઉડી, કર ઝાલી કરવાલ, સીસ ભણી જેમ વહી, તિમ ઝાલી વેતાલ પ૮ ૧૪ ૧૯ (૧) * સાચઉ ને સુ જાણી”. I સાચે નેહ તે જાણિ. (૨) ને જેમ ડ. પ્રાણ I . + છેડે – ૪ તસુ. (૩) * ત... I ત. + તુ (૪) * જા. (૫) I સુ. (૬) * વીડઈ. + ! I (9) I શું છે (૮) ક સુપ. x છે. + સ્પે. (૯) * કિહુઈ x કિમ. ! કિમેં. (૧૦) * નવિ છૂટઉં + કિમ છૂટિશ. -- ક્યું. (૧) x હુવે. (૧૨) % સા. (૧૩) * કસઉ. + કેરસં. કરિચ્યું (૧૪) ધરીનઈ ઊઠીઉ. + ધરીને ૯દીએ. નિ. ૦ છે. (૧૫) *. કરિ ઝાલઈ રિવાલ (૧૬) ૪ જબ. (૧૭) * વાહિ૬. (૧૮) ૪ તબ. (૧૯) * ઝાલેઉ x ઝાલ્યો વૈતાલી.. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વાચક કુશળલાભ વિરચિત આનંદ કાવ્ય. વલ વિક્રમ ઈમ કહે, સુણિ આગિઆ તાલ; કહિ કરૈ જૈ મહેરે, તે (તો) છાંડુ કરવલ. પ૯૯ માધવ બંભણે માનની, કામકંદલા નરિક એ બહું જીવાડિ કરિ, તે મુજ જીવ ઉગારિ. ૬૦૦ * આગિઉ સુર ન્યાનિ જુઈ, એ મૂરછા સહી હેઈ; વલતું વિમનઈ કહિ, આરિતિ મ કરૂ . +* ઉત્કૃષ્ટી ષટ માસની, બેલી શાસ્ત્ર મઝારિ; વિરડ મૂરછા આવી લઈ, સંચિઈ અમૃત ધારિ. ૬૦૨ ચોપાઈ પતાલઈ પહો તાલ, આ અમૃત રસ અકરાલ લઈ માધવને મુખ દીયે, સઈ વિપ્ર માધવ છે. ૬૦૩ (૧) * તું. (૨) * કહઈ, + કહે. (૩) * કહીઉં જઉં. મેઉં કરઈ – ૪ માહ૩ + મેરૂં. (૪) * તઉં છોવિ. – ૪ ઝીલ. - શ ણિ. . નિ. – * બિ. (૫) * ત૬. I ત. + તે. (૬) + છે લે. (૭) * પુહતું ! પહુત + પુહતે. (૮) * આણિઉ + યું I આર્યો. (૯) * અસરાલ | અસબાલ. (૧૦) * નઈ મુખિ દીઉં. (૧૧) * તિસિઈ + તિસે 1 ડિસે. (૧૨) * ઉઠિe + ઉઠા Page #492 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા છ] સાધવાનલની કથા. ૧૬૯ અઠા માધવ તુઓ આાણું, પઈડા નગરી માહિ` નદ્ધિ, ૪ કામક દલા સૂતી જિહાં, રાન્ન છાના આવ્યે તિહાં. ૬૦૪ મૃતકરૂપ દેખે નિર, સઇ હથિ અે મુખ અમૃત બિ’દ. g તે જીવી મન્હ આણુદી, કઈ મઇ કૂંડ હાસો કીચે. ૬૦૫ G ૧. .. હું જેણી નગરી ધણી, આવ્યા માધવ મેલ્હણુ ભણી; તઇ મરતજી તે માધવ મૂઆ, તે જીવી માધવ પણ થી ૬૦૨ માધવ આવ્યો છઇ ઈ ગાંમ, સુપ્રભાત સેલાસિ ૧૪ ૧૬ તુજ સ્વામિ; ઇમ કહિ રાજા પાછે વહ્યા, કામસેન રાજા સાંભલ્યે; ૧૭ te નો . O (૧) * અઈઠંઙ + બેઠા. 1 બેઠા. (૨)* હુઉ × થયા. (૩) * પુહતુ. + પુહતા. (૪) * છાનઉ આવ. + ના • વ્હે. ♦ I બ્યાં. (૫) * તે દેખ. × પેખ. (૬) - દીઇ મુખિ. + સે થિ દેયે. I à અમૃત રસ. (૭) * મને આણુંદી 1 ચો. + યા. (૮) * ભૂપ મઇ હાસä કીઉં × હાસુ + કહે ક્રૂડ મે હ્રાસુ કીયુ. (૯) * આવઉ. I આયો. (૧૦) * મેલષ્ણુ × મિલિવા. (૧૧) * પણિ. I F * જી. (૧૨) I તો છબ્યાં. (૧૩) 1 વીચો. * * ણ (૧૬) અલિઉં. જીવી. + વીયા. (૧૪) * આવિઉ + છે. . * તિ. (૧૫) * મેલિસુ. 1 મિશ્રી. પાઉ લિઉં. 1 (૧૭) - રાન ર લ્યો. ૦ મિ ' Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય.. વિકમરાય કટક નિરખી, કામસેન હોયડઈ હરખીયે, આવી રાયનઈ લાગે પાઈ, કિમ આવ્યા મુજ કરે પસાય. ૬૦૮ દૂહા. વલતે વિક્રમ ઈમ કહઈ, કામસેન સુણ વનતિ યુગ તુજ પાસ, કરિ માધવ સંઘાતિ. ૦૯ કામસેન રાજા ભણુઈ, વિકમ સુણી નરે; રાજ સિદ્ધ પૂરવર નગર, જે ય ત લેસિ. ૧૦ હું સેવક તુજ છે, તે મુજ સાહિબ સ્વામિ કરિ પ્રસાદ આસ ઘો, આ છે ઈણ કાજ ૬૧૧ (1) નિરખીઉં. [ . (૨) રાજા. 1 3. – I .. * હરખઉં. (૩) * આવીઉ + એ. – + . (૪) લાગુ પાય. (૫) * કરે. (૬) ૪ ઉ. (૭) * તુ I ત. (૮) એક વાત. (૯) * આવીe I આવ્યો. (૧૦) * પ્રહણ I ગ્રાહુણો. - * ત. (૧૧) • કહઈ + કહે. I ભણે. (૧૨) નિસુણી. (૧૩) જે જેઈઈ તે દેસિ. (૧૪) ગ છે. (૧૫) I તુમ (૧૬) + તાવઉ. (તણુઉ) I તણો. (૧૭) I સાહિબ મુજ સાંમ. (૧૮) I ઘો. * લેઉ.(૧૯) * આવ્યા. I આયા. (૨૦) + છો . છે. (૨૧) I ણિ કામ. + જિણે કામિ. * જિણિ. Page #494 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મીછ માધવાનલની કથા ૧૭૧ ચોપાઈ રાજા કહઈ સુ મુજ વાત, માધવ બRણ મુજ સંધાતા વેસ્યા કામકંદલા એડ, ઈયાં બિહું પૂરવલે નહ. ૬૧ર ૩. +પૂનિમ વિણ શશિ ખંડુ થાઈ, શશિ વિષ્ણુ પૂનિમ લીજ વાય; તિમ સુગુણ પુરુષ સુકુલીણી નારિ, વિરલી જેડિ મિલિઈ સંસારિ૬૧૩ ચ્છો. ૧ * स्त्रीलोकात् परमं लोके, न सौरव्यं न रसायनम् । कार्मणानां कृतार्थत्वं, युगपद् येन नीयते ॥६१४॥ * २ घृतं सारं रसानां तु, हुतं सारं घृतस्य च । हुतस्य सारं स्वर्गो हि, स्वर्गे सारं च योषितः ॥६१५॥ (૧) + ક 1 કહે. (૨) * સુણુઉં I સુણો. (૩) * બાં - * તિ. (૪) * એહનઈ બિહું પૂરવલ. + એને. (૫) + મિલે. ૧ અર્થ –સ્ત્રીઓથી અર્થાત સ્ત્રીઓ વિના આ જગતમાં બીજું કોઇ સુખ નથી તેમ રસાયન પણ નથી, કારણ કે જેના વડે કામણોનું કૃતાર્થત એકી સાથે મેળવાય છે. ૬૧૪ ર અથ:–રસોમાં શ્રેષ્ટ થી છે અને ઘીની શ્રેષ્ઠતા હોમ કરૂ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વાચક કક્ષળલાભ વિરચિત [આનંદ કાવ્ય. * १ अमृतस्यैव कुण्डानि, सुखानामिव राशयः । रतेरिव निधानानि, योषितः केन निर्मिताः ॥६१६॥ * २ सर्वेषामेव रत्नानां, स्त्रियो रत्नं तु उत्तमम् । तदर्थ धनमिच्छन्ति, तत्त्यागेन धनेन किम्? ॥६१७॥ * ३ फलं धर्मस्य विभवो, विभवस्य फलं सुखम् ! सुखमूलानि तन्वङ्गयो,विना ताभ्यः कुतः सुखम्॥६१८॥ વામાં છે અને તેમ કરવાને સાર સ્વર્ગપ્રાપ્તિ છે અને સ્વર્ગમાં ચાર શ્રીઓ છે. ૬૧૫ ૧ અથઅમૃતનાજ જાણે કુડો હોય, સુખના જાણે ઢગલાએ હાય, પ્રીતિના જાણે ભાર હેય, એવી સ્ત્રીઓ કોણે અનાવી. ૧૬ ૨ અથ–સર્વ પ્રકારનાં રત્નમાં સ્ત્રીઓ પિ રત્ન જ ઉત્તમ છે. તેને માટે લેકે ધન ઈચ્છે છે, પણ તેને જ ત્યાગ કર્યો તે પછી ધનનું શું કામ છે? ૬૧૭ ૩ અર્થ –ધમનું જળ વૈભવ છે, વૈભવનું જળ સુખ છે, સુએનાં મૂળ જીઓ છે; તે સ્ત્રીઓ વિના સુખ કયાં છે. ૬૧૮ Page #496 -------------------------------------------------------------------------- ________________ મહેદધ મો 9 માધવાનલની કથા. ૧૭૩ * १ सुश्लिष्टा मधुरालापा, घनवृत्तपयोधराः । शरीरपुष्षसंस्पर्शा- मृदुबाहूपलक्षिताः ॥६१९॥ ચોપાઈ એ માધવનઈ દીધી થઈ, હું પિણ કારણ આ ઇય; વાત પ્રમાણ એ તે કરઈ, હિર પધારવું ઘર માહરઈ. ૬૨ નગરી માહિ મહોચ્છવ કેરી, રાજા વિક્રમ ઘરિ તેડીયે, કામકંદલા તેડી કરી, માધવનઈ દીધી સુંદરી. ૨૧ ૧ અર્થલેષાલંકારથી શોભતાં મધુર વચને બેલતી કઠણ અને ગોળ સ્તનવાળી સ્ત્રીઓ ફુલ જેવા કેમળ શરીરના તથા બાહુઓના સ્પર્શથી ઓળખાય છે. ૬૧૯ 1 નોટ – ગ્રિા > પશુરાઃિ | મિન્નાથપત્વિ तवाक्यम् । तस्य लक्षणं यथा,-श्लिष्टमिष्टमविस्पष्टमेक પશ્વિત વર | ફુતિ સંસ્થતિ પછામામ્ | રાહ क० द्रु० भा० ५ मो. पृ. १७३ * અર્થ-9િ7 એટલે પયુક્ત શબ્દ વિગેરે, અર્થ જુદો બીજે થવા છતાં એક રૂપવાળું વાકય તેનું લક્ષણ આ પ્રમાણે છે શ્લિષ્ટ વચન તેને કહેવાય છે કે જે મિઠું (સારું લાગે તેવું) અસ્પષ્ટ ખું-ઉઘાડું નહીં)-અને એક રૂપવડે યુક્ત હોય તે.” (1) + ને 1 નં. (૨) * જેઈઈ દી જોઈયે. (૩) * પણિ આવિ૬ ક. I પણ આયો કમજ ઈ. ૪ ઈઈ. (૪) * સહી. (પ) * હિવા પધારૂ. + વિવે. | હિવ પધારે મંદિર માહરે. – * ૨. (૬) : કાઉ. + કા. 1 કયો. (૭) I માહિ તેડિયે તેડીઉ. ૪ આવીછે. (૮) + + I નં. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વાચક્ર કુશળલાભ વિચિત રખ્યા માધવ રાજા લૉક, કામકલા નાઠા સોક; ૩ દાન કેાડી ધન સોવન તણી, કામસેન ઘઇ માધવ ભણી. ૬૨૨ કામકલા તણુઇ આવાસિ, માધવ વિલસઇ ભોગ વિલાસ; ૬ બે સુ ંદર સેજઇ રમ્યા, દુખ દેગ દૂઈ સિવ ટળ્યા. ૬૨૩ દૂહા. 1.ટ. ×, સાયર હી લહરીય, વૂડા હૅદા વાઉ; વીછડિયાં સજ્જન મિલઇ, લિસ્યું તઢા વાઉ. ૧૦ મ્ઈથી રે વલહા, તું ભલઈ મિલિયે આઈ; [આનંદ કાવ્ય. ૧૧ ૧૨ કુશલ પછેડી પૂછિસ્યાં, પ્રીતમ પ્રેમ ચખાઇ, -w (૧) * હરખઉ રાજા હરખઉં લેાક. + હરખયા રાજા. (૨) * નાઉ. 1 નાઠો. (૩) *ીઇ. + દીયે. I ă. (૪) + તણે. - I સ. (૫) * એવઇ × ખઇડી સુંદરી. (૬) * મેજિઇ મિલ્યા, + સેજિએ. (૭) × સર્દૂ. (૮) × હું, × યાં. × હું. નાહ. I તાજું ના કાઢાવ. (૧૧) * પ હી પૂછ્યું. ~ × મિલ. (૯) × તાહું તો - * વા. (૧૦) * ભલ મિલી. + ષછે હી પૂછ્યું. I પð હી પૂછિયા. (૧૨) I ટુકા એક, - ૬૨૪ ૨૫ www.jaihelibrary.org Page #498 -------------------------------------------------------------------------- ________________ સહાધિ મો॰ ! માધવાનલની ક્યા. गाथा. १ रामा रयणीसमए, निसिभरि डार्सयाई पियभुयँगेण । हे सहि ! किं नहु मरणं, हे हे हेमंतमुच्चरियं ॥ ६२६॥ * २ परहत्थगयम्मि बहु–दुक्खाईं दट्टण बंधणं पडइ । ૧૦૫ निराबाहठाणमज्झे, पारेवा जेम सप्पुरिसा ॥ ६२७॥ श्लोक अ चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । चन्द्रचन्दनयेोर्मध्ये, शीतलः प्रियसङ्गमः ||६२८ || १ रामा रजनीसमये, निशाभर दृष्टानि प्रियभुजङ्गेन । - हे सखि ! किं न खलु मरणः हे हे हे मन्त्र (हेमन्त) मुञ्चरितम्॥६२६॥ अर्थ :- हे सथि ! स्त्रीने रात्रिना वजते प्रेभि ३षि सर्वे आ વીને હાડે ડંખ દેવા છતાં તેનું મરણુ કેમ ન થયું ? ત્યારે પ્રત્યુત્તરમાં તેણિએ કહ્યું કે એહેહેહેતુ એ પ્રમાણે મત્રાચ્ચાર કર્યો તેથી. ૬૨૬ २ परहस्तगते बहु, दुःखानि दृष्ट्वा बन्धने पतति । निराबाधस्थान मध्ये, पारापताः यथा सत्पुरुषाः ॥६२७॥ અર્થ :-ખીજાના હાથે જવામાં ઘણાં દુ:ખા તેઇને પારેવાની જેમ સત્પુરૂષો દુ:ખ વિનાના સ્થાનમાં બંધનમાં પડે છે. અર્થાત્ વિષયવાસનાથી પરસ્ત્રી ગમન કરતાં તેમાં અનેક દુઃખા હાવાને લીધે પ્રથા માણસે એકજ પ્રેમાળ સ્ત્રીના અંધનમાં પડે છે પણ ખીજી સામું જોતા નથી. ૬૨૭ ૩ અ:જગતમાં ચંદન શીતલ છે અને ચંદનથી પણ ચ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વાચક કુશળલાભ વિરચિત [આત કાવ્ય. દૂહા. २ કેતા એક દિવસ તિાં ક્યા, પૂગી સગલી આસ; વાતાં થાંકી પાછિલી, વિલસ્યા ભાગ વિલાસ. ચાપાઇ. નાચા સફલ કરી આપણી, રાજા ચાલ્યું નગરી ભણી; માધવ કામકહલા એઠું, સાથે લેઈ ચાલ્યો તે ૧૧ ૧૨ ૧૩ ઉજેણી નગરી આવીયા, નગર લોક પઇસારા કીયેા; ૬૯ ૧૪ ૧૫ સુખઇ સમાધઇ પાલઇ રાજ, માધવના સિવ સરીયા કાજ. ૬૩૧ ૬૩૦ દ્રમા વધારે શીતલ છે પણ ચંદ્ર અને ચંદનની શીતલતાઓમાં પણ પ્રીય મનુષ્યને મેળાપ વધારે શીતલ છે. ૬૨૮ (૧) * I + નથી. (૨) I ા. * રહ્યા. (૩) * મનની. (૪) * વાત કહિ સિવ. × વાત સદ્ વીતક કહી. (૫) I ીધી, (૬) * કું. ચાલિઉ. I ચાલ્યો + ચાલ્યા. (છ) I . (૮) * એઉ. (૯) * સાથિઇ I સાધૈ, ચલીયો અધિક સનેહ. (૧૦) * ચાલિઉં. (૧૧) × દાઉ. * યા. (૧૨) * કિ. (૧૩) + પેસારા કી. (૧૪) ≠ સુખિઇ સમાધિ + સુખિ સમાધિએ પાલે. I સુર્ખ સમાધૈ પાર્ટી. (૧૫) * સહિ. I માધવ સદૃ સારે નિજ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ માધી ૨ મહોદધિ મા છ માધવાનલની કથા. માધવ રાજા પાસઈ રહઈ, લાખ દિનર દિન દિન પ્રતિ લહઈ રીયા પાંચસઈ મેટા ગામ, સાત ભૂમિ મંદિર થિર કામિ. ૬૭ર રાતિ દિવસ તે વિલસઇ ભોગ ભોગ બહુ દિન તો વિચગ; વિકમનઈ થઈ તિહાં આસીસ, નાડઉ દુખ પૂરવી જગીસ. ૬૩૩ ધન ધન વિક્રમરાય નહિંદ, જસ પ્રસાદૈ કી આણંદ પરદુખભ જણ બીરૂદતુજ સહો ત્રિભુવનતુજ સમવડિ કે નહીં. ૬૭૪ એક દિવસ માધવ ચીંતવઈ, માત પિતાનઈ મિલીયઈ હિવઈ, ૧૬ જાઉં હું આપણઈ દેસ, રાય કન્હા માગ્યે આદેસ. ૬૩ય ૧૪. (૧) + પાસે રહે 1 પાસે રહે. (૨) * એક. + એક દિન પ્રતિ લહે. 1 દિન પ્રતિરા. -- + સે 1 સે. (૩) * સપત. I આપપાસિ. (૪) * ઘર ઠામ. (૫) + ભોગવે. | વિલશે. (૬) * લાગુ +– ભાગ. 1 ગે. (૭) * તણd. I તણે વિજોગ. (૮) * નિત દિઈ. I દ નિત. (૯) + નાડુ. (૧૦) ૪ રાજ. (૧૧) ૪ જાસુ. - ૪ દિ. (૧૨) * કીધા. I કીયા (૧૩) [ ત્રિનુ ભુવન બી. * ત્રિભુવનિ. – * સિ. (૧૪) + 3 . (૧૫) * મિલી હ વઈ. + મિલીએ હવે. (૧૬) * જાણુઈ જાઉ આપણુ દેસિ. + જાણે જાઉ આપણે દેસિ. (૧૭) * કઈ માગઇ + ક માટે – આ - ૫ હિ. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. બાર કેડિ સેવન દીનાર, ચાર સહસ તેજી ખાર; કેજર સહિ પાયક ધણા, બિ સહસ મણ મોતી તણા. ૨૩૨ દીના અસ્થ ગરથ ભંડાર, દીધા દાન તેહનઈ અપાર; સીખા માંગિ ચાલ્ય ઘર ભણી, સાધઈ સેના સહામણી. ૬૩૦ અનુકમિ કટક સબલ સંજતી, આ નગરી પહપાવતી; ગોલિદચંદ રાય કપી, ના ટક નગર વોટીઓ. ૩૮ નગરક મન બીહઈ ઘણ, કટક એહ આચ્ચે કિણ તણું; મિલિ પ્રધાન ચિંતવઈ ઉપાય, કવણ વયરિ આવ્યા કણ રાય. ૬૩૯ ૧ ૭ (૧) * ચઉસઠિ 1 ચોસઠ. (૨) * બિસહ માણું મેતી. + બિસહસ માણ. I બિસહિસ. (૩) * બીજા(૪) * રાજા દાનિ. I અનલ દાન. (૫) * સીખ માગ ચાલિઉ. -1 . - કથિ. + થે. (૬) I દીધી સેના સાથે ઘણી. (૭) ૪ વિક્રમ તણી. (૮) * ય. ( જુ. (૯) * આવિષે. - ચો. યા. (૧૦) * પુષ્કાવતી. + પુષ્પાવતી. [ પહુપાવતી. (૧૧) [ ગ (૧૨) * કંપીઉં + ઓ. 1 . (૧૩) ાણિઉં + જાણ્યું (૧૪) * ચંપીઉ. I ચાંપીચ +, ચંપાયું. - આ નિ (૧૫) * ઘણઉં. (૧૬) બક આવિલ કુણ તણ, ઉં – ૪ મ. – + વે. I . (૧૭) * આવિવું. Page #502 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો॰ છ સાધવાનલની કથા. પ્રોહિત તેડી દીયો બહુ માન, મ્હલ્દે સંકરદાસ પ્રધાન; હલ અસ`ખ દીસઈ છઈં સહી, સંગ્રામે પહુચેસ્યાં નહીં. ૬૪૦ ૩ ૫ ૬ પ્રેાહિતનઇ રાજા ઇમ કહુ, જિમ તિમ ર રાજ ઉગરઈ; ૬૪૧ . દેસ્યાં દંડ નહીતર ગામ, રખે તુમ્હે થાપા સગ્રામ, ૧૭૯ G ૧૭ ૧૧ પ્રેાહિત આવ્યા કટકમઝાર, માધવ તણી ન જાણુઈ સાર; ૧૨ ૧૩ ૧૪ સકરદાસ પધાર્યા જિસઇ, માધવ પિતા પિછાણ્યા તિસઈ. ૬૪૨ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ પિતા જાણુ સાન્હા આવીયે, મસ્તક ચરણુ કરણ નામીયા; ત્ ૨૧ २२ મનમાડે તે ઇમ ચીંતવ, દીસઈ વાત અચભમ વિ. ૬૪૩ (૧) * પરાતિ. * ઇ. + ચે યો. (૨) * મેહલઉ × સાથઇ દીધા સબલ પ્રશ્નાન. I તુ હૈ મેટા બુદ્ધિનિધાંન. (૩) + અ સખ્ય દીસે છે. મેં અસમ સે છે. (૪) * સગ્રામિઇ પુહ્ચાયે. (૫) × પુહચેલાં. (૬) * કરૂ રાજ જિમ રહેઇ. × તમ કરયેા જિમ રાજ મુજ રહે. (9) * નીતર + નાતરૂ. (૮) * તુઝુમે ચાપઉ. (૯) * આવિષે. (૧૦) I લસકર મઝાર. (૧૧) + તણા ન જાણે. (૧૨) ૪ પધારૂ જિસિ. 4 જિ−. I આવિયો જસે. (૧૩) I તાત ઉલખ્યો તિરું, (૧૪) પિછાણુઉ તિસિÚ. (૧૫) * જાણી સામું આવીકે. (૧૬) 1 સનમુખ આવીય. (૧૭) મ સ્તિક ! સ્તિકિ (૧૮) કમલ લાઉં. (૧૯) ૪ નમાયેો. વિ. * હું. (૨૦) ! તબ. (૨૧) + દોસે'. (૨૨) * સ. + અસભમ હવે. × Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. २ પુત્ર ઉલખ્યા પ્રોહિત જિસઈ, હરખઈ વૂડા આંસુ તિસઈ; આધા લે આલિંગન દીયઇ, અતિ આણું ઇ ખેલઈ લીયઈ.૬૪૪ પિતા મિલિયા પુત્ર મનરંગ, બેડૂ મિને યા ઉછરંગ; E સનમુખ આવ્યે સંભલિ વાત, રાજા ટેક નગર સંઘાત; ૬૪૫ ૧૦ ૧૧ ૧૨ અતિ ઉચ્છવ પઇસારા કીયા, માધવ નગરમાહિ આવીયે; કામક દલા સાથઈ કરી, માતા પ્રણમી આણુંદ ધરી. વસ્તુ. ૧૪ મિલ્યા માધવ મિલ્યા માધવ હૂં. આણુ ૬, નગર સહૂ સિણુગારિયે, સયલ લેક આણુદેં કીધઉં, (૧) * લખિઉ પુરૅાહિત. (૨) * હરખિત આસ છુટા તિસિઈ. I હરખૈ. (૩) * આધઉ લેઇ 1 આધા. (૪) + દીયે * દીઈ. I દીયૈ. * દિ. I ↑. (૫) + ખેલે લીયે. I ખેાલે લીયૈ. ખાલઇ લીઈ (૬) * મલિ મનરગિ, + મિલી. (૭) I બિડું જનમ ન હૂંઉ, (૮) આવિ. I આયો. + આવીયે. (૯) * નગર લાક + નગર લાક * તિ. (૧૦) + ઉત્સવ. (૧૧) * પઈસાર કીઉં. પૈસારો કર્યા. (૧૨) * . + ચે. I યો. – I કું. * ચિ. I હૈ. (૧૩) * મિલિઉ. 1 મિલ્યો. + મિલીયા. (૧૪) * મડાણુ. (૧૫) * ઉ, (૧૬) I ઉચ્છાહ * ષિ 1 ધો. *રિ. + નિ. 1 - - ૪ Page #504 -------------------------------------------------------------------------- ________________ પ મહોદધિ મો9] માધવાનની કથા ૧૮૧ સપતભૂમિ મંદિર સહિત, સુજસ સયલ સંસાર લીધી; માય તાય બંધવ બહિન મિલેઉ સહ પરિવાર, કામકંદલા સંગતે, સુખમાં ગમઈ સંસારિ ૬૪૭ ચોપાઈ. મિલિયા મા તારા પરિવાર, માધવ મનિ આણંદ અપાર; કામકંદલા સાથ સદા, સુખ ભગવાઈ સદા સંપદા. ૬૪૮ દિન પ્રતિ રાય દિયઈ બહુ માન, સુખ વિલસઈ દેવતા સમાન ચાર પુત્ર જયા સંતાન, પ્રગટયા મંદિર નવે નધાન. ૬૪૯ દૂહા, * વિવિધ વિષય સુખ ભેગવઈ, રાજ રિદ્ધિ મંડાણ; કુશલલાભ ઈણિ પરિ કહઈ, એ સહી પુણ્ય પ્રમાણ ૬૫૦ * ઉત્તમ કુલ જે અવતરઈ, પાલખ ઉત્તમ રીતિ; અચિરજ કેહઉ ચિત્તનઉ, જે વાંસઈ વારૂ ભીતિ. ૬૫૧ (૧) * મિલિઉ + મિલી. (૨) * સંગતિઈ. + સંગતિએ. I સંગર્ત. (૩) * મણુઈ I માણે. (૪) * મિલા – * થિ. I હૈ. (૫) + મુદા. (૬) I વિલસઈ ભોગ સુખ. (૭) * રાઈ દઈ. + દીયે 1 દીર્થ. (૮) વિલર્સ છે દેવ. - * રિ. - * રિ. - * નિ. - I લે. - I ત. (૯) + અચરજ કે ચિત્તનુ. (૧૦) [ જે હવે. - I ત. – લિ Page #505 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. ૬પ૨ એક વસ્યા કુલે ઊપની, ભર દેવને ઘણુ લણ, તેહી નિરત અલી, કામકંદલા સીલ गाथा सुद्धमग्गम्मि जाया, सुहेण गम्मति सुद्धमग्गम्मि । जे पुण उम्मग्गजाया, मग्गे गम्मति तं चुजं ॥६५३॥ દૂહા. ઈમ જે ઉત્તમ નારિ નર, પાલઈ નિરમલ સીલ; ઈ લકે સુખ સંપજઈ, પરભવ સંપત સલીલ. ૬૫૪ १ शुद्धमार्गे जाताः, सुखेन गच्छन्ति शुद्धमागें । ये घुनरुन्मार्गे जाताः, मार्गे गच्छन्ति तदाश्चर्यम् ॥६५३॥ અર્થ–શુદ્ધ માર્ગમાં જન્મેલાઓ શુદ્ધ માર્ગમાં સુખ પૂર્વક જાય છે; પણ જેઓ ઉન્માર્ગ (ખરાબ માર્ગ) માં જન્મેલા હોવા છતાં માર્ગમાં જાય છે, તે જ આશ્ચર્ય છે. ૬પ૩ (૧) વનિ ઘનિ લીલ. (૨) * તફહી. + તુહી. 1 તહી. (૩) * નિરમલ પાલિઉં – I કું. (૪) * લેકિઈ x ભાવિ સુખ જસ. I ઈણ ભવિ સુખ સંપતિ હુવે. (૫) સંપતિ લીલ. – * લિ. * સીલઈ સવિ સુખ સંપજ. + શીલેં. Page #506 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માટે ૭ માધવાનલની કથા. ૫૫ ૧૬ સલિઈ સુર નર રંજીયઈ, સીલઈ સવિ સુખ હોઈ, કામકંદલા તણી પરઈ, વંછિત પાવઈ ઈ. ઘણા દિવસ સુખ ભગવી, અંતઈ ધર્મ આધાર; દાન પુણ્ય બહુલા કરી, પામી પરમ સમાધિ. ઇંદ્રસભાએ એકડા, સ્વર્ગ લેક સુખ ઠામ; ઉત્તમ બે બે ઉપના, કરી અપૂરવ કામિ. * સ્વર્ગ લેક્સ વિ દેવતા, મિલિયા મનને રંગ; દેવતણા સુખ ભગવઈ, ઈંદ્રસભા ઉછરંગ. ચોપાઈ. ૫૭ ૬૫૮ માધવાનલની એ ચોપાઈ, સુણઈ કે એક મન થઈ; તેહના સદા મનોરથ ફલઈ, મનછિત સુખ સંપત મિલઈ. ૬૫૯ (૧) ૪ સિદ્ધિ. – * રિ. (૨) * અતિ ધરમ આરાધિ. * અસલ ધણું. I અણુસણ ધમ આરાધ. – ૪ છે. (૩) સુ ઠામ. (૪) * બેઉ. ૪ બેને. + બે તે. – ૪ મ. (૫) I ધરી. - * ગિ. (૬) * ચઉપઈ. + ચઉપાઈ. | ચોપાઈ. (૭) કે. (૮) * ક. I સુણિજે સહ એક મને. (૯) + ફ ા ફલે. - * વાં – * તિ. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વાચક્ર કુશલલાભ વિસઁચત. [આનંદ કાવ્ય. ૧ * ૩ વિરહી સુશુઇ એ ત્રિરતત, અથવા પરદેસઇ હુî કત; ભાજઇ વિરહ મિલઇ સંગ, સુણતાં લાભઇ વંછિત ભાગ. ૬૪૦ દુહા. સંવત સાલ સતાહંતર, જેસલમેરૂ મારિ મ ફાગુણ વદ તેરસે દિવસ, વિરચી આદિત વાર ગાઢા દૂહા ચેપાઇ, કવિત્ત કથા સંબંધ, કામકલા કામિનિ, માધવાનલ સબધ. કુશલલાભ વાચક કહેઇ, સરસ ચરિત્ર સુપ્રસિદ્ધ; જે વાંચઇ જે સાભલઇ, તિહાં મિલઇ નવનિā; ? ગાથા સાઢી પાંચસઇ, એ ચાપાઇ પ્રમાણ; ૧૭ તિહાં સુણતાં સુખ દીયઇ, ૧૧ જે નર ચતુર સુજાણ, Hard ૬૪ I સુ. * (૧) ! સુણિસ્યું. (૨) * એહુ વરતત. (૩) * જસ પદેસિ × જો. (૪) * + I સેલાત્તર. (૫) * + I ફાગણ સુદિ તેરસિ દિવસિ. I દનૈ. (૬) × ચરચિઙ (ત. * ર. (૭) * સુઇ. + સુપાઈ I ચોપઇ. (૮) * પ્રબંધ, * ત. 1 ચે. 1 લૈ. 4 સભલે. * ધિ. ગાઢા ક્રૂડ ચોપઇ પાંચસ. (૯) * સુઈ. × ચોપઇ. (૧૦) * તાહ. + તે સુણતાં સ ંપતિ દીએ. 1 તિક્ષ્ણ સુણતાં સુખ ઊપ. (૧૧) * જિમ જિમ. – * દાÌ 1 -- ૬૬૨ ૬૬૩ Page #508 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો માધવાનલની કથા. રોલ માલ સુ પાધર, કુમર શ્રી હિરરાજ; વિરચી એ સિણગાર રસ, તાસ કેતૂહલ કાજ २ 3 ૪ રદ સુખસાયઈ કરી, સીલ તણા અધિકાર; น ૬ ભ્રષ્ટ સભલે જે નર, સુખ પાર્ટ્સેઇ સંસાર. ।। इति माधवानल चोपाइ संपूर्णा ॥ ( सं. १७९० वर्षे मिति पोस सुदि ९ ) -- ૧૮૫ ગ્યાએહ. (૨) * (૩) * સુપસાઈ + સુપસાયે. (૪) * રિ. (૫) *સંભલઈ તેહ. × (૧) * રાજા ગમાલ સુ પાધર. * ય. કુતુ. × કતા – * જિ. * તણુઇ. + તણે. 1 તળે. ગુણે જે સાંભલ. + ભણે સંભલે I ભગુ સંભલૈ. (૬) -- + મે I મૈં. * રિ. (૭) × ધૃતિ શ્રીમાધવાનલ ચઉપઈ સંપૂર્ણ. (ગણિ કનકસાગલિ ખત) સંવત ૧૭૪૯ વર્ષે ફાગુણ સુદિ તિજ ભામવારે લિખિત કાઠારીયા મધો. I સંવત ૨૭૮૭ વર્ષે તમાલેજ शुक्लप सप्तमीयां तथौ गुरुवासरे मुद्रामध्ये सद्गुरु वाचकोत्तमवाचक श्रीलब्धिराजजी तत् शिष्य वाचक श्रीमेघराजजी तच्छिष्य चरणसेवक मु० गुलालराज लिपीकृतम् ॥ ( लिखितं रतनसोम सं १८६४ ना माहासुदि ७ सांमी देवपुरीमित्रवत् छे ગામ જામપુર રહે છે.) ૬૫ દર Page #509 -------------------------------------------------------------------------- ________________ Page #510 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિતશ્રીસ્તંભનકપાર્શ્વનાથસ્તવનમ. પ્રભુ પ્રણમુ રે પાસજિસર થંભણુ, ગુણ ગાવા રે મુજ મને ઊલટ અતિ ઘણ3; ન્યાની વિણ રે એહની આદિ ન કે લહઈ, તેઊ પણ રે ગીતારથ ગુરૂ ઈમ કહઈ; છંદ, ઈમ કહઈ શાસ્ત્ર તણુઈ પ્રમાણુઈ, રામ દશરથનનઈ, બંધિવા પાજઈ સીત કાજ, સમુદ્ર તટિ એકિણ વનઇ; તિહાં રહ્યા બંધવ રામ લખમણ, સાથિ સેના અતિ ઘણી, પ્રાસાદ એક ઉત્તર તરણ, વન થાપના જિનવર તણી. ૧ તિહાં મૂરતિ રે મૂલ ગંભારઈ પાસની, મન વંછિત રે આસ્થા પૂરઈ આસની; તે રાજા રે દિનપ્રતિ પૂજા સાચવઈ, કર જોડી રે બે બંધવ ઈમ વીનવઈ; વનવઈ સ્વામી તુમ પ્રાસાદ, જલધિ જલ થંભઈ કિમઈ, તુ પાજ બાંધુ લંક સાધુ, ઈમ કહી પ્રભુ પય નમઈ; બહુ પૂજ કરતાં ધ્યાન ધરતાં, સાત માસ થયા જિસઈ, નવ દિવસ અધિકા થયા ઊપરિ, જલધિ જલ થંક્યું તિસઈ. ૨ એ અતિસય રે અચરિજ પિખી પ્રભુ તણુ, તિણિ કારણ રે નામ દિયુ તલુ થંભણુ જલ ઊપરિ રે પાજ કરઈ પાથર તણી, ગઢ લંકા રે સાધવા સીતા ભણી; Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. તિણ લંક સાધી સીત આણી, તેણ વનિ આવ્યા વલી, દિન આઠ અડાહી મહોચ્છવ, કિયા મનિ પૂગી રલી; શ્રી રામરાજા શુદ્ધ શ્રાવક, વિનીતા નગરી વસઈ, વીસમા જિણવર તણુઈ વારઈ, ઈમ થયું ગુરૂ ઉપદિસઈ. ૩ ઇણિ અનુકમિ રે કિલું ટાલ ગણું વડી, તે પ્રતિમા રે તિણુઈ વન નિશ્ચલ રડ્ડી; તિણિ અવસર રે ઈંદ્ર તણુઈ આઈસ કરી, સાયર તટ રે વનમય દ્વારાપુરી; દ્વારિકા નગરી કૃશ્નરાજા, અર્ધ ભરત તણે ધણી, તિહાં વસઈ યાદવ કેડિ છપન, વહઈ આન્યા જિનતણું; તિણિ કાલ તિણિ વન તેહ તીરથ, તીહની મહિમા સુણી, સારંગપાણી ભાવ આણી, આવ્યું તિષ્ઠિ જાત્રા ભણી. ૪ - લાલ, આવ્યુ તિહાં નરહરિ, જિpહરિ અતિ ઉલાસ; મનનઈ આણંદઈ, વંદઈ થંભણ પાસ; પેખઈ અતિ નવલી, પૂજા પ્રભુનઈ દેહ, એ કેણિઈ કીધી, ઈમ મનિ થયુ સંદેહ; સંદેહઈ સઉ અટવી ચિહું, પાસઈ નહી માનવ સંચાર, કિઈ કરી વિદ્યાધર સુરવરે, પૂજા સતર પ્રકાર; ઇસિઉ વિમાસી મંડપિ અંતર, રહ્યા તિગુપતિ ઠામ, મધ્યરાતિ પાતાલઈ આવ્યઉં, વાસિગ વિસહર સ્વામિ. ૬ તિહાં આવી પ્રણમઈ, ઘઈ નાટક આદેસ, મિલિ નાગકુમારી, વિરચઈ અદભુત વેસ; શકસ્તવે પભણ્યઉ, જાણ્ય શ્રાવક એહ, હરિ પ્રગટ્યા તતખિણુ, સાહમિ તણુઈ સનેહ; સસનેહ વાસિગ કૃણ નસર, અઈઠ બિંબ વખાણુઈ, એ થંભણ પાસ જિાણેસર, આદિ ન કઈ જાણુઈ; Page #512 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માત્ર શ્રીસ્તંભનકપાધનાથ-સ્તવનમ, ૧૮૯. અસીય સહસ વરસ માં પૂજ્યા, જઈ હતા પાયાલઈ, વરૂણઈ એ પ્રાસાદ કરાવ્યુ, તવ થાણ્યા ઈણ જેિણલઈ. ૭ સહુ વાત કરીનઈ, વાસિગ ગયુ પાયાલિ, શ્રીકૃષ્ણ નરેસર, મનિ ચિંતઈ તિણ કાલિક જુ એહવઉ તીરથ, હુઈ દ્વારિકા મઝારિ, તુ જાણું નરભવ, સફલ થયુ સંસારિ; સફલ જનમ કવિનઈ કા જઈ, તેહ બિંબ ઈહ આણુઈ, શ્રીદ્વારિકા હેમમય જિગહર થાયા પ્રગટ પ્રમાણુઈ; ઘણુ કાલ પૂજા તિહાં પામી, કર્મ નિકાચિત જાણી, શ્રાવકનઈ સુપનંતરિ આવી, દેવ વદઈ ઈમ વાણું. પ્રભુ પ્રતિમા વાહણ, લેઈ સમુદ્ર મઝારિ, મૂકે નગરી, થાસ્યઈ અવર પ્રકારિ; તિણિ સાગર અંતરિ, કાલ ગયુ બહુ જામ, દક્ષિણિ દિશિ ઉત્તમ, કાંતીનગરી કામ; કાંતીનગરી જૈન વસઈ તિહાં, શ્રાવક સાગરદત્ત, વાહણ સાત વહઈ વ્યાપારઈ, પિતઈ પરથલ વિત્ત; અન્ન દિવસ સાયર વિચિ વહતાં, જિહાં છઈ થંભણપાસ, ઉપરિ આવ્યા થંભ્યા વાહણ, તે સહી થયા ઊદાસ. માસ દિવસ વાણુ થઈ, અંબરિ સુરરાય, પ્રતિમા થંભણ પાસની, સાયર બ્લમહિ; સુર પ્રગટ્યઉ જિનશાસનઈ, સુર કહઈ વાણું, એહ પ્રતિમા ભાવસું, પ્રગટી કરૂ જઈ; જિન કાંતીનગરી જિણહરિ, મૂલનાયક એ ધરૂ; તે બિન કાંતીનગરી થા, કહઈ બહુ આવક તિહા, એ સકલ તીરથનાથ સમરથ, પુરોબિ સિલ્ય હાં. ૧૦ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. ઇષ અવસરિ દસઉર, પુર પાલ સરિ. વિદ્યાબલિ અંબર ભમઈ, અતિસય ભરપૂર; તીરથ જઈ જિણવર નમઈ, તે નમઈ શત્રુંજય પ્રમુખગિરિ, સદા પાખિ પારઈ, પાલિતાણુઈ રહઈ થાણુઈ, નાગાર્જુન જોગી તણુઈ; તે વાત સેવન કાજી ધમતાં, માસિ છડઈ રસિ કરઈ, કરિ કેપ ભેરવ વીર નાખઈ, રૂપ પંખિનું ઈ. ૧૧ તિર્ણિ પાલિત્તા સૂરિનઈ, જાણ્યઉ એહ મહંત, પૂછઈ સુર કે દાખવઉ, અતિસય ગુણવંત કૃપા કરી મુજ ભાખવું, ગુરુ તેહ ભાષઉ જેહ થંભઈ, ઉપદ્રવ સુર નર તણા, તિણ કહ્યઉ કાંતીનઈ પ્રાસાદ, પાસ છઈ પ્રભુ થંભણ; કુણ જન્મ વીર વેતાલ વ્યંતર, સહુ તસુ સવા કરઈ, તેહની દૃષ્ટિ સાધિ વિદ્યા, જેમ તુજ વંછિત સરઈ. ૧૨ વિદ્યા એ આકર્ષણી, હતી જેગી પાસ, તે પ્રતિમા આણી તિહાં, થાપી નિજ આવાસિક સોવન રસ સાધઈ જિહાં, રસ તિહાં સીધુ સુજસ લીધુ, નદી સેઢીનઈ તટઈ, ગુરુનધિ જણાવ્યઉ તિણિ કહાયુ, બિંઃ સંડાર્યઉ ઘટઈ; ઇણિ કાલ ધર્મ સુઠામ શેડા, હસ્યઈ લે છાઈન ઈહ, ખાખરા તલિ સેઢિકા તીરઈ, બિંબ ભંડાર્યું તિહાં. ૧૩ ઢાલ, મેઘ આગમ સહી નદીય ઊવટિ વહી, વેલુકા બિંબ ઉપર વહઈ એ, તેણ ભુઈ ધણ ચરઈ ખીર સુરહી ઝરઈ, ચીકણી ભૂમિખા ખરતલઈ એ; કેતલા દિન પછઈસુગુરુ ખરતરગછિ, શ્રીઅભયદેવસૂરી એ, ષટવિગય પરિહરી ઉગ્રતપ આદરી, રગતિ પિત્તિ થયા મુણ્િવરૂ એ; Page #514 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મ] શ્રીસ્ત ભનપાર્શ્વનાથસ્તવનમ. ૧૪ ૧૫ તે રગતિપિત્તઇ ગલિત કાચા, નિત્ત ઈમ ચિંતા કરઈ, અધરતિ શાસણુદેવ આવી, કાકડા નવ કર ધરઈ; એ સૂત્ર તું સમઝાવિ મુનઇ, તામ ગુરૂ જપઈ ઈસું, જઉ થાઇ મુજ નિરોગ કાયા, તુ સહી ઊખેલિયું. તામ દેવી કઇ નદીય સેઢી વહઈ, તિણુ તટિ વૃક્ષ ખાખરતલઇ એ, તિહાં તુમે જાઈવું સ્તવન કરિવું નવું, પ્રગટ થાસ્યઈ પ્રભુ થભ્રણઉ એ; તેહનઈ સ્નાત્રજલિ રાગ સવિજાઇ લિ,કહ્રીય ઇમ ગઢીય સાસણુસૂરીએ, સંઘ સગલુ મિલી, તિહાં જાઈ મનરલી, નામ ધરણેદ્ર ધ્યાનઇ ધરીએ; તિણુ કરી જયતિહુયણુ ખત્રીસી, પાસ પ્રગટ્યા તતખિણુઈ, તસુ સ્નાત્રનીરઇ સુખ સરીરઇ, ધન્ય ધન્ય સહૂં ભણુઈ; તિણિ થાન થાપ્યુ સુજસ વ્યાખ્યુ, થયા પરતા અતિ ઘણુ, તેહનઈ નામઈ તેણે ઠામ, ગામ વાસ્તુ થભણું. થઈ ઇમ મહિમા ઘણી પાસ થંભણતણી, સગુરુકાયા નવપજ્ઞવી એ, સઘ આવઇ ઘણા કરઇ વઢ્ઢામણા, મહીયલ કીરિત નવનવી એ; સુપન જે દેવતા કાકડા નવ હતા, સૂત્ર તે સૂત્ર સિદ્ધ્ત નામ, વૃત્તિ નવ’ગિની બેઢનવ ભગિની, રચીય આચારિજ તેણે ડામિ; તે તિઇ ઠામઈ સહૂ પામઈ, આસ કરી જે આવએ, કરિ ભાવ ભક્ત્તિઈ એક ચિત્તઇ, સેવતાં સુખ પાવઈ; એકદા ગુરૂ ધરણેદ્ર ધ્યાનઇ, પ્રગટ થઈ પદ્માવતી, શ્રીઅભયદેવસૂરિદ આગઇ, તે કઈ સભલ જતી. સ્તવન જે તુા કર્યાં,મંત્રઅતિસય ભય,અતિસુ ગાડુ જે એ કહી એ, તેહુ ગુણિયઇ જિહાં, ઇંદ્ર આવઇ તિહાં, કવિજી તેહ ગુણવિ નહી એ; તેહ ભંડારિવી કાજિ સભારિવો, અવર ઇણિ તવન મહિમા ઘણી એ; સમરતાં. સૌંપદા રોગ નાવઇ કદા, સદા આવસ્યક ધુરિ ભણીએ; નિતુ ભણુ પડિકમણા તણુઇ, ધુરિ એડ વિધિ ખરતર તણી, ઇમ કહિય સાસણ દેવ સામિણિ ગઈઇ, નિજ થાનક ભણી; ૧૬ :: ૧૯૧ Page #515 -------------------------------------------------------------------------- ________________ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. કેતલે વરિસે દેસ ગુજજર, સકલ ઑછાયન થયું, ભલ ઠામ જાણિ બિંબ આણી, નયર ખંભાઈત ઠવ્યુ. ૧૭ ઢાલ, થંભનયરિ સિરિપિસ જિસરૂ, દિન દિન દીપઇ અતિ અલવેસરૂ, જાત્ર કરવા મુજ હુંતી રેલી, પ્રભુ તુહ્મ ભેટ્યા આસ સહુ ફલી; મુજ આસ સફલી થઈ સઘલી, જામભેચ્ચા જગપતિ, સિભાગ્ય સંપત્તિ કરઉ ઊન્નત્તિ, કહું એની વીનતી; અસસેણુ વામાવ નંદન, ધ્યાન માને તોરૂં ધરૂં, કરૂ કૃપા સામી સીસ નામી, સદા તુઝ સેવા કરઉં. ૧૮ ઈમ તવ્યઉ થંભણુ પાસ સામી, નયર શ્રીખંભાઇતમાં, જિમ સગુરૂ શ્રીમુખિ સુણી વાણી, શાસ્ત્ર આગમ સંમતઈ; એ આદિ મૂરતિ સકલ સૂરતિ, સેવતાં સુખ સંપવઈ, મનિ લાભ આણી ભાવ જાણી, કુશલલાભ પર્યાપઈ. ૧૯ 1 રૂતિ મનપાર્શ્વનાથસ્તવન | ॥ संवत् । १६५१ वर्षे । चैत्र सुदि द्वितीय पडवादिने । बुधवारे । श्रीमहिमनगरे । श्रीकीर्तिरत्नसूरिशाषायां । शि० मुष्यश्रीलावण्यशीलोपाध्यायानां । शिष्यवा० श्रीपुण्यधीरगणि । शि० वा श्रीमानकीर्तिमणिशि० वा०. श्रीगुणप्रमोदगणिशि० वा श्रीसमयकीर्तिगणिशिक पं० विनयकलोलगणिशिय पं० धर्मकलोलगणिशि. ५० हर्षकल्लोलमुनिना लिलेखिः। पंखमी, उमापते । शुभं भवतु । श्री. संखवालशपायां । सा० सुहताण वपुत्र सा० खेतसी सा० चांपली । सा० खेतसी तपासा. विमलली. पानार्थ । लिषितं । पुण्याचे शुभ भूयारी। શી ય છે . શ શ તા. ૨૦ રને હરિ ૧ મૃતક ય, તારા વિના મ ા Page #516 -------------------------------------------------------------------------- ________________ શકુન ચોપાઈ. ૪-૫ વિષયાનુમ. ગાયા અંક ચોપાઈ લખવાને કેતુ. • • સરસ્વતીની સ્તુતિ. સદ્દગુરૂ નમનપૂર્વક શકન વિષયક લેકની અજ્ઞાનતા શકુનના બે પ્રકાર ... ... પ્રવાણ દિવસે ત્યાગ કરવાની વસ્તુઓ. .. ગામમાં જવાના શકનો. અપશકુન નિવારણના પ્રકારે ... શુભ શકુનથી ચાલનારને ફલ .. વિશ્વ નિવારક શુભ શકુને. ... ત્યાગવાનાં અપશકુને... ૧૧-૧૫ શુભ અને અશુભ શકુને ... ૧૧-૪૭ ગામ બહારના રાકને. . . શનના લે. • • • શાંત કપ્ત પ્રશ્નનનું હસ્ય જાપુનાર શિવાય શકનનું રહસ્ય સમજી શકે નાહ ફિશિના લેહ • --- પ૧-પર જવલિત દિશા અને તેને વખત,. ... પ્તિ લિશિનાં નામ. ..... ૫૪-૫૫ સૂર્ય ઉત્તરાયન અને દક્ષિણાયનને થતાં જવલિત હિરાને થતે કરપાર. .. ૫–૫૭ આઠ વિશિનું ફલ. .. • • ૫૮-૫૯ કઈ કઈ બાબતમાં શાન્ત પ્રશ્ન જેવા તેનું વિવેચન. ૬૦-૬૨ જે આ Page #517 -------------------------------------------------------------------------- ________________ [૨] ૬૮-૭૪ ૭૫-૭૬ ડીપ્ત પ્રશ્નો અને તેનાં ફલ .. આઠ ખુણાઓનાં નામ અને તેમાં ઉદય થતાં નક્ષત્રો શકનનાં પાયા અને તેનાં ફલ... ... ... શકનની હદ અને તેનું બલાબલ. .... ... શકન કઈ પણ ન થાય તો તેનું ફલ. શકુન શાંતિ દિશિથી હિપ્ત તરફ જાય તે ૨૦ ૮૮-૦ હરકોઈ પક્ષીના સામાન્ય શકુનનું ફલ... રૂડા કુંડા શકનની ઓળખાણ .. ચકલા ચકલીના સ્વર શકનનું ફલ. . ગામના વનમાં અને વનના ગામમાં દિવસના રાતે અને રાતના દિવસે થતા શકુનના ફલ.. અઢાર દિશિના શકુનના ફલે. ... ... અઢાર (શિને યંત્ર ... .. ..... દસદિશિનું ફલ. .. પૂર્વ દિશા અને લઘુ મૂલકણનું ફલ. ... તોરણીયા કેણ અને દક્ષિણ દિશિનું ફલ. લંબકકાણ અને નૈરૂત કણનું ફલ... પંચારાધિકણનું ફલ... • • પશ્ચિમ દિશિનું પૂલ... - પૂર્વ પશ્ચિમ દિશિના શકનો ત્યાગ કરવાને વખત. પંચતાણ અને વાયવ્યકોણનું ફલ. .... પંચારક કાણુનું ફલ ... ઉત્તર દિશિ અને ભરતડિકાનું ફલ. ... ઈશાનકાણનું કુલ. .. ••• .. • મહારકેનું ફહ . . . .. ૨ ૯૨-૯૪ ૫-૬ ૯૬-છ. ૧૦૧-૨ ૧૦૭ ૧૦૪-૫ ૧૦૬–: ૧૦૮-૯ Page #518 -------------------------------------------------------------------------- ________________ : 2 તથા [૩] શાંતિ દિશિમાં અને તેની સામે જતા શકુનનું ફળ ૧૧૦ શાંતિ નિશિથી દસ દિશિમાં ગએલ અને દિત વિશિમાં થએલ શયનનું ફલ. ... ૧૧૧-૧૨ પ્તિ દિશિમાંથી શાંતિ દિશિમાં ગએલ અને શાંતિ | ડિશિ સામા કાલ સવારનું પૂલ. ••• • દુગો શકન ... ... ... .. ••• ૧૧૪ દુના શકન જુદી જુદી સ્થિતિના મનુષ્યને ગામ બહાર કેટલીક હદ પછી જેવા તેને વૃત્તાંત ૧૧૫-૧૬ દુગોના શકન જતાં પ્રથમ કરવાનાં કાર્ય... ... ૧૧૭–૧૯ દુર્ગાના અઢાર નામ... ... ... .. ૧૨૦-૨૨ હર્ગોનો યંત્ર અને ન હોય તે શું કરવું તેના શકન જેવાને વખત... ... ..... ૧૨૩-૨૫ દુર્ગા શકુનના પાંચ પ્રકાર . ૧૨૬ પાંચ પ્રકારમાં કોણ કોનાથી બળવાન ૧૨૭ પાર્થ પ્રકારનું પૂલ. ... ... ... ••• ૧૨૮ દુગના શુભ શકુન , ૧૨૯ દુર્ગાનું તારા થવું અને તેના પાંચ પ્રકારનાં કુલ • ૧૦૦-૪૭, તારાના નવ ભેદનાં સ્નામ. • • • • ૧૪૮-૪૯ તારાના નવ ભેળું વિવરણ. ... ... ૧૫૦-૫૯ તારાના શકતું વિવરણ. . ... ૧૬૦-૬૪ દેવીની ચેષ્ટાઓ અને તેના ફલનું વિવેચન ... ૧૬૫–૭૭ દુગના સ્વરનું વિવરણ. . ... ૧૭૪-૭૬ દગો કઈ વખત કો સ્વર કરે તેનું વિવરણ ૧૭૭-૮૦ દુર્ગાના પાંચ પ્રકારના સ્વરનું ફલ ... ... ૧૮૧૮૨ દુગોના સર્વ પ્રકારના શકુનેનું ફલ ... ... ૧૮૩-૨૧૦ તીતર શકુન અને તેનાં ફલ.. - . ૨૧૧-૧૯ Page #519 -------------------------------------------------------------------------- ________________ [૪] ઘુઅડ શત્રુન અને તેનાં ફૂલ. કાગડાના સ્વરનું ફૂલ બતાવનાર યંત્ર શિવાના શકુન અને તેનાં ફળ હરિણ શત્રુન અને તેનાં લ નાહાર શકુન અને તેનાં લ.... લાટ અને ખંજન પપક્ષના શત્રુનાનાં ક્લ. ... જ બુક શત્રુન. નિરાલી શકુન. શ્વાન શકુન શ્વાનના પાંચ પ્રકાર. શ્વાનના શુભાશુભ શકુન અને તેનાં લ... શ્વાનની ક્રુચેષ્ટા. ઉપસ'હાર પ્રશસ્તિ ... *** ... ... ED સમાસ નક્ષત્ર સ્વાધ્યાય ગાથા... ... ... ... ... 83. .... ... **** ... ... ... ... ૪૧૦-૧૧ ૩૧૨–૨૬ ... ૨૨૭-૩૦ ... કયા માસમાં કુતરાના શકુન શકુન અલ્પ ફ્લુ આપે ૩૩૧-૩૨ ૩૨૩-૨૪ ૩૭૫-૪૬ ... 600 ... ... .... *** ... ... ... ... 424 ... ... 44. '' ૨૨૦-૨૫ 600 ૨૨૬–૩૯ ૨૪૦-૫૩ ૨૫૪-૬૨ ૨૨૭-૦૩ ૨૯૦-૩૦૩ ૩૦૪-૨ ૩૪૬ ૧-૧૫ Page #520 -------------------------------------------------------------------------- ________________ શેઠ દેવચંદ લાલભાઇ જેન પુસ્તકઢારે. પંડિત જયવિજય વિરચિત. શુકન શાસ્ત્ર પાઈ. શુકન શાસ્ત્રની પાઈ, લિપસ્યું અતિઉદાર જે ભણતાં મન ઉપજે, શુભ વલી અશુભ વિચાર. ૬ ચેપાઈ. સકલ બુદ્ધિ આપે સરસતી, અમીય સમ વાણી વરસતી; અજ્ઞાન તિમિર આરતિ વારતિ, નમે નમે ભગવતી ભારતી. ૧ સહુગુરૂ ચરણ નમીરે કહું, શુકન તણું જે ભેદજ લહું; શુકન શુકન મુખ સહુકે કરે, શુકન ભાવજ વીલા લહે. ૨ શુકન સબલ બિહુ ભેદે કહ્યા, ગામ માંહિ પુર બાહિર લહ્યા; ગામમાંહિલા શુકને તે સાર, સાંભલજે તે કહું વિચાર. ૩. પ્રથમ પ્રયાણ દિન વરજવું, શેર વમન તેલ મરવું; મિથુન કલહ રેવું મદ્યપાન, જુઓ નવિ રમીએ આંણ સાન. ૪ વલી ભેજન પરિહરવું એહ, કડુ ખાટે દુધ ગુલ તેહે; આમીષ તેલ મધુ નવી ભુજિએ, જે પ્રમાણે સુખ વાંછિએ. પ પથિક પ્રયાણે નર ચાલતાં, માઠા શુકન દ્યા દેખતાં; પાછા વલી ને પડખીયે, થાપાશ્વાસ આઠ સખીયે. ૬ એટલી વાર વિલંબન કરી, ચલે હર્ષ હિયા ઢું ધરી; અપશુકન (જે) વલી લહી, વાસધાસ સેલ (૨) રહી. ૭ પ્રાણાયામ પડખિયે એતલા. પછે પ્રયાણુ કરી છે ભલા; * ત્રીજી વાર શુકન નવિ હોય, તિણે દિવસ ને ચાલે કેય: ૮ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૨ પંડિત જયવિજય વિરચિત. [આનંદ કાવ્ય એ શુભ શુકનિ પ્રયાણ કરે, લાભ લેભ જય પામે ખરે; માટે શુકન મ ચાલે જાણ, પુછયા વિણ વલી પુરૂષ પ્રધાન. ૯ વેદ વની વલી વીણાવાદ, રાજા રથ શંખ ભેરી નાદ; છત્ર સિંહાસન કુંજર સાર, ઉદ્દે ભણે ગિણિ જયકાર. ૧૦ સબંધેનુ મંગલ ભણે બાલ, વેતપુષ્પની આપે માલ; દધિ દુવા મદ્ય સામુ મિલે, અલીય વિઘન સવિ દરે ટલે. ૧૧ કેશ હાડ લેહ સાંકલ રાખ, ઇંઘણ કપાસ કિહાં જાએ ભાખ; કૂકસ પંગુ ઠાલા હાંડલા, રાહુયાં વિટલ વિણ ચામડાં. ૧૨ છાશ વષ ત્રણ અપાર ખોલ, સાપ બિલાડ મલી તેલ ગુલ; વામન વરી વિર વેષ, છક કૃપણ વલી વાગે ઠેસ. ૧૩ રાસભા મહિષ ચડયે પુરૂષ જેહ, ગર્ભવતી રજસ્વલા કહેતેહ; એડે આંધલે અને હીન, પતિત પાવે રેગી દિન. ૧૪ સસે સેહલે કાકિડે વલી, પગ આખડે પાઘડી જાય ટેલી; અંચલ કાંટે વિલગે યદા, સુગુણ પિયાણું ન કરે તદા. ૧૫ નવુ સિંહાસન સર્વ સિદ્ધિ કહે, જુને કરી અર્ધ ફલ લહે; ત્રવાઇ માંચી ખાટલે, સાદરીઈ ભરીયે નહી એ ભલે. ૧૬ પિટ પિંડિ પગ પીડા કરે, હિંડ વાટે યદા દુઃખ કરે; સર્વ હથિયાર ભલા સજકીયા, વાલંદ શસ્ત્ર સદા વરજીયા. ૧૭ નિલે સાક મળે સવિ ભલે, પણ કાલિંગ ટાજો એક ભલે; મચ્છ યુગ્મ પૂરણ ફલ કરે, સુકે મત્સ નિષ્ફલ પુલ હરે. ૧૮ સૂર્ય વિકાસિયા કમલ હુઈ જેહ, રાત્રિ નિષ્ફલ કહિયા તેહ સમવસી કમલ જાણજો, દિવસે નિફલ સહી માન. ૧૯ ગરી પનિ સુખદાયક સહી, કાલી તુચ્છ લ આપે નહીં; રજ કાકર નિપ્પલ માનજે, રાતાં કુલ સનમુખ ટાલશે. ૨૦ આરિસે સાહસે જે મલે, વદન જોતાં સવિ આરતી ટલે, જે નવિ જોઈએ તે માંહિમુખ, મરણય ઉપજાવે દુઃખ. ૨૧ Page #522 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા૦ ૭] શુકન શાસ્ત્ર ચાપાક. થાવા વસ્ત્ર પલાલીયા જેહ, સાહમા મિલ્યાં સુખદાયક તેહ; પાયાં મિથ્યાં ચિત ચિંતા કરે, તલાઈ સવ આરતિ હરે. ૨૨ સોનું રૂપ ધાતુ એ સાર, અપર ધાતુથી હાની અપાર; ગાય છાંણુ સુખ આપે સરૈ, મહિર્ષિ છાંણ નિત ચિંતા કરે. ૨૩ સાલિ ગાધુમ ત્વચા સહ સાર, ઈધાંને હુઇ જય જય કાર; તિલ દ્રવ્ય હાણી કરે તે સહી, કુકસ ઘાંને તુચ્છ ફલ લહી. ૨૪ લ્યા ધાન સુખ ન આપે રતી, શેકયાથી રિદ્ધિ નાસે છતી; રાંધે ધાને સર્વ સિદ્ધિ મલે, કહ્યું અન્ન માંહી ભલે. ૨૫ સાંભલિયા અથ દિઠાનરિંદ, સાહમુ મિલિઉ કરે આણું; અધકાઢિયા નાડા એકલા, એહવા નરપતિ નવિ કહીયે ભલે. ૨૬ ભારતમાંડુિ વેધ્યાસે કહ્યું, જૈનતિ શુભ દર્શન લડ્યું; આચારિજ તે વિદ્યાવત, રાજ્યરિદ્ધિ આપે એકત. ૨૭ વલી શુકનાવ માંહિ સાખ, રાજ્ર મયૂર તુરંગમ ભાખ; હસ્તિ વૃષભ શ્વેતાંબર મિલે, મન ચિંતન્યા મનારથ લે. ૨૮ ભિક્ષાચર ભિક્ષાયે કરી, સઘળું નિધન જાએ તે હરી; ઠાલા અનથકારી કહ્યો, ભિક્ષિ ખીન્દ્ર ઇણિ પરી હ્યો. ૨૯ સનમુખ વેશ્યા મગલકરે, વિવાહ કાજે રૂઢિ નિહ સરે; સાંત ક્લ નિવ પામે કદા, વૃદ્ધવેશ્યા નિષ્કુલ હાયે સદા. ૩૦ પૂર્ણ કુંભ પુરણ ફલ કહ્યો, અર્ધું અધ વિદ્વાંસે લક્ષો; યુગ્મ કુંભ પુણ્ય જોંગે મિલે, ઠાલુ કુંભ અશુભમાંહિ ભલે. ૩૨ પથિકને કહે પુઠે વલી, ચિંતા ન જાએ તેન ટલી; વર કન્યા પરણી આવતાં, ભાગ્ય યોગે મિલે ભાવતાં. ૩૨ કાલે નીલે વચ્ચે વલી, પુરૂષ સ્ત્રી સાહિમે જો મલી; કાર્ય સિદ્ધ ન હવે તે તણું, મેહકાજ મેહ વરસે ઘણું. ૩૩ પુરૂષ તાણ્યા સકટ પેખિયે, વધ અધન મરણુ દેખિયે; અળદ એક તાણ્યો ગાડલા સાહમે મિલ્યા નડિ' તે ભલે, ૩૪ h Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪ પંડિત જયવિજય વિરચિત [આનંદ સાથ. ઉટ ચડ્ય મરફ ઘણું. દેડ્યો ઉંટ કષ્ટ દિઈ ઘણું; પણ ઉંટ સાહમા ઉતરે, પથિ કુશલ દેખે દુભિક્ષ કર. ૩૫ Oાઈ ભેંસ પ્રવેશે શુભ, પાડિ સહિત વિવાહે અશુભ મહિષ સહિત મહિષિ ઘર મધ્ય, ચેર મરણ ભય આણે શુદ્ધ. ૩૬ પા'ડ સહિત મહિષિ ઘર વહા, આવે તો રિદ્ધિ આપે સડી; ' રતિ આવી ભેશ ત્રાસવી, પથિક પ્રયાણે નવિ લેવી. ૩૭ પણું ભરી મહિષ જય કરે, અવર મહિષ શુકન પરિહર; પુરૂષ વૃષભ નર ખધે ચડ, ઉત્તમ લાભ દી પડ. ૩૮ વૃષભ ચઢી નારી આવતી, પથિક લાભ ઘણું લાવતી; વિક્રય ક્રિયાણું કરવા યદા, સન્મુખ વૃશ્ચિક જે આવે તદા. ૩૯ ઘણે લાભ કિયાણામાં કહ્યો, રાજકાજ વચરી ભય લડ્યો; કરસણ કાજે તે જાણજે, પ્રવેશે વિછિ ટાલજે. ૪૦ રૂદન રહિત મૃતક જે મરે, મન ચિંતવ્યા મને ફલે; પ્રવેશે મૃતક પરિહાણે, રેગ મરણ ભય આણે ખરે. ૪૧ સંતાન કાજે દિ જે મલે, પુત્ર હોય તસ આશા ફલે; દીવી મલી બેટી નિપજે, થડી વૃત્તિ રોગ નીપજે. ૪૨ અલ્પ તેલ અપાયુ કહે, પ્રયાણ કાજે દીપક જે લહે; બીજા શુકન જે નવી ભાવીયે, પાછા વલીને ઘરે આવીયે. ૪૩ રેગી કાજે શુકન જેવતાં, સાહમાં અગ્નિ જે મલે આવતાં પૂર્વ રિષિ અશુભ તે રહ્યો, વિદ્યા કાજે શુભ તે લ. ૪૪ કરસણ તપોધન નપુંસક બાલ, હાથે એને અગ્નિ હોય તે કાલ ધુમ્ર સહિત પ્રવેશે મિલે, સુહગુ ઘાન તે તતખીણ હરે. ૪૫ સીતકાલે પ્રવેશે અગ્નિ સવિ ભય, સર્વ ઉપદ્રવ વારે એકલે; અંધ પુરૂષ પુરૂ તાણ, સહ સુખ સડી વારતે. ૪ Page #524 -------------------------------------------------------------------------- ________________ શુકન શાસ્ત્ર ચાપાઇ. મહુાધિ મા॰ છ] નારી સહિત અધ કરે હાજી, આપ ખલે હીડને વખાણુ; ગામ સંબંધી શુકન વિ કહ્યા, મદ મુદ્ધિકરી જે મેં લવા. ૪૭ इति गाम मांहिला शुकन संपुर्ण. ગામ ખાહિર શુકન હાય જેહ, સાંભળજો હુવેક હું વલી તેહુ; પહિલિ દિશિ સકલ ભાખિયે, નીતથી થાય હાયે રાખીયે. ૪૮ શાંત દીપ્ત પ્રશ્ન એ સાર, તેડુના કેતા વલી વિચાર; સાથે ક્રિસ અરધ ઉંધ વલી, અઢાર ફ્રિંસિ શુકનની મલી. ૪૯ સિ કાલ સ્વર ચેષ્ટા જાણુ, ગતિ સ્થાનક ભાવ વલી વખાણુ; શાંત દીપ્ત કાર્યાં જે લડે, શુકન ભાત્ર તે શુદ્ધો લડે. ૫૦ હવે સુષુ દિસિના વલી ભેદ, શાંત, દીપ્ત એ જાણુ` ભેદ; ભસ્મિત દ્રુશ્ય જવલીત વલી જાણુ, આલિંગતા ઘુમિતા વખાણુ. પર એ પાંચે ક્રિસ ટાલી સહી, શેષ થાકતી શાંતજ કહી; શાંતિ ક્રિપ્તિ પાઠાંતર લહી. સૂવાથી કેતા કહી. પર રાત્રિ પાછલી અઘલી હુઇ યામ, ઘટી ચાર રવી ઉગે તામ; પહેર એક પૂરવ દિસિ રહી, જ્વલીત દિસિ નિરતી તે કહી. ૫૩ ધ્રુમિત છાંયા જલિ ખલિ જાણુ, કક્રમ ધાત્રી ભસ્મ વખાણુ; અંગારીક અનુક્રમે જાણુો, શાંત દીપ્ત ઇાણુ પિર આણજો. ૫૪ અગ્નિ ઈશાન ઉત્તર ને પૂર્વ, તારણીઉ ભરી હડીએ સ; માહરૂ મૂલ ધુ મૂલ એ જાણુ, ક્રિમ દિશિએ સહી વખાણુ. ૫૫ શેષ થાનની આઠે સાઈ, શાંતિ શિ નિરંતર હાઈ; ઉત્તર દિશિના રવી સંચરે, કુણુ ઈશાન જ્વલીત તે કરે. ૫૬ જ્વલીત રહી ઘટી કાચી આઠ, ઘુર ઈશાનથી ગણીયે પાઠ; દક્ષિણાયન સૂરજ હાય યદા, અગ્નિ કુણુ જ્વલીત હાય તદા ૫છ જ્વલીત અંધ કરે રવી પાસ, ધુમ્ર બંધન છાયા સુખ તાસ; જલ રાજ્ય કર્દમ હુઈ લાભ, સુખિત ખેમ ભસ્મ ભયરાજ. ૫૮ Page #525 -------------------------------------------------------------------------- ________________ પંડિત જયવિજય વિરચિત [આનંદ કાવ્ય સોગ અંગાર કરે અતિ ઘણે, એહ મહિમા આઠે દિસિ તણે; રવી ક્લબી સેમ હુઈ રાત, રાજકુલિ મંગલ વિખ્યાત. ૫ બુધ વાણિક બ્રાહ્મણ ગુરૂ કહે, મુસલમાન તે શુકજ કહે; તુ સ્ત્રી રેગી નાહ, પ્રસાદ સેવા કરસણ ન. ૬૦ પદ પ્રતિષ્ઠા કરવું જેહ, વાણિજ અરથ કહ્યાં સવિ તેહ કાલ નિયતીની કલા અભ્યાસ, રાજ્ય અરથ પ્રતિમાનું વાસ. ૬૧ સુખ કાજે તે બીજ કામ, શાંત પ્રશ્ન જોવા તે ઠામ; બલહુ કાજે બલ કરવે સહી, સર્પ વઢે અવિશ્વાસે કહી. દર આચાર શુભ વિણઠે હારતે, શેક કાજે મારી ભય છત; રાગી બંદી પડયા ભય કામ, ચિંતવતાં કડે સંગ્રામ. ૩. લાભ તણા ઉપને સંદેહ, પાછા બલ ભાથું છે તેહ; વેરી મિથાઈ મરણાંત કષ્ટ, દીપ્ત પ્રશ્ન એ સઘલા દુષ્ટ. ૬૪ રાજા પર સસુ સીયાલ, ઘેડે ગાય સારસ સુકમાલ; રૂડું કામ ગામાંતર વામ, પ્રવેશે જિમણો તે ઠામ. ૬૫ દેવી ભઈરવ ને છછુંદરી, ફયાઉ ગિરેલી ભુંડ શુકરી; લાભ ભાગે બેલીએ ભલી, એ સ્ત્રી જાતી વિશેષેવલી. ૬૬ બીજી સ્ત્રી સ્વર જમણુ કરે, શેષ થાકતાં મુખ ઉચરે; પુરૂષનામ તે ડાબે જેય, ગણેશ વાનર જમણે હેય. ૬૭ પૂરવ ઉત્તર દિશિ કહિયે જેહ, સસરીષિ ભરતડિ તેહ; વિષ્ણુ પદ અભિચક નામ, કુણ ઈશાન ઉદયનું ઠામ. ૬૮ માયહરૂ કૃતિકા અહિનાણુ, વિશાખા ભરણ પુષ્ય જાણ; અંધારે એક ઉગે સહી, પૂર્વમૂલ સ્વાતિ ઉદયે કહી. ૬૯. ઉ–ફા ઉ–ભા મઘા રેવતી, શતભિષા અશ્વિની જે છતા; શહિણિ ક્રિય હસ્ત રિષિરાય, લઘુમૂલે બેલિયે એ ડાય. ૭૦ ચેષ્ટા અનુરાધા આદરા, પૂ.ષા ઉષા અગ્નિ સરા; મૂલ અગસ્તિ તારણ ઉગમે, લંકા ટાઢા તારા કમે. ૭૧ Page #526 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો૦૭] શુકન શાસ્ત્ર ાપાઇ. દક્ષિણ બીજું નામ નિવાસ, અગસ્ત લેખક યમ નાશ; વૃશ્ચિક અસ્ત કરી પરમાણુ, નૈતિ નામ બીજુ સાઇ ઠાણુ. ૭૨ આદ્રા હસ્ત ચિત્રા મૃગ જાણુ, પચારાધિ તે અસ્ત વખાણ; સ્વાતિ રાહિણિને પુકાવતી, કૃતિકા ભરણીને રેવતી. ૭૩ પશ્ચિમ અસ્ત કરી તે કહી, પચત પુષ્પ વિશાખા સહી; સ્વરક અભિચ વિષ્ણુ પદવાસ, પચારક મરી તરીરખી લાવી. ૭૪ દહા. પદ્મિવુ પયા ચારે કરે, તેહનું કરીઈ માન, પહિલે પચે કલ કરે, ખજે બિમણું જાણુ. ત્રીજે લ માટે રડુ, ચાથે નિષ્ફલ તેહ; ગામાંતર ત્રીજે શુકન, તુદ્ધિ ન ચાલે તેહ. શુકન કેશ મેહિ મલ કરે, ગામાંતર તે જાણુ; કાસ ઉપરી હરૂ ને લવે, તે સવિ નિષ્ફળ જાણું. રૂડું ભુંડ ચાલતાં, કશુ શુકન નવિ હૈાય; પથિ તે કવું સહી, મૃત્યુ દેખડે સેાય. શુકન શુકન ને દેઈ કરી, દીપ્તીદિશિ તે જાય; પથિને કહેવું નહી, તુઝને કાંઇ નવિ થાય. ઘર વાસાને મૃત્યુ કહે, અગ્નિ ભય તે જાણુ; સમ કાલે સાથે લવે, એક જાતીય વખાણુ. ડાબા જિમણા ખેલતાં, તારણી-યાત્રા તેડુ; ગામિ જાતાં આવતાં, સિદ્ધિ કરે સવિ તે; મધ્ય શુકને મધ્યફલ, ઘર ભીતિ ગઢ વાવી; એ અંતર ખેલે સહી, અરધ વૃષ્ટિ લ લાવી. શુકન ન દિશે લ નહી, ભુખ્યુ રાત્રી હાય; સંગમ કરતા ખીહતા, માલા માંહિ જાય. પ ge ७७ ७८ Ge ८० ૮૧ ૮૨ ૩ Page #527 -------------------------------------------------------------------------- ________________ પંડિત જયવિજય વિરચિત [આનદ કાવ્ય. સમ પર્વતને અંતરે, બાલક બેલે જે; તે નિષ્ફળ સવિ જાણવું, પ્રગટ કહુ હવે તેહ. ૮૪ શબદ ઘણેરે જે લવે, નર ભય વેગુ જાણ; આપ ઇચ્છાએ બેલતો, દેખીતુ સર્વ વખાણ. ૮૫ પાઇ. રૂડે ભુડે જે પાડુ, હું ત્યાગી ફેક તેહવે; છવાગતે વસતિ દિસે, રૂડું ભુંડુ કહિવું તિસે. ૮૬ ચેડા ચેડિ જે વર કરે, દૂર ટુકડુ મુખ ઉચ્ચરે; શુભ અશુભ અનુકમિ જાણવું, હિલ પછઈ ફળ આંણવું. ૮૭ ઈમ લેતાં કુલ પાસે સહી, એહ વાત ગ્રંથાંતર કહી; ગામમાંહિ વન સંબંધિ જેહ, ઘણું ભય ઉપજાવે તેવું; ૮૮ ગામમાંહીલા વન માંહિ લવે, અનરથ કારણ કરવું સવે; રાતિ ચારી દિશે પૂલ નહિ, દિશ ચારી નિશ નિષ્ફલ કહી. ૮૯ આપાપણી વેલા સુખ કરે, જીવ માત્ર જે મુખ ઉચ્ચરે; શુકન જેને કરીસે જેહ, નિશ્ચય સુખિયા થાસે તેહ. ૯૦ અઢાર દિશિના કહુ હવે ભેદ, ડાબા જિમણા તિહાં નહી વેદ; જે દિશિ બેલે તેહ વિચાર, તે સાંભલજે શુભાશુભ સાર. ૯૧ અથિર કાજ તે થિર હોયે સહી, થિર કાજની સિદ્ધિ નવિ કહી; સુપ્રભાત તે કાજ વિણસ, દીપ્ત હોય તે પૂરે આશ. ૯૨ પૂરવ મૂલ લઘુ મૂલ ફલ એક, શુભ કામ વિણભાડે છેક; વિષ્ણુસાડે સઘલા ફલ કાજ, વઢાવઢી જય પામે રાજ. ૯૩ રાજાદિક લાભ દરે ઘણું, અગ્નિ કુણનું મહિમા સુણું; તોરણીય ફલ દક્ષણ જાણુ બીજુ (નામ તે) ચીર વખાણ ૯૪ શાંત કામ તે થાયે વાત, સઘલી વેલા દીપ્ત ઉત્પાત; ભય સંગ્રામ વાદ મધ્યાન, દીપ્ત કામ વલા પરધાન. લ્ય W\0/W.jainelibrary.org Page #528 -------------------------------------------------------------------------- ________________ મહાદધ ૦ ૭ શુકન શાસ્ત્ર પાઈ અઢાર દિશિને યંત્ર. ૮ પંચરાધે ૧૦ પંચરાતિ Taller=pel પશ્ચિમ દિશા ૧૧ વાયુ ખુણો ખરક ૧૨ પંચારક રિતડિ લંબકે. Rlblth પ દક્ષિણ નિવાસ ઉર્વાદશિ ૧૮ અદિશિ ૧૭ ઉત્તર ધ્રુવ ૧૩ ચીતારા ૧૪ ભરિહડિ તેરણો અગ્નિકુણ ૩ પૂર્વ=મૂલ ઇશાન ૧૫ અઘોર ૧૬ માહરૂ= લઘુમલ ૨ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પંડિત વિજય વિરચિત [આનંદ કાયા દક્ષણ બીજું નામ નિવાસ, દિવસ ઘણેરે પુરે આસ; લંબક શરણ શાંતિનું કામ, દીપ્ત પામે વંછિત ઠામ. ૯૬ નૈરૂત બીજું નામ પ્રમાણ, અથિર કામ તે સિઝે જાણ; જેહ કામને હઈ સંદેહ, મેહકાજે વરસે મેહ. ૯૭ પંચરાધિ તે ઘેડે લાહ, દીપ્ત કાજે તે ધરે ઉછાહ પશ્ચિમ શાંતિ ક્યો દિલ સડી, સંધ્યા વેલા શુભ દિન નહીં. ૯૮ પશ્ચિમ દિશિ વિલંબે કાજ, સર્વ સિદ્ધિ તે પામે આજ; વરસાત સવિ વરસે ઘણે, એ મહિમા પશ્ચિમ દિશા તણે. ૯૯ પુરવ પશ્ચિમ પ્રહર ઘુરિ દેય, સેલ ઘડી ટાલી જે સેય; તીવાર પછી જે બેલે જાણ, તેવુ શુભ કરવું પરમાણ. ૧૦૦ પંચત મરણ મણુ કલેશજ કરે, દીપ્ત હુઈ તો ચિંતા કરે; વાવકુણિ વાયપલ કરે, સીઝે તે વલી ચિંતા કરે. ૧૦૧ દુઃખ હોય તો આરતિ જાય, ગઈ વસ્તુ લાભે સુખ થાય; પંચારક ભય ભાંજે વાત, શુભ કાર્ય તે દે ઉપઘાત. ૧૦૨ જે વિચારે પડ હોય કામ, તે સીઝે વલી પામે ઠામ; સીધ્ર કામ એ થાતું જેહ, તેહની આશા ન આણે તેહ. ૧૦૩ ઉત્તર આપે નિશ્ચલ ઠામ, અશુભ હેય તો દે શુભ કામ; દીપ્ત હેય તો ઘાત સહી કરે, શાંત થકી તે સીઝે સરે. ૧૦૪ કુવા (દસ) કામ વિણસાડે નહીં, નવું ફલ ન પામે સહીં; ભરહડિ માંહિ સુકન બેલાઇ, ઠાલું ભરે ભરિયે ઠલવાય. ૧૦૫ હવે ઈશાન કહુ સવિ વાત, શુભ કામ ન હોય ઉપઘાત; વાહણ ચરૂતા ફલ ઘણું, સેવા માન લડે નૃપતણું. ૧૦૬ ગઈ વસ્તુ તે લાભે સહી, એ ઈશાન વિદિશિ ફલ કહીં; માહરૂ ને) કહીઈ અઘોર, શુભ કાજિ તેહનું બહુ જોર. ૧૦૭ ઉંચા શકુન બેલિવલી જેહ, સુખઅસુખ અસુખ સુખ તેહ; નિચા સુકન તે ઠામ વિણાસ, ઠામ નહિ તે પૂરઈ આસ. ૧૦૮ Page #530 -------------------------------------------------------------------------- ________________ મહેાધિ મો॰ ૭] શુકન શાસ્ત્ર ચાપાઇ. ઉંચી નિચી જે દિસિ સંગ્રહે, વલી ભાવતે દસનું કહિ; દક્ષિણુ વામ તણું નહિ કામ, એ અઢાર દિસિ જોયે ઠામ. ૧૦૯ શાંતિ િિસ માંહિ એટ્લે જેહ, સાહમ શાંતિ જાઇ વલી તેહ; કેવલ લ શાંતિનુ કહિઉં, દીસ સાહમું તે ખોલી રહે. ૧૧૦ શાંતિ થકી દ્વીપ્ત દિશિ ગયે, તે માટે અરધ ફલ લધું; દીપ્તિ દિશિ શુકનજે લવિ”, મોલ સાહમ તેમાંહિ વઇ. ૧૧૧ પૂરણુ ફૂલ ક્રીતિનું કહી, વિપરીતે વિપરીતજ સહી; ઇમ હૃય વિચારી વાત, સકુન સિવ જોયે વિખ્યાત. ૧૧૨ ધ્રુપ્તે મૌલિ શાંતિ જાઈ, શાંતિ સાહસુ સ્વર તે થાય; આ પૂલ વિદ્રાંસે કહિએ, ગુરૂમુખ એડવા મઈ ફૂલ લિ§. ૧૧૩ દેવવિજય સિસ કઠુિં સહુપ્રુષ્ણ, સુકન કહુ વલી દુર્ગાતણુ; સુકન પોઢાડુ ભાવઇ કરી, પછિ વિચારૂં ભાષા કરી. ૧૧૪ સુકન જોવાનું ક્ષેત્ર” સુણિ, નગર માહિર થકી તે જાણિૐ; રાજાનિ છપે ક્રમતે અણુિ એલિ સુકન જેવા નિરવાણિ. ૧૧૫ ઉંચ વર્ણન ત્રઅે ક્રમ, ક્ષેત્રઈ જોવા આવા ધરમ; શેષ લોકનિશત વલી એક, જોવા જાવુ એટલે છેક. ૧૧૬ ચાવા કીઅે રાજા દેવ, ભુઈ ચાખી કીજૈ ખિગુ મેત્રિ; ૬ સાધીને સિ સાધી, પછિ સહી નાળુ ખેડુનુ કાઢીઈ. ૧૧૭ ચઉકીથી ગજ ખાડ દિસિ ખરૂ, દિસિ સહી નાગુ ઇનુ` કરૂ; જેડ વાતના શુભ શુકન ભાખિઈ, કાગળ લિખિ કહ્નઇરાખીઇ. ૧૧૮ દસ દિગ્--પાલ ચિત્ત ધારીઈ, અપશબ્દ ભાષા વારીઈ; ચેગિનિ કાલ પું કરૂ થાપ, દુર્ગા નામ જપે એ જાપ. ૧૧૯ શ્યામા કૃષ્ણા શકુના સાર, સિત પક્ષા પાદકી કુમારી પથ જનિન કહે, તથામા બ્રહ્મ સુતા શુકન દેવતા દુર્ગા દેવ, ચિટકા ધનુધરી વી પ્રત્યક્ષદેવિ ભગવતિ પાંડવી, વારાહી ઋદ્ધિ આપ” ઉદાર; ૧૧ લહે. ૧૨૦ ભેલિ નવી. ૧૨૧ Page #531 -------------------------------------------------------------------------- ________________ પતિ જયવિજય વિરચિત [આનંદ પ્રાવ્ય. અષ્ટાક્ષસમભિધાનિ કરી, સિદ્ધિ દાયક દુર્ગો હુઇ ખરી; એકરોડી કરૂ વિનતિ, શુકન સિદ્ધિ આપ ભગવતી. ૧૨૨ દુર્ગા મૂતિ કોજે યંત્ર, ચાકી ગનિમાંડી ભણુ મત્ર; મૂતિ યંત્ર વિષ્ણુસ્યું કીઇ, નામ લેઇ . ધરતી પુ ́. ૧૨૩ ક્રિસ પૂએ વધાવઉ ખરી, ચેાખા`ગી નિજ કર કરી; સધ્યા સમય અનેિ પરભાતિ, એબિહુ ટકી શુકન વિખ્યાત. ૧૨૪ અથવા ચારિ ટંક વલી કહ્યા, વિસ્તાર છટકજ લહ્યા; શુકન જોવાની એ વિધ કહી, વિચારણા કહું હતિ સડી. ૧૨૫ દુર્ગા શુકુન વલા ભેદે પાંચ, દરશણુ ચેષ્ટા સ્વરને સંચ; ગતિ લક્ષણ મુહુડઈં જે ગ્રંથું, વિચારણા જી તે લઘુ, ૧૨૬ દરસણથી ચેષ્ટા ખલ ઘણુä, ચેષ્ઠાથી સ્વર સખો ભણું; સ્વરથી ગતિ સખલ માનજ્યા, ગતિ અધિક ભક્ષણ આણુયેા. ૧૨૭ એ પાંચે સમુદાઈ કરી, પુરણ લઈ દુર્ગા ખરી; ગાંમ ચાલતા દુર્ગા સિઇ, વિવા શબ્દ ઘણા નવી કઈં. ૧૨૮ એઇડી સમે થાનિક રહી, શુભ ચેષ્ટા દુર્ગા કરિ સહી; ડાબા ગમા દીઠી તે ભલી, કાય` સિદ્ધિ કરિ એકલી. ૧૨૯ ડાબી હુતિ જિમણી જાઈ, તે તારા દેવી કડિવાઇ; જીમણી પાંખ ઉંચર ર્કાર, ચાંચઈં ભક્ષ લેઇ સ`ચર. ૧૩૦ શુભ શબ્દ તારા વૃક્ષ ડાલિ. ખઇસે તે ચિંતામણી ભાલિ; પુષ્ઠ બાલિયા આઝિલ દેવ, તારા દરસણુ તિ ખેતિ. ૧૩૧ એહવી દુર્ગા જી પેખિઇ, સર્વ સિદ્ધિ કરતી લેખિઇ; ડાબી ગમા ત્રિ તે રહી, જે જે અવસ્થા કરિ તે સહા. ૧૩૨ સુખ દુઃખ આપણુનિ કહિ, જિમઈ પાસ વયરી નઇ લિં; ડાખી ગમા ઉચી આકાશિ, ઉડી પડિ પૃથ્વીનઈં પાસિ. ૧૭૩ પથિક મરણુ સહી જાણā, દક્ષિણ પાસે વયરી માના; પ્રિય સંગમને મેાટિમ પણ, હુ હુઈઈ લક્ષણ હુઇ ઘણું. ૧૩૪ ૧૧ Page #532 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મો. | શુકન શાસ પાઈ. એ રેષ્ઠ સઘલી જાણવી, વામ પાસંઈ પથિકે આવી, જિમણુઈ પાસ ને ઈમ કરિ, વયનિઈ તે કહીવુંસિરઈ. ૧૩૫ બીજે રોગ પીડા અનુમવિ, નકુલ સિંચાઈ જે ત્રાસવી; અવસ્થા એડવીઈ હેઈ, બીલ માંહિ પઈસઇ વલસઈ. ૧૩૬ ઇંધણ લીહાલા વિષ્ટા પહાણ, રાખ અસ્થિ કાંટા સબ જાણિ, બઈશે એવું સ્થાનક વલી, દીપ્ત દિશિમાં જઈ ભલી; ૧૩૭ કુચેષ્ટા એ દેવિ તણું, ફલ ગ્રંથ માંહિ જે ભણી; અશુભ લહીનઈ એ પરહરે, શુકનભાવ આવિ જિમ ખરે. ૧૩૮ ગેલી ધનુષ નખી જિમ જાઈ, આકાશે ઉડી તારા થાઈ; પથિકનિ વયરિસ્ય વાદ, ઘણિ પિયાણું નહિં સવાદ. ૧૩૯ જિમણિ હુતિ ડાબો જાઈ, સા દેવી કરવત કહિવાઈ; વધ બંધને મરણ સહી કરિ, નિખર માંહિ તે બેલી સિરઈ. ૧૪૦ મુખ સામી દેવી આવતી, પંઠિ શબ્દ કરિ ભાવતી; નવી દીસઈ દરસણ જેહનું ગામતરૂં વારિ તેહનું. ૧૪૧ દેવી બેલી નિચી જાઈ, નિચલું ફલ તેહનું કહિવાઈ; વરસ દિવસે ઘણેરઈ કાલ, તેહનું ફલ નેહિ તતકાલ. ૧૪૨ મધ્ય ભાગે મધ્ય ફલ લહિ, મસ્તક સમી શિધ્રફલ કહિં; ઘુસર માનિ દેવી લવિં, સદ્ય ફલ તેનું અનુભવઈ. ૧૪૩ બઇ ધુસરે સુકન હુઇ સાર, ફલ હુઈ પણ કેતું કાલ; હિં ઘુસરે મનિજે હેઈ, ઘણિ કાલિં અલ્પફલ સેઇ. ૧૪૪ પહિલું નીચી ચલિદેવી, પથુિં ઉંચી જાઈ ખીણ મેવિ, દિવસઘણે ફલડું જાણું, ઈણિ વચનઈ સંદેહમમ આણિ. ૧૪૫ ઉચી ઉડિ નીચી જાઈ, ઉતાવલું ઘણું પૂલ થાઇ; વામ બોલીનઈ તારા ગઈ, અધિક ફલ તેહતું હુઈ સહી. ૧૪૬. શીધ્ર તારા શીઘ ફલ કહે, વિલંબ તારા મધ્યમ ફલ લહિક મડઈ મઉડઇ જાઈ તાર, દિનલ દીઇ વવહાર. ૧૭ Page #533 -------------------------------------------------------------------------- ________________ પતિ જયવિજય વિરચિત આનંદ કાવ્ય. વલી તારા નવ ભેદે કડી, તેહનાં નામ જાણું એ સહી, આપા ગુલિકા કાંડા જાણિ, અલતા દૂરાવલી વખાણિ ૧૪૮ કપાટિકાવ જાણુ, ઉધાં અધા ડિઈ આણુ હવે વિવરણના કહું નવ તણી, શુકન શાસ્ત્ર માંડો જેહ ભણી. ૧૪૯ જે દેવી તારા વલ' હુઈ, રાફ કેટરમાં પડિસિં જઈ તે અધા તારા જાણવા, અર્ધ ફળ આપે તે હવી. ૧૫૦ ગોલિની પરિ ભુઈ લેટતી, પરે પર જાઈ તે મેડતી, બીજી ગુલિકા તારા એહ, અશુભ ફળ આપઈ વલી તેહ. ૧૫૧ બાણું તણિ પરિ જે દેવી, આગલિ થકી જાઈ ખીણ મેરિ, કાંડા તારા ત્રીજી જા,િ મધ્યમ ક્લ આઈ નિરવાણું. ૧૫ર દેડકની પરિ ચાલતી, ઝાંપ દેઈ થાઈ સાંસતી. અલિતા તારા ચઉથી જોઈ, અલ્પ ફલ દેખાડુિં સેઈ. ૧૫૩ જે દુગ સહસા એકલી, તારા હુઈ જઈ વેગલી; તે દર તાસ પંચમી, ભય ઉપજાવિ નવિ તે સમી. ૧૫૪ કપાટિ રીતિ જે નીકલિ, અર્ધપથથી પછિ વલી, કપાટિકા છઠ્ઠીએ તાર, ભયકારીને કરિ જયકાર. ૧૫૫ ગતિ કરતી આકશિ જાઈ, ચાલિંમુત્ર ધાર જિમ ગાઈ, વાંકી વિસમિ ગતિ ચાલતી, વક્રી વકજ ફલ આપતી. ૧૫૬ ‘ઉંચી ઊડી જાઇ તાર, ઉધોતાર કહેવી સાર; યુદ્ધ વઢાવઢિ સહી તે કરિ, વિસમિ દ્વારા કહેવી સિરિ. ૧૫૭ અરધ મારગ રહીનિ દેવી, ઉંચી હેડી જાઇ ખણ મેવ, અધા તારા નવમ રે કહી, બીજી રજવી તારા સહી. ૧૫૮ પ્રથમ તારાકરિ ભ ાસ, બીજી તારા લાભ નિવાસ; ત્રીજી તારા પૂરણ ફવિ કરિ, એ તારા ફલ જાણો સરાઈ. ૧૫૯ ગાં સાહસું પુઠે કોઈ, તારા ઉતરિ ખિણ માંહિ સોઈ પાછલિ કાજ તેહનું નવિ સરઈ, મુખ સાડુમી જે વલી ઉતરિ. ૧૬૦ Page #534 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મગ ૭] શુકન શાસ્ત્ર ચોપાઈ આગલિ કાજ નથી તે તણ3, પાછલિ તાર ઉતરિતે ભણું; : આગલિ ઉતરિ તેનું સુગ, અર્થે લાભ હુઈ અતિ ઘણે. ૧૬૧ વામ ભાગિ પ્રયાણ (જ) સમઈ, ભક્ષણ લેતી જિમ નિગમઈ; . લાભ સહિત રેગ અપડરિ,જિમર્ણિ પાસિ હાણિ તે કરિ. ૧૬૨ જિમણે પાસએ પાંખવલી બે, વિજય કરિ ઉપાડિ તે, પંછ ઉપાડી લખમિવરિ, હર્ષ ઘણું જે નિત્યજ કરિ. ૧૬૩ મિથુન કરિ વૃક્ષ વલી ચડિ, ભક્ષણ લેઈશાંતિ દિશિ અડિ; નિરમલ નીર નહિ નઈ પોઇ, તે સુખ સંપતિ આણિ દીઈ. ૧૬૪ જિમણે પાસે સમરિ અંગ, ચાંચઈ પાંખ જિમણિ કરેચંગ; વ્યાપારિ સર્વ સિદ્ધિ લઈ, હવઇ દેવીની ચેષ્ટા કહિ ૧૬પ રીસઈ કઠિણ બેલે વલા બેલ, વાંકુ ચુંક જઈ નિટેલ; ઉઘઈ ઉઘ કઈ નાસી જાઇ, ત્રેસે કેપે બગાઈ ખાઈ. ૧૬૬ અંગ ઢીલાનિ આલસ કરિ, ધુણઈ કાલમુહિ થઈ ફિરઈ; લઘુ વડીનિતિ કરિ વલી વમઈ, ત્રાડે પુંછ ચેષ્ટાઈલમાં. ૧૬૭ મોહ પડઈ બહઈ કરિ ધ્યાન, પાડે કષ્ટ લઈ શમસાન; કાદવ લિ ખરડઈ અંગ, શુભ અશુભ અશુભઈ ફલ ચંગ. ૧૬૮ પતિ સાથ દેવી દીસતી, પૂરણ ફલ નિશ્ચય આપતી; એકઈકરિ અરધ ફલ લહિં, એકઈ ન દીસિઈ તો ભય કહઈ. ૧૬૯ દેવી શુકન જોતાં મનરૂલી, બીજી દુગો આવાઇ વેલી; મિત્ર પ્રાપ્તિ તેહથી જાણવી, બાહુલઉં સ્ત્રી લાભાઈ ચવી. ૧૭૦ દેવી પુંઠઈ પતિ લાગતે, ગતિ ચેષ્ટા કરિ ભાવતે; પૂરણ ફલ આપઇ તે સહી, પતિ પુંઠઈ જે. દેવી રહી. ૧૭૧ હીન લ તેહથી જાણક્ય, પુત્ર પ્રજિ સુકન માનજ્ય; બાઉલિઉ નરનામઈ વૃક્ષ, દીઠ3 સુત આપિ પરતક્ષ. ૧૭૨ નારી નામ વૃક્ષે ફરી, બેડી દુગો દિ દીકરી; સુકન જેચંતા પછી જેહ, આપણું પિંડ સરીખું, તેહ. ૧૭૩ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પંડિત વિજય વિરચિત [આનંદ કાવ્ય “ વચેગિ પખિનિ કાઈ, ગાલી ઘાય નાખઈ વલી સાઈ; થુન વતિ નિસ્તે જાવિક, શુભાશુભ હી આણું વઉ. ૧૭૪ દુર્ગા સ્વરની કહે. વલી વાત, એલિ પચભૂત વિખ્યાત, પૃથ્વી અનેિ તે વાય, આકાશ એ પાંચે કહિવાય. ૧૭૫ ચીલી શૈલી શબ્દ બિ સાર, પૃથિવી તત્વના એહુ ઉદાર, ચિક ચિકું અષ જાણવા, કિંતુ સ્ખલિત તેજસ આણિવા. ૧૭૬ ચિચી ચુલુકા વાયુ જાણુને, ચીરી ચિકૢ નભ આણુજો; દસ ખેલએ અનુક્રમ જાણુ, એલખવાનુ કહુ સંહ નાણુ. ૧૭૭ દુર્ગા ભક્ષણુ લાભઇ કરી, સ્લીયાયિત હર્ષોં બહુ ધરી; પૃથિવી તત્વ શબ્દ તે કરિ, અપ તત્વ સુણો સહુ સિરŪ. ૧૭૮ પાણી અથિ મિત્ર સલામ, વૃષ્ટિ સમઈ આપ સ્વર થાપ સુરત અથિ તેજસ સ્વર સહી, દુઃખ વિરહીં મારૂત તે કહી, ૧૭૯સપ નાલે કરો. મીહતી, અથવા ગી તે પીડતી, અવર તત્ત્વે સ્વર કરે સોય, શુભાશુભ એડનુ હુવે જોય. ૧૮૦ વાયુ તત્વઈ દુર્ગા બેલની, ભય ઘણુ મનિ સભાવતી; આકાશ તત્વઇ જો એલાઇ, રૂધિર સ્રાવ તે પુડવો થાઇ. ૧૮૧ પહિલ પૃથવી શબ્દજ કરિ, અપ તેજસ પછી ઉચ્ચર'; કલ્પદ્રુમે અધિકુ લ હેઇ, અક્ષય લ સુખ આપઇ વલી સાઇ.૧૮૨ પાંચે ભૂત અનુમિ એવલી, દુર્ગા શબ્દ કરિ એકલી મનાથ થકી અધિક ફલ લઢુિં, ભૂત શબ્દ એ વિવરી કહઇ. ૧૮૩ દેવી ડા પગે જે અંગ, અથવા ચાંચ રિજે ભંગ; સુભટ તાણુ સિરિ લાઈ ધાય, પશ્ચિક પ્રયાણુ, જય કડિવાય. ૧૮૪ વૃષ્ટિ નિમિત પ્રચ્છાને કામ, અપ સ્વર દેવી કરે તામ; અથવા નીર‘કરે સ્નાન, સુરત કરે વસે. વલી ઘાંન. ૧૮૫ નીલિં તૃણુ એઇસેં મલપતી, ઉંચઅે માતુ કર માલતી; સુત્ર શ્રવÛવષ્ણુ દિસિ જાઈ, એઇસે પિંક તાર વલી થાઇ. ૧૮૬ W » Page #536 -------------------------------------------------------------------------- ________________ મહાધિ માં છ] શુકન શાસ્ત્ર ચેાપાઇ. ૧૭ ગત્ ડાખી ક પાવિંગ, ખીલ ખઇસ્છ રજના કિસ્ સંગ; દુર્ગા અહવી ચેષ્ટા કરિ, મેધ વૃષ્ટિના હુઇ તિહાં ભરઈ. ૧૮૭ સંઘુ મહંતુ સુકન જોયતાં, દેવી તાર હુઇ દેખતાં; શુભ ચેષ્ટા કરતી દેખીઈ, સહણુ હસ્ય એડવુ ભાખીઇ. ૧૮૮ વામ ભાગ ચાલિ ચમકતી, વિરૂઈ ચેષ્ટા કર` હાલતી; મહુનું ધાન સહિત કરિ, સધિ કાજે સુકન ઊચિર ; ૧૮૯ દુર્ગા જમિન પતિને મલઈ, જો લહુસ્સે ચિતા સવિ ટલે, નરનારી ખઇડાં હુઇ એય, ઊડી એક જાઈ વલી તૈય. ૧૯૦ ધ્રુવઈ મેલન થાઈ કિમે, ભક્ષણ લેઇ માંહેામાંહિ જિમ, મિથુન કરિ ખઇસે એક ડાલિ, તાર જાઈ ખિણાવત ભલિ. ૧૯૧ એડવી ચેષ્ટા કરતી ફિઇ, સધિ કાજ સસય તે કરિ દેવી સ્વર કરી ઉતાવલી, જાઇ યથિક સીઘ્ર લ કરી. ૧૯૨ ઉત્તમ ડામથી ઉંચી જાઈ, તે ઉત્તમથી કુલ કડિવાઈ; નીચાં ઠામથી નીચી ગઈ, તેા નીચાથી લાભજ સહી. ૧૯૩ પ્રવેશ દ્વીપ્ત દિશિ જોઇ, વામ ભાગે જો દુર્ગા હાઈ; સ્ત્રી પક્ષ ઇડુાંનિ તે કહી, જિમણે પાસે જો દીપ્તજ ગ્રહી. ૧૯૪ પુરૂષ પક્ષ કર તે હાંન, પ્રવેસ દુર્ગો જિમણી માનિ ગામ ચાલતાં ડામી દેવિ દીપ્ત દિશિ બેલે ખિણુ સેવ. ૧૯૫ અથવા પતિ પાણી ઠામિ, ડાખી ઉદ્વેગ કેરવા કામિ; વાડીપ્રાસાદ વૃક્ષમાં લવી, પૂરણ ઠામે શુભ જાણવી. ૧૯૬ ભૂઇ અઇડી દેવી ખેલતી, અલપ લાભ તે સહી આલતી; શિવ કુવા સરોવરન કાંમ, શુભ ખેલી દુર્ગા ભુઇ ડામ. ૧૯૭ મલકરતી જાણવી અશુભ, ખીહતાને કહિવી વલી શુભ; સંધ્યાવેલા પુર દિસ, દેવી શખ્ત કરિ મન સિ. ૧૯૮ રાજા માન કરતી તે કહી, શાંત ક્રિશિ` પ્રાધક સહી; રવિ ઉન્નય અસ્તમણુ કાલિ, દક્ષિણ દિશિ ખેલતી ભાલિ, ૧૯૯ ગાંમ આપણિ લાભજ હાઇ. કુસલ નીરોગ કરિ વલી સાઈ; પશ્ચિમ ૧સિઇ ખેલી રહી, રૂધિરડાંનિકકર તે સહી. ૨૦૦ (૧) દિ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પતિ જયવિજય વિરચિત [આનંદ કાવ્ય. ઉત્તર બેલી સદા સુભ, ઊચલતાનિ આપે છે; ગામ ગયા કુમાહિં લવઈ, વેગે પથીકઘર અનુભવિ. ર૦૧ દુગો સૂઈ કુમાંહિ વલી, ઉઈ દુ સાહમી કલકલી; કટક ગઢ રહા સહુ કરૂ, પ્રવેશ જય પામે ખરૂ. ૨૦૨ મૂલે સુઈ મૂલે ઉડઈ યદા, કટક પ્રવેશ ન કીજઇ તદા; ગામતરૂં ગઢ રહા વારિ, પ્રસિં સુખ પામેં સાર. ૨૦૩ ભુવણ સુતી દુઈ સ્વર ક, કટક કરે કામ સહુનિ સિરઈ; ઈશાનિ સિદ્ધિ નવિ કહી, સુતી ઉડી જુદી સહી. ૨૦૪ રાજ મસ્તક ઉપરિ વલી, દુગો બેલિ બઈઠી રલી; નગર દેશ રિદ્ધિ પામતું ઘણું, અપર નિ નિખર ભણી. ૨૦૫ બ્રહ્મસ્થાનકિ સધ્યા નિસમેં, દેવી શબ્દ કરિ જે ગમે; વઢાવઢિ કલહ સહી કરિ. વધું બંધન રાજા ધનહરિ. ૨૦૬ ઘરમાંહિ દુગો જે લવિં, ભય ઉદ્વેગ માંહિ તે ઠવિં; દુસિચ્ચા ઉપરિ બેલ, તે સ્ત્રી પીડા લહી નિટોલ. ૨૦૭ પાલણે ઉપરિ બાલક કષ્ટ, ઘર ઊંબરે કરિ વલી નષ્ટ; મેલેં ભક્ષણ કરી સે ભતી, ઘર પ્રવેસિ સિદ્ધિ આપતી. ૨૦૮ પંડિત દેવવિજય કેરે સીસ, બેલિ ભાણજય નામેં સીસ દગો શકુન ઉદધિ નહીં પાર, સંખેપે કીધે ઉદ્વાર. ૨૦૯ _ રૂતિ કુરાન સમાપ્ત છે ઈતિ પ્રથમેધ્યાયઃ યથ તીતાન. || સરસતિ સામિણિ પાએ લાગીઈ, તીતર શુકન બુદ્ધિ માગીઈ; ગામ ચાલતાં ડાવઉ લહેઈ, વાટ કુસલ સદા સહ કહુઇ. ૨૧૦ દખણ બેચે લાભજ દીઠ, કન્યા કાજે વર જેઈઈ; જિમણે વણાયગ વર પામીઈ, સુખ ભેગવિ જે મન કામી. ૨૧૧ પ્રયાણે પહિલ હુઈ વાસ, જિમણું બોલી હુઈ વામ; મન ચિંતવ્યા મેનેરથી ફલિં. દુઃખ દેહગ ફરિ સવિ ટલિં; ૨૧૨ Page #538 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મેં શુકન શાસ્ત્ર ચોપાઈ સૂર્ય ઉધ્ય દીપ્ત દિસિ મલાઈ, બેલૂિ ઉદ્વેગ માંહિ ભલૂઈ રાતિ તીતર બોલ્યા સિરે, સંઘલી દિસિ શુ તે કરિ. ૨૧૩ પછિમ દિસિ અસ્તમનકાલિ, શબઈ તસ્કરને ભય ભાલિં; ધાટી ભય હુઈ જિહાં ઘણે, કણિ ઈશાન આદિ દેઈ ગાશુ ૨૧૪ શ પાંડુઓ સહી માનજે, સઘલી કિસિ વલી માનજો; તીતર થાનક વાસો જિહાં, બઈડે શબ્દ કરિ વલી તિહા. ૨૧૫ સઘલે કામે તે છાંડ, ચેરી જાતાં વામ આર્ણિવવું, મણુિં પંડિ આવે વાહાર, પ્રવેશે દક્ષિણ હુઈ સાર. ૨૧૬ રેગી કાજે શાંતિ દિશિ જોઈ, ગણેશ ડાબે બોલિંસાઈ રાગ નાશ રેગીને કરિ, જિમણું દીપ્ત વિશે ઉચ્ચરિ. ૨૧૭ - રેગ ઘણે રેગીનિ થાઈ, ઠાલા છેલ્લા દેઉલ માંહિં; તીતર બલિ રેગી મૃત્યુ, ગણેશ સુકન એ માનિં સત્ય. ૨૧૮ | કૃતિ તીતરાપાનામારીરાકુન સમાપ્ત છે છે અથ શુ? શુંg || રાજા શુકનની બેલું વાત, ગમિં ચાલતાં વામ વિખ્યાત; ગામતરૂં વારિ એકલ, જીમણો રાજા નહી તિહાં ભલો. ૧૯ પ્રવેશ પ્રિયાણુ દ્રષ્ટિ દી, અશુભ મરણ ઉપાઈ કટ; લૂઈ બઈઠે સૈધ્યાનિ કાલિ, પ્રવેશિ સ્વરે કરતે ભાલિ. ર૨૦ રેગ ઘણું તેહનિ શિર કરિ, ચિંતાતુરની ચિંતા હરિ; ઘર ઊપર અથવા ઘર બાર, ધણ નામ ધિંવાર વિચાર. ૨૨૧ સાદ દીયત ઉડિ સેવ, નિચે ગૃહપતિ મૃત્યુજ હેઈ, ગામ ચાલતાં દેવ સંબંધિ, હાથી વૃષભ અશ્વનિ કંધિ. રરર બો વહાણ નાસજ કરિ, દિવસે રાજા નિફલ સર; જીમણે બેલી ડાબે થાય, મરણ કષ્ટ તેનું કહેવાય. ૨૨૩ આગલિ કાર્ય સરિ તેહનું, શુભ શુભ જાણું તેહનું ઘણા ઘુક ઘરિઘરિ બેલતાં, પૃથવીપતિ ઉપાવઈ ખતા. ૨૪ રાજા શુકન ઈણી પરિ જાણ, Page #539 -------------------------------------------------------------------------- ________________ २० - - - -- -- - - - - - - - - - પંડિત જયવિજય વિરચિત [આનંદ કાય. કાગડાના સ્વરનું ફલ. ૧ ઈશાણકુણુ લ ૨ પૂર્વદિશા ફલ ૩ અગ્નિકુણ ફલ ૧ એપ્રચાર (રય) ૧ દ્રવ્ય લાભ ૧ ચોર સંચાર કહે ૨ આયુક્ષય કરે ! ૨ જલ વૃષ્ટિ ૨ સ્ત્રી લાભ કહે ૩ સંતોષ કહે ! ૩ ભય કહે | ૩ લહ કહે ૪ સુખ સંતોષ કહે | ૪ ચાર ભય કહે ! ૪ દૂર વારતા સંભલાવે -- -- - - - * * - ન - ક || ૮ ઉત્તર દિશિ ફલ ૨ ભયની વાત કહે ૧ ભય કહે * લાભ સુખ સંતોષ ૩ ઇષ્ટ સમાગમ મસ્તક ઉપર બેલે તેનું ફલ ૧ માન પામે ૨ તબેલ લાભ | ૩ સંતોષ કહે - ૪ લાભ કહે ૪ દૂર વાર્તા સંભલાવે ૩ સ્વજન મલે ૨ ત્રી લાભ ૧ દ્રવ્ય લાભ ૪ દક્ષિણ દિશિ ફલ - - - - ble, Ple A\ " શરૂ દ ' હe lice કે 19 - રકે Met ķjllen helt a elke inaire e શિક ble. He : ઢe leષ્ટ છું ! કેટale | કે લિક, * | 28 prej dia a 2 Dર jk * P ]IAe h.ર ટ! " || શ | 0 | * * 276 1813Here Jh s balt નેટ-આ યંત્રમાં દરેક દિશમાં દરેક જુદા જુદા પહોરે કાગડાના સ્વરનાં જુદાં જુદાં ચાર ફળે બતાવેલાં છે તે ફળે તે તે દિશામાં અને તે તે પહોરમાં તે તે ફળદાયક સમજવાં. જેમકે પૂર્વ દિશા કાગડો દિ વસના પહેલા પહેરમાં બેલે તે મુસાફરી કરવા જનારને પૈસાની પ્રાપ્તિ થાય એ પ્રમાણે સઘળું સમજવું. * / Page #540 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મૈ॰ છ] શુકન શાસ્ત્ર ચાપાઇ ।।ત્રય શિવા રાષ્ટ્રન || શિવા તણા વલી હુઇ ઈંતે આણુઝ્યો; ગામિ ચાલતાં ડાબી શિવા, એલિ તે સુખ આપે રવા. ૨૨૫ જીમણી ફાઉ” નિખર હુઈ સહી, ચાર અનેિ રાજન કહી, દેવયાત્રઈ તે ચાલતાં, જીમણી દીપ્ત દિશિ શુભ મતા. ૨૨૬ રાજદ્વાર ાતાં વલી કહી, વામ પાસે' દ્વીપ્ત દિસિ ગ્રી; શીવા બેલી શુભ જાણવી, એવિ શબ્દ હીઈઈં નાણુવી; ૨૨૭ અનુઆલા પખવાડા માંડુિ, ખાલક અથિ ઘણા સ્વિર થાઇ; ક્ષુધાક્રાંત કાંધિ કલકલી, એલિ તે નિલમાંહિ ભલી. ૨૨૮ ગામાંતરાથી ઘર આવતાં, જિમણી શીવા હુઈ ઈછતાં; દિન દિન સુખ પાંમી અસેસ, પાંમી વ્યાપાર આવી નિજ દેસ. ૨૨૯ જીમણી શીવા નિખરે તે કહી, રાષ્ટિ કાજ શાંત િિસ રહી; જીમણી યા શુભ જાણવી, દીપ્ત દિસે નીખર આણુવી, ૨૩૦ મધ્યત્ર ઉત્તર ઇશાંન, શીવા સ્વર કરતી મસાન; સ્થિતિ વાસીનિ મા ભય કહુઈ, ચરવાસી તે દુખ નવી લહિ. ર૩૧ રિવ ઊયે પૂરવ ઇશાંન, શુભ ખેલીએ અણુ શાંન સૂર્ય ઉદ્ય થકી એક પહુર, પુરવ અગનિ અશુભનું ઘર. ૨૩૨ તપન ઊય વી આણીઇ, ખીજા પહુર લગી જાણીઈં દક્ષિણ અને અશુભ કહિવાઇ,નિવાસ નરતિ ત્રીજઇયામ થાઈ ૨૩૩ નેરતી પશ્ચિમ ચથિ યામ. અશુભ તણું તે કિર કાંમ; રાત્રિખી પહુર પછિમ દિશિ સહી, સેસ થાકતી ઉત્તર કહી. ૨૩૪ એતલી હિંસ અણુભ ખેલતી, શુભકારીજ તે સહી વારતી; રાત્રિ ક્યા દક્ષિણ દિસ, એલી તે સુખ પાંમી રિસ, ૨૩૫ સૂર્ય ઉર્જાઇ બિંબમાં જઈ, પૂરવિદસ ખેલી તિહાં થઈ; ગ્રામાધીશ તે ચિંતા કરે, પુહવી રૂધિરઇ તે વલી ભરે. ર૩૬ ૨૧ Page #541 -------------------------------------------------------------------------- ________________ પંડિત જયવિજય વિરચિત. આનંદ કાવ્ય. અસ્તમણ વેલા પછિમમાંહિ, બેલિ પરચક ભય કહિ વાઈ; ઉત્તર દિસિ સંચાનિ સમેં, બલી અદ્ધિ આપે જે ગમ. ૨૩૭ શીવા નગરમાંહી માહાલતી, શુન્ય કરિ તે સ્વર સાધતી; અશ્વસાલા માંહિં પિંસતી, યુદ્ધ સહી વલી ઉપાવતી. ૨૩૮ શીવા શકુન સંપૂરણ હુઆ, | રાતિ શીવાશન છે. | રથ હરિનારાન. . હિરણ તણું તે કહીસુ જુઓ પૂરવ પુણ્ય સંજોગિ મિલે, હરિણ અધુરાં જીમણ વલિં. ૨૩કાલ સહીત પાસે જઈ વામ, અશુભ માંહિસિરિકવુિં નામ; પહેલું દક્ષિણ વામજ જાઈ પછે, તેહનું ફલ અસુભ સહીઅ છે, ૨૪૦ હરિણ ટેલા માંહિથી એક, શુન્ય નાસીકા જાઈ છેક; સરવ સાથ માંહિ એકનઈ સહુ લાભ હણિ તેહનિં. ર૪૧ નામ પાંસે મૃગ જઈ બેસતાં, ચાલણ હારને કષ્ટ આપતાં વાગુર સહીત વધ બંધન કરિ, પછિ ભય સઘલો અપહર, ૨૪૨ ગામ ચાલતાં મૃગ ઉતરી, સાહસું થઈ બેસે હિત ધરઈ: હર્ષ સહિત દ્રવ્યઈ ઘર ભરિ, દેવ જેગિ જે મૃગ મુતરઈ. ર૪૩ લાભ હું સ્વપર્શે ઘણે, મૃગ મલકતો તે વલી સુણો શરૂ પક્ષનિ કષ્ટ પિખીઇ, અથવા મૃતક અવસ્થા દેખીઇં. ૨૪ મૃગ ટેલામાંહિ એકલે, ડાબે જાઇ નહી તે ભલે નેત્રરોગની પીડા કહે, અથવા વ્યાધિ શરિરઈ લહે. ૨૪૫ વપક્ષમાંહીથી મૃગ ઉતરી, ભૂમિ ખણુઈજુ ચરણે કરી; નિધાન લાભ સહી જાણજે, પરપક્ષે ચાર ભય આણજે. ૨૪૬ મૃગ ઉતરી ને પુઠે જાય, અથવા કુંડાલિ વલી થાય; સવિ કહી નિભય ટાલી ઘણ, સ્વચ્છ ચિત્તને લાભ જ ઘણે. ૨૪૭ Page #542 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ માત્ર છ શુકન શાસ્ત્ર ચોપાઈ.. હરણ ઉતરતાં માંહિથી બેય, અર્ધ માગે પાછો વલી તેહ કાયથીને સઘલે કામ, અરધ ફલ આપે નિરવાણ ૨૪૮. મૃગલા શિગેશિંગ આહણતાં, પથિક ઉપાયઈતાસંગકરતાં; ..................જે પેખિયે, કાર્ય સિદ્ધિ સઘલી પેખીયે. ર૪૯ મૃગ ઉતરી મહેમાંહિ, રમત કરી શાંતિ દિશિ જાય; કન્યા લાભ પથિકને કહે, મિત્ર પ્રાપ્તિ વલી તેથી લહે. ૨૫ઉતરતા વલી ત્રાસવે નાહાર, નીપનું કામ શત્રુભય સાર; મૃગ ત્રાસવ્યા દિશે દિશ ગયા, ચાલણ હારને અશુભ કહીયા. ૨૫૧ લાવી ઘર આવે જેહ, દેશ નાશ કરાવે તે; અથવા કુટુંબ જુજુએ કરે, નરપતિ ભય અધિકેરો કરે; ૨૫૨ મૃગ શુકનની કહી એ વાત, | રૂતિ પૂરિના, || રથ નાણારાજ. || નાહાર તણું સુણજે વિખ્યાત; ગામે ચાલતા ડાબે નાહાર, ઉતરે તે તસ્કર ભય અપાર. ૨૫ જમણે પાસે કષ્ટમાં પડે, રામા સાથે સ્ત્રી વ્યાપે નહી, નવ પરણીત વધુ વર આવતાં, પિતર ઘર સમિયે ભાવતાં. ૨૫૪ તીણે સમે નાહર જે ઉતરે, માય બાપ વિનાશજ કરે; જે સાસરા સમિપે ભરનાર, ઉતરે તે વધુને ભાર. ૨૫૫ અથવા સાસુ પુત્ર કંપતાં, મનુષ્ય એકને પાડે ખતા; કરસણને વૃષાવિણ ક્ષેત્ર, માંહિ નાહાર દેખે નિજ નેત્ર. ૨૫૬, રાગ અથ રાજા ભય જાણું, દુભિક્ષ અને અગ્નિ વલી જાણ મેઘ વૃષ્ટિ દુઆ પછી કહુ, નાહાર ડાબે ક્ષેત્ર જે લઉં. ૨૫ કરસણ વૃષભ વૃદ્ધિ ઘણુ થાય, નિપને કરસણ જમણે જાય; ચાર અર્થે રાજા વલી હરે, નિપને અર્થ કાંઈ નવિ સરે. ૨૫૮ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પતિ જયવિજય વિરચિત [આનંદ કાવ્ય. મારગ નતાં લાંબે સ્વરે, રાવે નાહાર અગન ભય કરે; યુકે રૂદન શાક વલી હાય, વ્યાપાર કામે જાતા વલી સેાય. ૨૫૯ વામ ઉતરે વાણિજ ઘણુ, દ્રવ્ય સહિત પથિને સુ; ડાબે કરિ દ્રવ્યની હાણ, નિદ્રવ્યને દ્રવ્ય આપે આણુ, ૨૬૦ ગામ ચાલતાં ડાખા નાહાર, ઉતરે તે સુખ આપે અપાર; સઘલે કાંમે ટ્વીસ દિશિ જાય, તે સુખ સંપત્તિ સઘલી થાય. ૨૬૧ કટકી જાતાં ભુંઈ ખણે, યુદ્ધ હાય સ ંદેહ નવિ ગણે; સાહમા એસી લાગે પગે, સધ દુહુઇ મેલે નવ ડગે. ૨૬૨ ગામે આવતા સાથ હાય ઘણા, ડાબે નાહાર હાયતા સુણા; આગલા સાથને દ્રવ્ય વ્યય કહે, વિચલાને પુત્ર ચિતા લહે. ૨૬૩ પાછલા નરને સ્ત્રી પક્ષ હાણુ, ત્રણે લ જીન્નુઆ કરી માંન; નરપતિ પ્રવેસે પ્રદક્ષિણ પાસ, નાહાર ઉતરે નહી તે ખાસ. ૨૬૪ પરચ*અનાવૃષ્ટિ હાય દેસ,ભક્ષણ સહિત નાહાર હોય સુવિશેષ; ક્ષણ વામ ઉતરે તે ભલે, સર્વ સિદ્ધિ આપે એકલા; ૨૬૫ નાહાર શુકનની એ કહી વ્યકિત, || इति नाहारशकुन. || "ગથ હાટરીન II લાટ તણી સાંભલો ચુકત; ગામ ચાલતાં જીમણી ભલી, પ્રવેશે ડાખી છે. વલી. ૨૬૬ સાટુમી આવી આગલે જાય, પ્રયાગે સુખ સૌંપત્તિ થાય; ગામ ચાલતાં પુૐ લટા, આવી સુખ આપે ઉતકટા. ૨૬૭ *ક્ષિણવામ લટા વઢી એય, વિવાહ ગામાંતરૂ મરૂ તૈય; ધરતી ભુમિ ન લેવી નવી, વ્યવસાયે વ્યવહાર ન કરે પુવી; ૨૬૮ Page #544 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ માત્ર ૭ શુકન શાસ્ત્ર ચોપાઇ સુહણામહિ લાટ પેખીએ, પુત્ર લાભ તેહને ભાખીયે, ખંજન પક્ષી સુપને દીઠ, અશ્વલાભ કહે સીઠ. ૨૬૯ ગામ પ્રવેશે જીમણી લાટ, વિવાહ કાજે વધુ ઉચાટ; વ્યપારે જે જીમણિ જાય, તેણે પ્રયાણે લાભ નવિ થાય; ૨૭૦ પ્રવેશે જમણું બેલે બેલ, ગામાંતર વલી કરે નિલ; ક્ષેત્ર સેઢામાંડિ બેલે સેય, રાજકાજથી બંધન હોય. ર૭૧ હિયુ ખણી ખુણે વલી છુપી, પાંખ પડફડી વિમળ કરે લાપી; પાડુઈ ચેષ્ટા કરતી ફરે, સઘલે કામ અશુભ હેય શિરે. ર૭૨ પાંખ નસાડી લાટ આવતી, ગામતરે ભય ઉપજાવતી, પુષ્પ ફલ વસ્ત્ર ત્રણ મુહધરી, દીસે તે ધનની વૃદ્ધિ કરી. ર૭૩ પહિલે દિને બેત્રમાં વલી, મુખે ફલ લેઈ ઉતાવલી; લટામાંહિ જાતી દેખિયે, ધાન્ય નિષ્પત્તિ સબલી ભાખિયે ર૭૪ લાટ બે બોલે તે માંહી, પાછલી બેલિ ફલ કહેવાઈ; સમકાલે જે બે બેલાય, મહાભાગ્ય ફલ તેહથી થાય. ર૭૫ ખેત્ર માંહિથી લાટ નીસરી, દીઠે કરસણ ચિંતા કરી; મુખ કકરી લાટ દીસતી, ઉંદર દીઠ ઉપદ્રવ કારતી. ર૭૬ સંતાન કાજે શુકન જોઈએ, વામ લાયે સુત પામિયે; અધિકારિને ડાબી હોય, વયરીથી સુખ પામે સેય. ર૭૭ નરપતિ મલવા જતા વડી, જીમણિ લટા, શુભ જાણે સહી વાયસ સહિત લટા પિખિયે, તસ્કર ભય વાટે દેખિયે; ર૭૮ યાસ અને વાયસ બિહુ ચંચ, લટા દેખિયે એહવે સંચ; બટાઉને હેય વિણાસ, પથિકને વૈરિથી ત્રાસ. ર૭૯ લટા ચાસ બે બલ કરી, વાયસ હણે જે ચાંચે કરી; મારગ જાતા નયણે દીઠ, પથિને કહીયે અનિદ્રુ. ૨૮૦ લાટ અને વલી જાણું ચાસ, નીલી ચડી કરાવે ત્રાસ; પથિકને હત્યાદિક પાપ, અથવા અપકીતિ સંતાપ. ર૮૧ Page #545 -------------------------------------------------------------------------- ________________ પંડિત જયવિજય વિરચિત [આનંદ કાવ્ય. ચાસ કરતાં દીસે યુદ્ધ, પક્ષ આપણી માંહિ વિરૂદ્ધ લાટ શુકન કહ્યા હિત ધરી, ॥इति लाटशकुन.॥ આગળ જંજીરાના જ બૂક તણા સુણજે મનધરી. રર ગામ ચાલતાં જ બૂક વામ, બોલે તો સુખ આપે ઠામ, જમણ બેલ્યા નિખરમાં ભલી, પ્રયાણે પથિક ઘણુ રહી. ર૮૩ ઠામ રહ્યા ચિહું દિશે સમકાળ, ગાઢ શબ્દ કરે શીયાલ; ગામમાંહિ પર ચક ભય જાણુ, અશુભ માંહિ બોલ્યા નિરવાણુ. ર૮૪ સૂર્ય અસ્ત થકી યામ બેય, વાયવ્ય પશ્ચિમ દિશિ એય; પથિકને હેય ઉદ્વેગ, બૂક બેલે જે વડગ ૨૮૫ પૂરવ ઇશાન રાત્રિ મધ, પછી બેલે તે નિખર તે વચ્ચે દક્ષિણ બોલ્યા સદા શુભસહી, સંધ્યા વેલા ઉત્તર કહી. ૨૮૬ દિવસે નિખર બોલ્યા શિયાલ, રાજદ્વાર માંહિ રાત્રિ ભાલ; પેસે તે હુઈ છત્ર ભંગ, અથવા કાંઈક ઉપાવે ઉદંગ. ર૮૭ સૂર્યોદય વેલા જંબુકા, નગર પ્રવેશ કરે વનથી; અગનિ અથે ચાર ભય હેય, ઘરમાં પેસે તે વલી જોય. ર૮: ઘર સ્વામિને હેય વિણાસ, | મફતિ વંતૂકારાના liાથ છવદ રાહુનો. છીંક શુકનને બલ હવે ખાસ; પ્રમાણે જે છીંકજ હેય. અશુભ ફલ કહીજે સોય. ર૮° Page #546 -------------------------------------------------------------------------- ________________ વહી મહેદધિ મેં ૭ શુકન શાસ પાઈ. પહિલા શુકન હુઆ હોઈ ઘણા, છીંક હુઈનીઃ ફલ તેહ તણા; છીંક હુઆ પછી જાણુ, શુકન હોય તે કરું પ્રમાણ. ર૯૦ ગામ છીંક અર્ધ ફલ લહી, દક્ષિણ અગ્નિ મીષ એ સહુ કહી પૃપ છીંક સુખદાયક સદા, ઘણી છીંક ની ફુલ હાઈ સદા. ર૯૧ હાસ ભય ઉપાધિ કરી, હઠ ઘણું વલી મનમાં ધરી; એવી છીંક ફલ નવી જાણીયે, શ્વાન છીંક નીખર માનીયે. ર૦ મંજરી છીંક મરણને કરે, પશુ છીંક કષ્ટકારી રે; વસ્તુ વેચતાં છીંકજ હાય, આગળ કિરીયાણો મુહગો હાય. રલ્સ વસ્તુ વહેરતાં છીંકજ સહી, લાભ ઘણું વસાણે કહી; ગઈ વસ્તુ કઈ જાવા જાય, છીંક હુઈ લાભેરે નાય. ર૯૪ નવા વસ્ત્ર વલી પહેરતા, છીંક થકી આવે અણુ છતા; ભેજન હેમ પૂજાને કામ, મંગલીક જે ધરમ સુ ઠામ. ર૫ કામ એતલા કીધા પછી, છકે નર કે જે વચી, સવિશેષે કામ વલી કરે, પુણ્ય તણુ તે પાતું ભરે. ર૬ પ્રેત કિયા કીધાને અંતે, વલી ક્રિયા કરાવે ખંતે તુ સ્નાન કરીને રહે, છીંકે તો તે પુત્રી લહે. ર૯૭ તુ વતીને દઈ દાન, પછે હોય તો પુત્ર નિદાન; વેરિ જીતવા જાતા જોઈ, છીંકે પિશુન સબલે હોય. ર૯૮ રાગી કાજે વૈદ તેડવા, જાતાં છીંકે જે નવ નવા રાગીને મૃત્યુ જાણુ, કામ વિના ભિષક્ ન આણ્યે. ૩૯ વૈદ શગીને ઘરે આવતા, છીંકે જે ઓષધ આપતા; શીધ્ર રેગ રેગીને સમે, આહાર લેવું જે જે ગમે. ૩૦૦ વ્યાપારિ લીધે વ્યાપાર, છીંક હોય તે સિદ્ધિ અપાર; લેખ શુદ્ધ દીધુ રાયને, છીંક શક થાય તેહને. ૩૦૧ પાણી વીવા અથ પ્રીસવા, છીંકે પ્રષ્ટિ દેષ હેય નવા Page #547 -------------------------------------------------------------------------- ________________ પંડિત જયવિજય વિરચિત [આનદ કાવ્ય. નવે ઘર વસવા આવીયે, છીંક હોય તે ઉચાળીયે. ૩૨ છીંક તણું એ મન આણજે, ! રૂરિ છારીન. || રથ પટ્ટી-શોધારાને. | ગૃહગોધાના વલી જાણ; વૃષભ અશ્વ રથાદિક લહી, વાહને જઈને પલ્લી રહી. ૩૦૩ વાહન નાશ તેહથી લહે, છત્ર ઉપર છત્ર ભંગ કહે : સંગ કરતી જો દેખિયે, સ્ત્રીલાભ પથિક ભાખિયે. ૩૦૪ લઘુ વડી નિત કરે છે તેહ, પથિક રેગ નહીં સંદેહ, જીમણે પાસે શુભ જાણવી, વામ ચઢી નીખર માનવી. ૩૫ સંબલમાંહિ પલ્લી દેખીયે, વિષમ વિષનું ભય ભાખીયે; વસ્ત્રમાંહિ ચાલતા હુઈ પલ્લી, મારગ અગનિ કહી તે ભલી. ૩૦૬ સામે તે પલ્લી ચડે, પુત્ર વિના તેહને નવી નડે; સોડમાંહિ પલ્લી આવતી, પરસ્ત્રી દેષ તે ઉપાવતી. ૩૦૭ પલ્લી જેહને માથે પડી, નિરધન ધન આપે વડવડી; સધતીને ચિત ચિંતા કરે, કાંઈક કષ્ટ તેહને શિર વર. ૩૦૦ પલ્લી પ્રકરણ હીયે ધરે, | ગ5 જાનરાશન. || ધાન તણું વલી કહીશુ ખરે; ધાન તણી જે જાતી પંચ, ધળો બ્રહ્મ નહીં બલ મંચ. ૩૦૯ રાતે વર્ણ ક્ષત્રિ જાણીયે, પીલે વૈશ્ય વલી વખાણીયેઃ ફાલું સુત્ર કાબરે જાતિ, આપણું (તેને) ફલો ઘણે. ૩૧ અપર જાતિ ફલ આપે હીન, પ્રયાણે પ્રમાણે નહી દિન ૨ ગામ ચાલતા પહિલ વાસ, પછે જીમણું જે જાએ વાન; ૩૧૧ Page #548 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મ9] શુકન શાસન ચેપાઈ. પથિકને પહેલું કલ્યાણ, છેડે કષ્ટ કરે નિરવાણ; ભક્ષણ સહીત ધાન હેય ભવ્ય, ભસ્મ કેશસ્ય અભવ્ય. ૩૧૨ ગામ ચાલતા મારગ વાન, લાંબા પગ કરી સેવે જાન; પથિકને શેક ઘણું કહે, ભૂમિ પણ વિત્ત લાભજ કહે. ૩૧૩ ગામ ચાલતા કુકર વલી, અર્ધ મારગે બેસે જે ટલી; ગામાંતર ઘણું દિન થાય, ભૂઈ લેટે તે કષ્ટ કહેવાય. ૩૧૪ શુકન મારગે સાહામું જઈ, રૂદન કરે તે મરણજ સહી; રૂદન કરી વલી પાસે વામ, સ્ત્રી પક્ષે તે ઘાતજ ઠામ. ૩૧૫ જીમણે પાસે વલી રોય, પક્ષ આપણે ચિંતા સેય; પેઠે રૂદન કરે છે શ્વાન, ઘરમાંહિ હોય કાંઈક યાન. ૩૧૬ મલકર નીખર કહેવાય, સંજોગ કરતો સુખમાં થાય; સૂર્ય ઉદય ઘર ઉપરિ રહ્યો, ભસે તે અગ્નિને ભય કહ્યો. ૩૧૭ ઘર પુઠે ક્ષાત્ર ભય લહી, ઘર મધ્યે અન્ય પ્રવેશ જ કહી; શ્વાન અસ્થિ લેઈ ઘર માંહે, પેઠે ગૃહપતિ મૃત્યુ કહેવાતું. ૩૧૮ વાન શુકન જોવા વિધિ એહ, એક વર્ણ કુકર હોયે જેહ; ભક્ષ કરાવી સતષીયે, પછે કાર્ય તેહને પુછીએ. ૩૧૯ જેવી કુકર ચેષ્ટા કરે, તેહવા શુકન હીયામાં ધરે; જીમણે પગે પાસું પિણ કાન, અથવા ભમુહિંઆમિ કરિ માન. ૩૨૦ નાક એટ જીભ ને કંઠ, હદય હડટુ કક્ષા પુઠિ; કેડ ઉદર પાસુ જાણીએ, જંઘા પુછ ગુહ્ય આણીયે ૩૨૧ હાથ અને વલી પગનાં તલાં, એટલા અંગ ખણે તે ભલા; ઘાંણ કરી લોટી ઘર વલી, જીમણ હંતિ ડાબે વલી. ૩૨૨ દક્ષિણ પાસિ બેસી સુવે, જીમણે પગ ઉપાડી જુવે. દક્ષિણ નમિ શબ્દ વલી કરે, રૂડે થાનક જઈ મુતરે, ૩૨૩ જ આસન પ્રસાદ પર્યક, ધલહરી અથવા બેસે પંક. પાણી બેહેડે થાપીત કલશ, દુર્વાકુલ વલ્લી સરસ; ૩૨૪ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પંડિત જયવિજય વિરચિત [આનંદ કામ્ય. ક્ષીર વૃક્ષ તારણ વીંજણે, મુંજ માટી અનિ સાથીયે; ઠામ એતલે કર લઘુશંક, મુખ્ય લક્ષણુ લે નિશ’ક. ૩૨૫ સંખ્યા ધાનને આમીષ પુરૂષ, ક્લે કરી સપૂણ સુખ; એહવી કુકર ચેષ્ટા કરે, દીસે તેિિદ્ધ ઘરમાં ભર. ૩૨૬ કુચેષ્ટા કુકરની કહું, ગ્રંથમાંહિ ઠ્ઠી જીમ લહુ'; નિદ્રા કરે મંગાઈ ખાય, અંગભંગને નાશી જાય. ૩૨૭ ડીલ કાનને ધુણે સીસ, દેહ નચાવી કરે વલી રીસ; ખાંસી વમિ ચિંત મન ધરઈ, અભક્ષ ખાય આક્રંદ કરઈ. ૩૨૮ હેડકી કરે લેટે માંહિ રાખ, ભસ્મ ઉડાડે વિશમ ભસે ભાખ; ક્રાંતે પાહાણુ ગ્રહીને રાઈ, આંખ મીંચી સૂર સાહસુ જોઈ. ૩૨૯ કુચેષ્ટા એહવી કરે શ્વાન, શાંતિ પ્રષ્ન નિશ્ચય કરી યાન; દીપ્ત પ્રને ભય ભજે ઘણું, એ મહિમા કુકરને સુણુ. ૩૩૦ આસા અને કાર્તીકને માસ, શ્વાન શુકન અલ્પ લ ભાસ; કૂકરને કામ ઘણા હે, સુધી પુરૂષ સદાઇમ કહે. ૩૩૧ ગામ માંહિ પુર માહિર જેહ, શુકન લહ્યા કહ્યા મેં તેહુ; શુભાશુભ શુકન જે લહ, અતિત અનાગત ભાવજ કહી. ૩૭૨ શુકન જોઈને કસ્યું કામ, હહની વાધે સઘલે મામ; દુષ્ટ પરાભવ ન કરે કદા, શુકન ભાવ જે જાણે સદા. ૩૩૩ ।। તિ શ્વાનરાજીન. ॥ ॥ ગય પ્રાપ્ત. ।। વાગડ દેશ વયરાગર નામ, રાજધાનીનું રૂડું ઢાંમ; જીહાં ષટ દનના વિશ્રામ, દેશ મધ્ય ગિરપુર વલી ગામ. ૩૩૪ ગઢ મઢ મંદિર સુચંગ, જૈન પ્રાસાદ જીહાં ઉત્ત’ગ; રાજ કરે. રાજા ગુણ નીલે, દાની માની ભાગી ભલે. ૩૩૫ Page #550 -------------------------------------------------------------------------- ________________ મહેાપ્તિ મૌ॰ છ શુકન શાસ્ત્ર ચાપાઈ. કવિતા શ્રાતા વકતા જાણુ, શૂરવીર ધીર ગુણુ ખાણુ; સહુસુમીઁ રાઉલ ભૂપાલ, પૃથ્વી પ્રશ્ન તણા પ્રતિપાલ. ૩૩૬ તસ ચુત કુંવર કર્રસિંહ જેહ, ચાંદ વિદ્યા ગુણ જાણે તે; સીતા તેજ અને પિરવાર, શત શાખા વાધે વિસ્તાર. ૩૩૭ તસ ઘર ગાંધી સંઘ પ્રધાન, ઉર ઉપગારી ન ધરે માંન; પુત્ર પાત્ર કરે નિત ગેલ, માંગલિકની વાધી વેલ. ૩૩૮ સંઘ રત્ન પુત્ર ચોગીદાસ, શુકન શાસ્ત્રના કરે અભ્યાસ; તેહને ભણવા કાજે કરી, પ્રાકૃત મધ એ ચઉપઇ ખરી. ૩૩૯ શુકન દિષિકા ચઉપઈ નાંમ, શુકનાણુ વ માંહિ એ ઠામ; અથવા વસંતરાજની સાખ, શુકનાદ્વાર ભાખીએ લાખ. ૩૪૦ એતલા ગ્રંથ જોઈને કહી, અલ્પબુદ્ધિ કરી જે મે લહી; જમકન જોડયા અક્ષર બંધ, વણુ માત્ર નવ જાણ્યા સબંધ. ૩૪૧ સાચા કરજ્યે જાણ સુજાણુ, પંડિત આગલ અણુ અજાણુ; શુકન સમુદ્ર ન લાભે પાર, ચાંચ ભરી કીધે ઉદ્ધાર. ૩૪ર બ્યામ રસ રતો ચંદ્ર વખાણ,(૧૯૬૦)સ'વત્સર એ હીયર્ડ આંણ; સરદ ઋતુ જે આસા માસ, શકા પૂર્ણ ચંદ્ર કલાવાસ. ૩૪૩ વિષ્ણુધ મુખ્ય દક્ષ આણીયે, પંડિત દેવવિજય વખાણીયે; તાસ સીસ કરજોડી કહે, શુકન સુણતાં સિવ સુખ લહૈ, ૩૪૪ એ ભણતાં વિ લઇ ઋદ્ધિ, એ ભણતાં પાંમી જે વૃદ્ધિ; જયવિજયને પરમાનંદ, ભણુતા ગુણુતાં સા આણંદ. ૩૪૫ ।। રૂતિ ચછુનરાજી વોર્ સંપૂર્છા ।। ૩૧ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પતિ જયવિજય વિરચિત. [આનંદ કાવ્ય. નક્ષત્ર સ્વાધ્યાય. વીર જિણેસર ચરણ નમુવિ, તારા પરિબેલું સંખેવિ; અભિચિ તારા ગિણિ વખાણ, ગોષિકાર તે જાણ. ૧ શ્રવણ તારા ત્રિણિજ કહ્યા, કાહાર તણે આકારે રહ્યા; પંચ તારગ શકુની રૂપ, રીખ ઘણીઠા એહ સ્વરૂપ. શતભીષા તારા શત અવધાર, પુલ વિખરાજ્યે વિસ્તાર પૂર્વભાદ્રપદા દે તાર, અર્ધ વાવિને છે આકાર તિમ ઉત્તરબદવયા જેઈ, અધ વાવી તારગા બે હોઈ; કરવઈ તારા વર બત્તીસ, નાવાકાર કહ્યા જગદીસ. ૪ અશ્વિની અશ્વબંધ આકાર, તારા ત્રિણિ હોય વિચાર; ભરણી ભગ આકારે કહી, તારા ત્રિણિ તેહના સહી. પ નાવીની કેથલી સમાન, છ તારા કૃતિકા પ્રધાન; રેહિણી છે સગડુદ્ધી કાર, તારા પંચ કહ્યા અતિસાર. ૬ મૃગશીર મૃગ શીસા વલી જાણ, તારા ત્રણે કરી વખાણ; રૂધીર બીંદુસમ આદ્રો જોય, તેહને તારો એકજ હોય. તુલાકાર તે તારા પંચ, નામ પુનર્વસુનેએ સંચ; પુષ્પ ત્રિણિ તારા તે કહીં, સરાવલા સંપુટ સમ લહી. ૮ અલેષા છ જીસી પડાગ, છહ તારા જાણવા લાગ; મઘા મહાગઢનું આકાર, તારા સાત હી અવધાર. ૯ પૂરવ ઉત્તર બે ફગુણી, અદ્ધ પલંકાકારે સુણ; દે દે તારા તેહનાં ય, વીર વચન એ નિચે હોય. ૧૦ હસ્ત તારગા પંચ વખાણ, હાથ તણે આકારે જાણ ચિત્રા કુલ તણું મુખ તુલ, તારે એક છે બહુ મૂલ. ૧૧ સ્વાતિ એક તારે જિને કહ્યો, ખીલાને આકારે રહ્યો; તારા પંચ દામણુ આકાર, વિશાખાના તે અવધાર. ૧૨ (૧) પૂર્વા ફાલ્યુની. (૨) ઉત્તરા ફાલ્ગની. Page #552 -------------------------------------------------------------------------- ________________ મહાદૂધિ મા ૭ શુકન શાસ્ત્ર ચોપાઇ ૩૩ અનુરાધા એકાવલી સમુ, તારા ચાર જિન વચને નમું : આ છે ગજ દંત સમાન, તારા ત્રિણિ જિન વચને માન; ૧૩ મૂલ તારગા અછઈગ્યા, તે સવિ વિંછી ને આકાર; પૂર્વાષાઢા ગજગતિ સમું, તારા ચાર હિયે સંદયું. ૧૪ ઉત્તરાષાઢા તારા ચાર, બેઠા સિંહ તણે આકાર; એડ ઉલખી રાત્રિ પર લહી. પઠન ક્રિયા આરાધે સહી. ૧૫ Page #553 -------------------------------------------------------------------------- ________________ Page #554 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત चार प्रत्येक बुद्ध चौपइ. અય કણિકાપરાભિધાન કરકં પ્રથમ– પ્રત્યેક બુદ્ધ વૃત્તાંત. પ્રથમ ખંડ. દુહા, સિદ્ધારથ સસિ કુલતિલે, મહાવીર ભગવંત વર્તમાન તીરથ ધણી, પ્રણમે શ્રી અરિહંત. ૧ તસ ગણધર ગતમ નમ, લબ્ધિ તણા ભંડાર; કામધેનુ સુરતરૂમલી, ચારૂ નામ વિચાર, વિણ પુસ્તક ધારણ, સમરૂં સરસુત માય; મુરખ પંકિત કરે, કાલિદાસ કહેવાય. ૩ પ્રણમે ગુરૂ માતા પિતા, જ્ઞાન દૃષ્ટિ દાતાર; (૧) + શ્રી સિદ્ધાર કુલતિલઉ. (૨) + મું, (૩) + સુ. (૪) + મું. (૫) + બુધ તણુઉ. (૬) + વારૂ. (૭) + ધારિણી. (૮) * સરસતિ. (૯) + નઈ. (૧૦) + કર૬ – * હે. (૧૧) + મું. Page #555 -------------------------------------------------------------------------- ________________ પણIR. ૬ સ્વભાવ, ૫ - ૧૫ ૩૬ પહિત સમયસુંદર વિચિત આનંદ કાવ્ય. કડીથી કુંજર કરે, એ માટે ઉપગાર. ગારૂડ કથની માણી રહે, તે જીમ મિત્ર પ્રભાવ તિમ મહિમા મુજ ગુરૂતાગે, હું મતિમૂહ સ્વભાવ. ૫ મુજને સુમતિ જગાઈએ, ઉડી ઉડર ઉ6; ગુણ વરણના ગુરૂવાતણા, હું તુજ પરસે પૂ. ૬ તિષ મુજ ઉદ્યમ ઉપને, પખીને જીમ પાંખ; એક લાભ વલિ કહે સુમતિ, દુધ ભર્યો વલિ સાંખ. ૭ કરકંદૂ રાજા(૧) મુખ(૨), નમિન) નિમ્મદ(૪) યુદ્ધ ઈણ નામે ઉત્તમ હુવા, ચાર પ્રત્યેક બુદ્ધ. ૮ ચારિતીયા ચાર ચતુર, મેટા સાધુ મહંત; ચિહું ખડે કહો ચરિત હું, છમ પામું ભવઅંત. ૯ ' (૧) + કરઈ. (૨) + મેટ – * કાર – + લિ. (૩) + કાણની. ૪ થી. (૪) + ગ્રહઈ. (૫) + ણી. (૬) + સ. (૭) + નઈ. (૮) + સુમતિ. જાગવ્ય૩. * મુજનેં સુમસૅ જાગવ્યો. (૯) + ઠિ ઊઠિરે ઊઠિ. (૧૦) + વરણવિગ . * વરણવ ગિરૂઆ. (૧૧) + પરિસપુઠિ (૧૨) * વિણે. (૧૩) + – ઊપનઉ ઊપજ્યો. (૧૪) + નઈ. (૧૫) + કહર્ધા. (૧૬) + ભર્ય. (૧૭) * જિમશંખ. (૧૮) + દુમહ. (૧૯) + વલિ (૨૦) + ઈણિનામાં - + આ. – + ૨ - + Dા. - * મહારા. (૨૧) + હા. (૨૨) + કહું. – + રેિ. Page #556 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માત્ર ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ચાર છે એ ચઉપઈ, ચતુ કે પરિસિદ્ધ પ્રથમ ખંડ કરકંપ્નને સાંભલે મને વિશુદ્ધ. ૧૦ ઢાલ ૧ લી. ચઉપઈ. રાગ ઉડા. જંબુનામે એડજ દીવ, દચંદ દોસૂર કહીવ; ભરતખેતર તિહાં કહીયે ભલો, શત્રુન્ય તીથ ગુણનિલોડ ૧ ત્રેસઠ શલાકા પુરૂષ રતન જહાં ઉત્પત્તિ જન ધર્મ જતન સાઢા પંચવીસ આયેજ દેશ, સાધ્વી સાધુ થઈ ઉપદેશ કેસ કલિગનમે પ્રસિદ્ધ, ચપનગરી રિઢ સમૃદ્ધ રાજ કરે દધિવાહનરાય. રામચંદ્ર સમ ન્યાય કહાય. ૨ (૧) * ચિહું ખડે કહું ચોપાઈ. (૨) + ચિહુ -- + ૨. (૩) + નવું. (૪) + સાંભલિ મન સુદ્ધ * સાંભજો મન. (૫) + જ ખુનામઈ એહિજદીપ, * જંબુનામ. (૬) + રિજ દીધુ * સૂરજ દીપ. (૭) + ખેત્ર. (૮) + કહિયઈ ભલઉ. * કહિયે. (૯) + જિંહાંસે મુંજ. (૧૦) + નિલઉ. - + 6િ. – + નથી. (૧૧) + ઉતપતિ. (૧૨) + આરિજ દેસ. (૧૩) + સાબુ સાધવી. (૧) + દીયે – + કલિં. (૧૫) + નામઇ પરસિદ્ધ, જે નામે (૧૬) નારી. (૧૭) + રિદ્ધિ સહિ. (૧૮) + કર. (૧૮) + ચંદ. (૨૦) + નામ. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંડિત સમયસુંદર વિચિત. [આનંદ કાવ્ય. તેજ પ્રતાપ અધિક તેહને, વચન ન લે કે તેના વયરી રાજ માને આણ, દધિવાહન શું કરે વખાણ. ૪ ચેડાને જે પુત્રી સાત, તેડતી અને ઇકવાત, વિરે વખાણી સાતે સતી, નામે પાપ રહે નહિં રતા. ૫ ચેડારાજા શ્રાવક શુદ્ધ, એક તીર નાખે તે યુદ્ધ, પુત્રી પરણાવાની સૂસ, પણ કન્યાને વરની હુસ. ૬ આપ આપણા મનરૂચ હુઈ, પુત્રી પરણાવી જૂ સુઈ ઉદા પરભાવતી, શતાનને મિગાવતી. છે શ્રેણિકનપ પરણી ચેલણા, તેપરાંચતણી ખેલના જે નંદવન નૃપઘરે, લીલા લાડ કરે બહુધરે. . ચંડપ્રદ્યોતન પરણી શિવા, સુચેષ્ટાલ્ય વૃત પાલવા, ૧૩ ૧૫ ૧ ૬ ૧ ૬ ૧૯ - (૧) + તે હઉ * જેહને. (૨) + લેપ(ઇ.) કે જેહનઉ, () + માનઈ. (૪) + નું ઘણું વખાણ * ના ઘણું. (૫) ચેડાનાં ઘરિ * ચેડાની જે. (૬) + સુણિજ્યો. * સુણજે. (૭) + નામઈ પાપ નરહઈ ઈ કરતી, (૮) + એક = + સુ (૯) + નાખઈ. (૧૦) + પરિણાવાનઉસઉસ * પરણવ્યાને સંસ. (૧૧) + પણિ કન્યા નઈવરનીહઉંસ. (૧૨) + આપણું મા નઈ રૂચિ, (૧૩) + ઉદાયન. (૧૪) + નઈ. (૧૫) + ણ. (૧૬) + જ્યેષ્ઠા નાદ. (૧૭) + ઘરઇ. (૧૮) + કરી બહુ પરઈ. (૧૯) + લિ. Page #558 -------------------------------------------------------------------------- ________________ મદાંધ ગો | ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૩૯ છે. ૧૪ ધિવાહન ઘર પદમાવતી, સાક્ષાત જણે સીતાસતી. ૯ રૂપાણી રતસમાન, કલ્પવેલ જીમ આપે દાન; રજને પણ વલ્લભ ધારું, નામ જેડનું પ્રભાતે ભાણું ૧૦ રૂપવંત ને પાલે સીલ, એહ અધિકાઈ લડીચે લીલ; એક સાંખને દુધે ભર્યો, ઘબર ઉપર બુરે ધર્યો. ૧૧ એક સિંધને વલી પાખ, બાપઅને સંજમ આર્યો, ઘને વિનયધર્મ આદરે, રનવંતને કિરીયા કરે. ૧૨ માનીતી નઈ બેઉ જણઈ, બુદ્ધિવત નઈ વિદ્યા ભણઈ; કંડ ભલઉ નઈ ગુણઈ સિદ્ધાંત, યાન કઈ નઈ રહઈ એકાંત. ૧૩ ફાસુઅન્ન સુપાત્રે દાન, ભણ્ય ગણ્ય હાઈ કરેન માનઃ તપર્સ ન કરે કોઇ લગાર, ઈમ ઈહ સીલરૂપ અધિકાર. ૧૪ (૧) + રિ. (૨) + રૂ૫ઈ. (૩) + રંભ. (૪) + કલપવેલિ. (૫) + આપઈ. ( ) + ના પિણ. (૭) + પરભાતે. (૮) + નઇ પાલઇ. (૯) + એ. (૧૦) + લહીઈ. (૧૧) + શંખ નઈ દુધઈ. ભયંઉ. (૧૨) + દેવર ઉપારિ બુરઉ ધર્યાઉં. (૧૩) + સહઅનઈ પાખ46. (૧૪) + અને સંયમ આદર્ય૩. (૧૫) + ધનવંત. (૧૬) + આદર. (૧૭) નદ'. (૧૮) + કરઈ. (૧૯) + પાત્રઈ. (૨૦) + ભયઉ ઘણું ન ન કર. (૨૧) + કરઈ. (૨૨) + એમઈ. જ એમ રૂ૫ શીયલ, -- Page #559 -------------------------------------------------------------------------- ________________ પતિ સમયસુ ંદર વાંચ રાજારાણી સુખ ભોગવે, રાજકાજ મહંતા જોગવે ૩ ગઉડીરાગે પડેલી ઢાલ, સમયસુ ંદર કહે વચન રસાલ; દુહા. એકદિન ઢાલા ઉપનો, ગર્ભાતણું પરભાવ, નિનિ થાયે દૂમલી, રાણી તિન પ્રસ્તાવ દધિવાહ્ન પૂછે પ્રિયા, કહિ કુણ કારણ એહ; ૯ ૧૭ ૧ ૧ તું કમદીસે ૢખલી, સુન પ્રીતમ સરનડુ ૧૨ ૧૩ ૧૪ હું પહુર વેસ તાહરો, તુ છત્રધારે શીષ; ગજચિઢ વનમાંહે ભમ્મુ, મુશ્મન એ ગીસ. ૧૫ Ar કહે રાન્ન ચિંતા મ કર, કસ્યુ એન્ડ પ્રકાર; ૧૯ ૧૮૯ સેહુગણુ સાચી તિકા, જેતુના વશ ભરતાર (૧) + ભાગવઇ. (૨) + મુદ્દતા જોગવઇ. (૩) + રામઇ પઢિલી. (૪) + કઢઇ. (૫) + 'ક. (૬) + ડાહલ ઊપનું.... (9) + તજીઈ. + વિ. + ઇ. (૮) + તેણ + વિ. (૯) + પૂછી. (૧૦) + કાં દીસÉ. (૧૧) + સુણિ, - + સું. (૧૨) હિં. (૧૭) રા. નિ. (૧૫) કઇ ર. (૧૬) કરસુ * કરશું. (૧૪) ધારઇસીસ, (૧૭) ગિ. (૧૮) જેહનવસિ * જેહને. સ્માનંદ કાવ્ય. - - ૧૫ Page #560 -------------------------------------------------------------------------- ________________ મહાધિ માં ચાર પ્રત્યેક બુધ્ધ ચાપાઇ. ઢોલ. રાગ-માણી. રાણી વેસ કરી રાજાને, ગુજરઢ અે અપારજી; 3 ૪ રાજા છત્રધરે રાણીને, પૂઠે અહુ પરિવારજી. કોઇ રાખઉરે, કાઈ સૂરસુભટને ભાખરે; કાઈ દાય ઉપાય મુજ દાખઉરે, મને હાથી અપરિ ભાઈ; યાલ કાઈ રાખી. પદમાવતી રાણી ઇમ વિલનઇ, ખીણુ ખીણુ વિલખી થાઈ; યાલ કેઇ રાખઉરે. આંકણી ૨ નવી વાત દેખી જીંબુ નગરી, લાકને અચરજ થાઇજી; ૫ વન ઉદ્યાન વિનાદ કરાવી, દાહુલો પુરે રાઈ. ૬ વૂડી મેહુ પ્રથમ વનમાંહે પ્રગટ ભૂમ સુગંધજી; શ્ ૧૦ જા વન સમરતા દોડયા, દૂર ગયા ગજ અધજી. કા૦ ૪ ૧૧ ૧૩ વડ સાખા લગી રહ્યો રાજા, રાણી ગઈ ગજસાથજી; કા૦ ૩ (૧) નઙે. (૨) ચિઢ હરખ. (૩) ધરા રાણી નઇ (૪) પૃષ્ઠ નવું નઈ ન. અચિરજ. (૫) પ્રહલઉ,પૂરઇ. (૬) વુડેઉં. (૭) પ્રગટઉ ભૂમિ. (૮) વઝ, (૯) સંગરતઉદ્રઉલઉ. (૧૦) રિગયર (૧૧) લિગીરાઉ. (૧૨) સાથી. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પંડિત સમયસુંદર વિરચિત [આનંદકાવ્ય. હાહાકાર હુએ નગરીએ. હાથી કેકને હાથજી. કે. ૫ ડાકાર ગયે અટવી, દીકો એક તલાવજી; પાણી પણ ભણી ગજ પિંઠો, રાણી લદ્ય પ્રસ્તાવેજી. કે. દ હોયે હલયે ગજથી ઉતરી, ચલી એકત્રીસ લેઈ છે; સહવાથી બહિતી અબલા, કમને પણ ઇજી; કો. ૭ હાહાદેવ કરૂં કિમ હું હિવ, કુણકીધા એ પાપજી; ફેણ વિપતઅવસ્થા પાડી, રાણી કરે વિલાપજી કે. ૮ બીણરાવે બીણજોવે ચહુદિસ, બિણુ ચીંતારે રાઈજી; કુણકુણ રાજલીલા ભગવતી, એહ અવસ્થા આજઇ કે. ૯ કિંહ ચંપાનગરીનાં મીર, કિહા હીંડેલા બાજીર કિંહ પ્રીતમ પઢણ સુખસિજ્યા, કિહા નવરંગી ઘાટજી; કે. ૧૦ કિંહ તે ભેજનભગતિ હું સાક્યા, કિંહા કુટુંબ પરિવારજી; (૧) હુઉ વનમહ. (૨) કહનઈ હાથ. (૩) ગયઉ અટવી માંહે. (૪) દોઠ. (૫) પુઈઠ3. (૬) લઘ. (૭) + હલુઈ હજુયઈ. (૮) + ઉતરઈ (૯) + ચાલી. (૧૦) + નઈ. (૧૧) + મઈ, (૧૨) + કુણ વિપત્તિ. (૧૩) + ખીણ રોવાઈ ખીણ જેવઈ ચુંહદિસિ. - + રઈ. (૧૪) + કઉણ. (૧૫) + પણ. (૧૬) + રાજન. (૧૭) + ખા. (૧૮) + સજાઈ. For Private & Personal use only Page #562 -------------------------------------------------------------------------- ________________ માધિ મે. ચાર પ્રત્યેક બુદ્ધ ચાપાઈ. ૪૩ અંડાકાર પડી હું અટવી, અબલાણ આષારજી; કે. ૧૧ વલી વેરાગચડી તે રાણી, રેયાં ન લાભે રાજજી; રસીલખ જીવ ખમાવી, સારૂં આતમ કાજજી, કે. ૧૨ દુખમાંડી જે ધર્મસભારે, તેને કેઈ ન લઈએ, મારૂાગે ઢાલ એહ બીજી, સમયસુંદર ઈમ બેલેજી; કે. ૧૩ હાલ ૩ રાગ-વયરાડી જણણિનિ આમ્યા ઘણી એહની હાલ હિવ રાણી પદમાવતી, જીવરાસિ ખમાવે; જણાણું જગતે ભલું, ઈણિવેલા આવે; તે મુજ મિચ્છામિદુક્કડ અરિહંતની સાખ, જે મે જીવ વિરધીયા; ઉરાસલાખ; તે મુજ મિચ્છામિકડું; સાત લાખ પૃથ્વીતણુ, સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વલી વાઉ; - ૩ તે (૧) + કુણ. (૨) + લાભઈ. (૩) + ચઉરાસી. - + છે. (૪) + ધરમ સંભારઈ. (૫) + તેહનઈ કે નહી. (૬) + માણી રાગ ઈ ઢાલ એ. (૭) + બલઈ છે. (૮) + વઈ. (૯) + જાગ. - + ણ – + આવાઈ – + ખિ (૧૦) + જેમઈ – + ૨. Page #563 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત આનંદ કાવ્ય. તે દસ પ્રત્યેનસ્પતી, ચો સાધારણ બિતિ ચરકી જીવના, બે બે લાખ વિચાર જ તે વતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાર ચિદલાખ મનુષ્યના, એહ લાખ ચકરાસી ૫ તેર ઈબુભવ પરભવ સેવીયા. જે પાપઅઢાર ત્રિવિધિ ત્રિવિધકરી પરિહરૂં, દુર્ગતિદાતાર ૬ તે હિંસા કીધી જીવન, બેલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના, મિથુન ઉનાદ; પરિગ્રહ મેયે કારમો, કે ક્રોધ વિશેષ માનમાયાભાઈ કીયા, વલી રાગ દ્વેષ, ૮ તે કલહકરી જીવ દુહવ્યા, દીધા કડાકલંક નિંદાકીધી પારકી, રતિઅરતિ નિસંક ૯ તે ચાડી ખાધી ચતર, કીધાથાપણસ; (૧) + ચઉદક (૨) + બિલિ, (૩) + તિરજંય. (૪) + આરિ આરિ પ્રકાસિ. (૫) + ચઉદ. (૬) + એ. – +વિ. (૭) + દુરગતિ (૮) + મિરષા, (૯) + મેલ્યઉરિમઉ. (૧૦) + કીધઉ. (૧૧) + મઈ (૧૨) + નઈ. (૧) + ચઉતરઈ. (૧૪) +કીધ3 પણિ મેસઉ. ૧૩ ૧૪ Page #564 -------------------------------------------------------------------------- ________________ માધિ ૦ ૭ ચાર પ્રત્યેક બુક ચોપાઇ. કુગુરૂ કુદેવ કુધમને, ભલો આ ભરોસ; ૧૦ તે ખાટીકિના ભવ મેં કીયા, જીવના વધ ઘાત; ચીડીમાર ભવ ચિડકલાં, મા દિનરાત; ૧૧ તે માછીગર ભવિ માછલાં, ઝાલ્યા જલવાસ ધીવર ભીલ કલિભવે, મૃગ માય પાસ ૧૨ તે કાજીમુલ્લાને ભવે, પઢીયાં મંત્ર કઠોર જીવ અનેક જબડકીયા, કીધા પાપ અઘેર; ૧૩ તે કોટવાલ ભવ જે કીયા, આકરા કરદંડ; બંદીવાન મરાવીયા, કેરડા છડીદંડ, ૧૪ તે પરમાધામીને ભવે, દીધા નારકી દુખે; છેદન ભેદન વેદના, તાડના અતિ તિખ; ૧૫ તે કુંભારના ભવ જે કીયા, નીભાઈટ પચાયા; તેલીભવ તિલ પિલિયા, પાપેપિંડ ભરાયા; ૧૦ તે. (1) + ધર્મન. (૨) + ભલઉ આયઉ ભર ઉસે. (૩) + ખાટિકીનઈ ભવિમઈ. – + ચ. – + તિ – + પા. () + કે. (૫) + માંગ્યા. (૬) + નઈભવિ. (૭) + જભઈ. (૮) + નઈ ભવિ કાય'. (૯) + અકરકરઠંડ. (૫) + વાણ. (૧૦) + હમ્મીનઈ ભવિ. (૧૬) + ન ભવિ. – + વિ. (૧૨) + પાપિ પેટ ભરાવા. - Page #565 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત, આિનંદ કાવ્ય. હાલીભવ હલ ખેડીયાં, ફાડયા પૃથ્વીપેટ સૂડનિદાન કીયાઘણા, દીધી બલજી ચપેટ; ૧૭ તે માલભવ પીયા, નાનાવિધવૃક્ષ મૂલ પત્ર લ ફૂલના, લાગા પાપ લક્ષ, ૧૮ તેવ આવાઈ આગમી, ભરીયા અધિકાભાર; ઉઠ પ કીડા પડયા, ચા ન રહી લગાર; ૧૦ તે છીપાને ભવ છેતર્યા, કીધા રંગસુપાસ; અગ્નિઆરંભ કીધાઘણું, ધાતુરવાદ અભ્યાસ; ૨૦ તે. સૂરપણે રણ જુજતાં, માસ્યમાનસશૃંદ; મદિરામાંસ માખણ ભખા, ખાધામૂલને કંદ; ર૧ તેવ ખાણ ખણાવી ઘાતની, પાણી ઉલિચાં, આરભકીધા અતિઘણા, પિતે પાપ જે સંચા ૨૨ તે ઈંગાલકર્મ કીયાવલી, વનમે દવદીધા ' (૧) + હાલીનઈ ભવિ હલખધ્યા. (૨) + ફાડય પૃથિવી. - + ણ. (૩) + નઈ ભવિ (૪) + અધેવાઈ. (૫) + ભર્યા. (૬) પિઠી ઉંટ. (૭) + છીપાનઈભવિ વેર્યા. (૮) + રોગણિ. (૯) + અગનિ. (૧૦) + કોયા. (૧૧) + પણઈ. (૧૨) + ભખણ. (૧૩) + નઈ – + ણિ. (૧૪) + પિતઈ. (૧૫) + તે સંચા (૧૬) + અંગાર. (૧૭) + વનમઈ. Page #566 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા ] C ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઇ. * સૂસકીધી વીતરાગની કૂડાકાસજપીધા; ૐ * ખિલ્લીભવ ઉ ંદર લીધા, ગિલાઈ હત્યારી; ૫ મૂઢગમાર તણે ભવે, મેં જી લીખ મારી; ૬ વલી ભાડભુજાને ભવે, એકેન્દ્રીજીવ; જીવાર ચણા ગહું સેકીયા, પાડતા રીવ; ખડણુ પીસન ગારના, આરંભ અનેક; રાંધન ઇંધન આગના, કીયા પાપ સટેક; વિકથાચ્ચાર કીધી વલી, સેવ્યા પાંચપ્રમાદ; . C ઇવિયોગ પમાડીયા, રાન વિખવાદ; 5 ૩૦ . . સાધુ અને શ્રાવકતણા, વ્રતલઈ ભાંગ્યા; ૧૧ મૂલ અને ઉત્તરતણા, મુજ દુષણ લાગ્યા; ૧૨ ૧૩ સાપ વિષ્ણુ સીંહુ ચીતરા, સિકરાને સમલી; હિંસક જીવતણે ભવે, હિંસાકીધી સવલી; ૧૪ સુવાવડી દૂષણ ઘણા, વલી ગ` ગલાયા; ૨૩ તે ર૪ તે ૨૫ તે ર૬ તે ૨૭ તે ૨૮ તે ૨૯ તે (૧) + યા - + ના. (૨) + તે. (૩) + વિ. (૪) + યા. (૫) + મઇ. (૬) + જવારી ચણા ગેહું (છ) + બહુકરતા રીવ. - + - · + ખાં - + ણુ - + ર - + ણુ + ગિ, (૮) + અનેક +રિ ૫. (૯) + કીયા ધણા. (૧૦) + અનઇ - + ગા. (૧૧) + અનઈ, + ગા. (૧૨) + સઁવિ'છી (૧૩) + સકરાનઇ. (૧૪) + ગરભ. ૭ Page #567 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિચિત જીવાણી ડાલ્યા ઘણા, સીલવ્રત ભંજાયા; ભવ અનંત ભમતાં થકા, કીયાકુંટુંબ સધ ત્રિવિધત્રિવિધકરી પરિહર, તિષ્ણુસુ પ્રતિબંધ, * ૩ ૪૮ [આનંદ કાવ્ય. ૩૦ તે સવઅનત ભમતાંથા, કીયા દેહુસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વાસરૂં, તિષ્ણુનું પતિખંધ; ૩૨ તે સવઅનંત ભ્રમતા થકા, કીયા પરિગ્રહસબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, તિનનું પ્રતિષધ; ૩૩ તે॰ પિરિ ઋણભવ પરભવે, કીધા પાપ એકત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વાસરૂં', કરૂ જન્મ પત્રિ; ૩૪ તેજ પ ૬ સય વયડી જે સુણે, એહ ત્રીજી ઢાલ; ७ C સમયસુંદર કહે, પાપથી છૂટે તત્કાલ; ૩૧ તે દુહા. E વલી રાણી પદમાવતી, સરણા કીધાચાર; ૩૫ તે ૧૭ ૧૧ સાગારી અણુસણુકીયા, જાણપણાના સાર; (૧) + રતન. + 4-વિ. (૪) + જનમ કુઇ, (૮) + છુટર્ન તે. (૯) + કીધા સરણાં (૧૦) + કીઉ.(૧૧) + નુ ધા. (૨) + વેસર'. (૩) + પરિગ્રહ. + ઇ. (૫) + સુલુ', (૬) + એ. (૭) + Page #568 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મૈ૦ ૭ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ગાથા. जइ मे हुज पमाओ, इमस्स देहस्र इमाए बेलाए; आहार यहि देहं, सव्वं तिविहेण वोसरियं, १ ૧ ૩. દુહા તિહાંથી આગલચાલતા દીઠો તાપસ એક મન ધીરજ ઉપને અલગ ટલ્ય ઉદ્વેગ, ૧ તાપસ પૂછે કૅણ તું, સઘલ કહ્યો પ્રબંધ, તાપસને પણ મૂલગે ચેડા સા સંબંધ ૨ ઘઇ તાપસ આસાસના, મકર દુખ લગાર; એ સંસાર અસાર છે, દુખતણે ભંડાર ૩ રાણીને રે કરી, ખવરાયા ફલકુલ; સંપ્રેરણ સાથે ચ, તાપસ સહજ અમૂલ ૪ (१) यदि मम भवति प्रमादः, एतस्य देहस्य अस्मिन् समये आहारोपाधि देह, सर्व त्रिविधेन व्युत्सृष्टम् ॥१॥ (૨) + આગઈ. (૩) + દીઠ ઉ. (૪) + મહિ. – + નુ. (૫) + અલગઉટલ્યઉ ઉદેક. (૬) + પુકવણ. (૭) + સગલઉ કાઉ. (૮) + નઈપણિ. (૯) + ગઉ (૧૦) + મ્યું (૧૧) કરિસ. (૧૨) છઈ (૧૩) + તણ૩. (૧૪) + નઈ. આગ્રહ. (૧૫) + વ્યા. (૧૬) - સાથઈ ચલ્યઉ – + લિ. ૧૪ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. આગલ જઈ ઉભારહ્યો, આવી ગામની સીમ હલખેડી ધરતી હિર્ષ, મુજ ચાંપીને નેમ૫ સુનયત્રી એ દત્તપુર,-- નામે નયર નજીક, દંતચક્રરાજા ભલો, તું જાજે નિરીક દ ઈમકહીને પાછવલ્ય, તાપસ પરઉપગાર; રાણી પણ પદમાવતી, પહુતી નગર મેજાર ૭ ઢાળ ૪ ચઉથી. રાગ કેદાર ગઉડી કાચીલી કનીર વેહાં, સૂવટી રહ્યઉ લેભાય, મેરે ઢેલણ. એઢાલ. હવે રાણું નગરી ગઈ રે હાં, પૂછતી ધર્મશાલ કર્મવિટંબના. વિધિસુ વાંદી સાધવી રે હાં, બેઠી અબલાબાલ ક. ૧ હે હે કર્મ વિપાક કિમહિ ન છુટણ; રેવા લાગી અતી ઘણું રે હાં, નયને નીર પ્રવાહ કo કુણ કુણુ કષ્ટમ ભેગવ્યા રે હાં, દુઃખભરી મનમાંહિ ક. ૨ (૧)+ ઉભઉ રહ્યઉ. (૨)+ હવઈ. (૩.+ ચાંપણનઉનીમ. (૪)+ણી (૫) + દંત. (૬) + નામનગર. (૭) + ભલઉ. (૮) +નઈ પાછઉ વલ્યઉ. – +ણિ (૯) + yહતી – + રિ. (૧૦) - હિવ. (૧૧) + પ્રછતી પ્રમશાલ. (૧૨) + બધી (૧૩) + માં (૧૪) + ભરી બહુ. Page #570 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મટે ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઇ. છે ૪ ક સાધ્વીધર્મ સુનાવી રે હાં, એહ સંસાર અસાર ક ધર્મસામગ્રી ડોહલી ? હાં, કુટુંબ અનીવાર; ક વૈરાગે મન વાલો રે હાં, લીધો સંજયભાર કo દીક્ષાથી ડરતી થકી રે હું, ન કહિયે ગર્ભવિચાર ક. ૪ ઈમ અનુક્રમે વ્રત પાલતાં રે હાં, વર્ષ માટે પિટ ક કેટપાટ ગર્ભ પેટને રે હાં, ન રહે છાને નેટ; ૦ ૫ કહે ગુરૂની બઠી રહે રે હાં, હમ કરશું નિરવાહ; ક લેક ફેક પ્રીછે નહીં રે હાં, જનશાસનને–ડાહકદ બેટ જાયે સાધવારે હાં, છાને મૂકો મસાણ; ક રતનકબલસું વીટીયોરે હાં, વલિ મુદ્રડી સહિનામ ક૭ તઉપિણ બાલ મુએ નહીં રે હાં, ઍ એ પુન્ય પ્રમાણ કo ચંડાલ દેખી ચમકી રે હાં, સ્ત્રીને દીધે આન; ક. ૮ (૧) + સાધવી ધરમસુણાવી ઉરે હાં - + + (૨) + ધરમ – છે. (૩) + વયરાગઇ (૪) + ઉ. (૫) + લીધઉ સયંમ, (૬) + હતી. (૭) + કહ્યઉ ગરભ – + મિત્ત (૮) વગઉ મોટ6. (૯) કપાઢ. (૧૦) પેટન9. (૧૧) + રહઈ છાન. (૧૨) + કહઈ શું બઈડી. (૧૩) + અહેરિસ્યાં. (૧૪) + પ્રીછ0. (૧૫) + હ (૧૬) + બેટ જાઉ. (૧૭) + છાનઉ મુક્ય૩. (૧૮) + . (૧૯) વીંટીઉ. (૨૦) મુદ્રા. (૨૧) + નાણ. (૨૨) + મુઅઉ. છે) + ચમકિ૬. (૨૪) – + સ્ત્રી નઈ દીધઉ આણિ. Page #571 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. આનંદકાવ્ય. અવકણિક નામ આપીયે રે હાં, દીન દીન વધે તેહ કબ ચંડાલનીસું સાલવી રે હાં, માંડેયે અધીક સનેહ કહે ૯ ગુરૂની પૂછે સાધવી રે હાં, ગર્ભ ન દીસે કેણ, ક. એ જાયો મુઓ થકે રે હાં, બાહિર પર તેણ; ક ૧૦ બાલકસું બાલક રમે રે હાં, માંગે ઘઈ મુજ દંડ ક. બાજ ખણાવે હાથરું હાં, નામ પડયે કરકંડ ક. ૧૧ સાધી અંતર તો ઘણું રે હાં, બાલકશું બહુ પ્રેમ કરુ બેટ પણ માયને મલે રે હાં, હવએ બિહું એમ ક. ૧૨ મીઠા મેવા સાધવી રે હાં, ખાજા લાડુ ખર્મ કઇ વહારીને દેવે બાલને રે હાં, હા હા મેહનીકમ, કટ ૧૩ કર માટે થયે રે હાં, રખવાલઈ સમશાન; ક કર્મ રેલવે જીવને રે હાં, કેઈ ન ચાલે વાન; ક. ૧૪ (૧) + ઉ. (૨) + વાધઈ (૩) + માંડયઉ. () + ણ પૂછઈ. (૫) + ગરભ ન દીસ. (૬) + મઈ જાય મૂઉથકુ. (૭) + પરઠય - + રૂં. (૮) + રમઈ. (૯) + માગઈ ઘઉ. (૧૦) + ખણાઈ. – + ચું (૧૧) + પડય૩. (૧૨) + સાધવી (૧૩) + તપઈ. (૧૪) + મ્યું (૧૫) + બેટરે પણિમા નઈ ધણું. (૧૬) +વચ્ચેઉ બહુ. (૧૭) +વિહરી નઈ ઘઈ બાલક નઈ. (૧૮) + મોટઉ થય૩. (૧૯) + રૂલાવાઈ જીવનઈ. (૨૦) + ચાલી, Page #572 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મ ] ચાર પ્રત્યેક બુદ્ધ રોપાઈ. ૫૩ એ શૈથીઢાલ મિસ કરી રે હાં, રાગ કોદારા માંહિ કરુ સમયસુંદર કહે કમની રે હાં, એ ગતિ કહી નાય ક. ૧૫ ૧Y કારણુકિણે મસાણમે આએ આણગાર; વસાલમાંહે રહીયા, દીકા દંડકસાર ૧ એક જતી લાઠીતણા, જાણે ગુણને દેવ; બીજા સાધુ ભણી કહે, સહજ, રાગ ન રસ, ૨ ઈકે ગઠી લાઠી ભલી, વેઢ દુર્ગઠી થાય; લાભ લીગઢી સપજે, ચઉગડી મરણાય; ૩ પંચગઠા પથ ભય હર, પટગઠી ભયજોઈ; સતગઠી નિગિતા, અઠગડી રિધઈ; ૪ નવગંઠી લાઠી સુજસ, દસગંઠી ઘઈસિદ્ધિ ચારાંગુલ વધતી ગ્રહી, ઈણિ લાઠી નૃપરિધિ; ૫ (૧) + ચલથી ઢાલ મઈ એ કહી. (૨) + કીદારઈ ગાય. (૩) + કહઈ (૪) + મઈ – + કહીય. (૫) + કિણહિ મસાણમઈ. (૬) + આયા. (૭) + રહ્ય૩. (૮) + દીઠઉ દંડ ઈક. (૯) + જાણતઈ ગુણનઈ દેસ. (૧૦) + કહઈ. (૧૧) + સહજઈ. (૧૨) + એક ગાંઠી. (૧૩) + વેઢિ (૧૪) + થાઈ. (૧૫) + સંપજઈ (૧૬) + પથિ (૧૭) કે હરઇ. (૧૮) + રિધિ હેઈ. (૧૯) + ચાર આંગુલ વધતી થકી. Page #573 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. હાલ ૫ પાંચમી. રાગ-સારંગ મલ્હાર નલની. કર પાસે હુંતો, તિહાં બ્રાહ્મણ પણ એક બ્રાહ્મણ. સાધુ વચન બેઠું-સુયા, લાગી રૈપ પ્રત્યેક બ્રા. ૧ દંડ ન ઘઉં તુજને માહરે, કહે કરકંડૂ બાલહો; બ્રા. ચાલી જાસ્યાં આપાંચુંતરે, હું ધરતીરખવાલ છે; બ્રા. ૨ - ચાર અંશુલ ધરતી ખિણી, બ્રાહ્મણ લીધે દંડ છે બા. કરકં નાટલીયા, જગડોલગો પરચ હે બ્રા. ૩ નગરગયા બે જગડતા, ચીવટીય કયે ન્યાય હે બ્રા. ૨ બાલક બ્રાહ્મણભણી, લાઠીઘઈ પુન્યથાઈ છે; બ્રા. ૪ ઇં. કરકં કહે છે નવિ ઉં, રાજપમિ અભિરામહ બ્રા. પંચડસી કહું એને, તું દેજે ઈક ગામહ; બ્રા. પ ૮૦ (૧) + પાસઈ હતઉ. – + પિ. (૨) + બિહુ, (૩) + ચ9૫. (૪) + તુજનઈ (૫) + કહઈ. (૬) + આપે ચઉતરઈ. – + ખ (૭) લીધઉ. (૮) + લાયઉ. (૯) + જગાઉ લાગઉ પ્રચંડ. (૧૦) + બેઉં (૧૧) + એકીઓ – +ય. (૧૨) + કઈ કરકંડું હું લઉં નહી. (૧૩) + પામિસિ. (૧૪) + કહઈ એ હનઈ. (૧૫) + એક દેજો એહ નઈ ગામ. Page #574 -------------------------------------------------------------------------- ________________ - ૫ . બ્રા. મહા મિત્ર છે ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. પપ જંગડેલા ઈપર, દંડલો કરકંહે બ્રા. કેપકી બ્રાહ્મગુમિલિ, મારિ કરાં સત ખંડ, બ્રા. ૬ દં કરકંડુ માતાપિતા, નાસિગયા તતકાલહો; બ્રા. નગર કંચનપુર ગેયરે, સૂના સરવર પાલહે; બ્રા. ૭ દં કાલભણી એહ પાંચમી, રાગ સારંગ મલ્હાર, બ્રા. સમયસુંદર કહે હિન્દુ, પુણ્યતણ ફલસારહો; બ્રા. ૮ ઇં. ઢાલ ૬ ઠી. રાગ–ખંભાઇતી. રાજ મુ અપુરાં રે, તિનઅવસર તિનગાર; અન્ય એક અધિવાસીયો રે, નગર ભમ ઠામડામરે: ૧ રાજપાર્મ, કરકે કચણુપુરાણાર, યે વચન સાધુને તતકાલ; તેહુવચન સુહામણરે, એ ઐ પુન્ય પ્રમાણ ૨ રા. નગરી પુરૂષ નહિં તિસર, લાખમિ લેક આયર (૧) + જગડઉ લાગઉ ઈણિ પરઈ. (૨) + લીકે. (૩) + કીઉ. () + નયર કંચનપુર ગેયરઈ. (૫) + સરોવર પાલિ. (૬) + કહિએ. (૭) + કહઈ. (૮) + પુત્રોય. (૯) + તિણિઅવસરિ તિણિ ગામઉરે. (૧૦) + ઉ. (૧) + ભમઈ ઠામ ઠામે (૧૨) + પામીઉરે. (૧૩) + તણ3. (૧૪) + ફલ્યઉં. (૧૫) +સાધુનઉ. (૧૬) + મણુઉ. (૧૭)+ તિસ. (૧૮) +મિલી લગાઈરે. – + ઈ. –+ કાઈ. ૧પ Page #575 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. પુન્યવિના નવી પામીયેરે, માટીપદવી કાયરે; નગરખાહિર હુય આવીચાર, સૂતે જિાં કુમારરે; ૫૬ ૩ ૪ તીનપ્રક્ષા દેઈ કરીરે, હીંસ્યા હુષ અપારરે; G ઉઠચેા કુંવર ઉતાવલારે. ઊંઘમગાઈ ખાતરે; પુન્ય ધકેલ તડફડે રે, જાણે દારિદ્ર જાતરે, ૧૦ અધીકારી નર આવીયારે, જ્ય જ્ય શબ્દ કરતરે; ૧૧ કરજોડી ઉભા રહ્યારે, ચામર છત્ર ધરતરે. ૧૨ ૧૩ રાજા અશ્વ ઉપર ચઢયારે, ચાલ્યા નગર મઝારારે; ૧૪ ૧૫ હયગય રથ પાયક તણેારે, પૂંઠે અંત ન પારારે ૧૬ [આનંદકાવ્ય નગરી માંહે પૈસતારે, બ્રાહ્મણું આડા આયારે; ૧૭ ૧૮ એ ચંડાલરાજા હુરે, પ્રણમે નહીં હમ પાયાર. રાજા દંડ ભમાડીયેરે, અગ્નિ જિઉ ખલવા લાગે; ૩ રા. ૪ રા. ૫ રા. ૬ રા. ૭ . (૧) + આવી રે. (૨) + સુત જેથી કુમારે. (૩) + ત્રિણિ પ્રદક્ષણ દેઇ કરીઅે. (૪) + હીસ્યઇ હરષ અપારા. (૫) + ઉલઉં. (૬) + ઉતાવલઉ. (૭) + ખાતઉ. (૮) + પુણ્યાં ધકેલ્યઉ તાઇ. (૯) + દાલિદાતઉજ્જૈ. (૧૦) – કરંતા. (૧૧) + ધરતા. (૧૨) + ઉપર ચડયઉ. (૧૩) + ચાય૩. (૧૪) + તણુઉરે. (૧૫) પૂર્ણ. (૧૬) પસતાં. (૧૭) પ્રણમુ, (૧૮) અો. (૧૯) ૬, (૨૦) અગનિયુ અલિવા લાગઉરે. રા. Page #576 -------------------------------------------------------------------------- ________________ મહાદિષ મા છ] ચાર પ્રત્યેક યુ≠ ચાપાઈ. ' २ 3 ડરતા વિપ્ર આવી નમ્યારે, ચલ્યા નહીં કાઇતાગર. વાડ ઘાન વાસી જિકેાર, હરિકેસી ચંડાલાર કરકરૢ બ્રાહ્મણ કીયારે, તે સગલા તતકાલરે. ૪ સગલ નગર સિણુગારીયેરે, આનંદ અંગ ન માયરે; ૬ ગોખ ઉપર ચડી ગારડીર, ણિ લિ રાજા આવરે. ૧૧ રા. ७ ઘરઘર ગૂડી ઉસ્ક્વેર, તેારણુ ખાંધ્યા ખારારે; હાટ પટઅર છાઈયારે, ભીડ ઘણી દરખારાશે. પૂરણુ કલસ લેઈ પમિનીરે, સુદ્ગવ સાહુમી આવી; દ ગોરી ગાવે સેહલારે, માતીથાલ વધાવઈ રે. ← નવર્ગ ને ફરેરે, ઢોલ દમામાં ખાજઇરે; ૧૦ ૧૧ મનભેર ખાજે ભલી રે, નાદે અમર ગાજઇરે. ૧૩ ૧૨ ૧૪ રાજા મદિર આવી રે, બેઠા તખત તુરતારે; ૧ ૫ પરજા પાલે આપણી રે, ન્યાય તપાસ કરતા રે; ૧૬ ૧૭ રાજા કરકરૢ હિવે રે, આણુદાન વરતાવ રે; ૫૭ ૯ . ૧૦ ૩. ૧૨ રા. ૧૩ સ. ૧૪ . (૧) ખીહતા. (ર) ચાલ્યઉ. (૩) કાઉ ત્રાગઉરે ૩. (૪) ઉ. (૫) માવઇ. (૬) ગઉખી ઉપરે. – રિ. (૭) ઉäારે. (૮) ગાવઇ સાતલઉ. (૯) હરધ. (૧૦) વાજઇ. (૧૧)નાઇ. (૧૨) રાય. (૧૩) માવી. (૧૪) ખઇઠ૩. (૧૫) પાલઇ. (૧૬) હિવઇરે, (૧૭) નગર વરતાવઇરે, ૧૫ સ. Page #577 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. ૧૬ શ. મનવ’છીત લ પામીયા રૅ, પુન્યતણે પસાવ રે; ભલેારાગ ખંભાયતી ?, સેહલાનીઢાલ એ છડી રે; સમયસુંદર કહે શ્રાવિકા રે, સાંભલતાં અતિમીઠી રે; ૧૭ રા. ૩ ૧૮ દુહા. ૫ હેવત બ્રાહ્મણ આવીયે, સુણરાજાને રાજ; ામ એક માંગ્યા ભલે, જેહથી સીજે કાજ; . રડ્રેશા કહે, વાચ કાછ નીકલ કે; ૯ 10 મન માન્યા દ્વિજમાંગતુ, ગામ એક નિઃસક; થંપા નગરી હું વસૂ, દધિવાહન જિહાં રાય; તેહાં ઘઈ ગામ સુખીરહું, કુણકરે આવેાજાવ; ૧ ૧ ઢાલ ૭ મી.. રાગ સિધુ. ચીતાડી રાજારા--એ ઢાલ. ૧૨ ૧૩ કાગલ લિખ દ્વીધારે, વિપ્રચાલીયે સીધારે, ૧૪ વલી લીધા સત્તુને સાથે સખલેોરે; [માનંદ કાવ્ય. (૧) તણુઇ પરભાવઇડૅ. (૨) ભલઉ, (૫) ણિ રાજન નઇ. (૬) માગઇ ભલઉ વંક્તિ કાજ. (૮) કહેછે. (૯) માન્યઈ નિસ્સ’ફ. (૧૧) કરઇ, (૧૨) લિખિદિષઉ. (૧૪) લીધઉ સાથેિ સાતૂનઉ સબલઉ. ૧ ઈ. (૩) કહઇ. (૪) ૩. (૭) જિથી સીજઇ વિપ્ર માગિતુ. (૧૦) (૧૩) ચાલ્યઉસીધઉ. Page #578 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મા છે ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ચપાપુરિ પહોર, જિહાં પિત હિતો મનમાંહિ ગહિરાહતે છતમુજ ફર; ચંચપુરિરાજારે દધીવાહન તાજાર, એકઝામ બ્રાહ્મણને તેને તું અતિભારે; ઈણિ ગામનીઠામેર, રાય બીજે પામેરે, એહકામ વિનધેિ થાસે સહી કલહિર, આંકણી: ૨ કાગલ આરે, પરિવલી ચાડચોર, વલી બ્રાહ્મણને તાડ્યો રાજા કોપીયર: ચાલને બેટર, ઈહિરાજથી મેટર, મતિકંચનપરિભેટે કિરણ એહ ભેટીયેર, ૩ વલિત ત મુકયાર, દધિવાહન ચુક્યર, ઘણું મુખ્ય બલિ બેલકહાયા આકરારે, (૧) પહુતઉ. (૨) પિતઇ રહશે. (૩) મહગહતો. (૪) ફિલ્મઉ, (૫) ઇક ગામ બ્રાહ્મણ નઈ દેજો. (૬) ભલઉ. (૭) ડામઈ. (૮) દુજઉપામઈ. (૯) ઈણુકામવિણ કીધાઈ. થાસ્યઈ સહી કલી. (૧૦) દેખાડ્યઉરે. (૧૧) ત્રિસૂલઉં. ચાડયો. (૧૨) ત્રાડયઉ બ્રાહ્મણનઈ રાજા કેપિઉ. (૧) ન૩ બેટઉરે. (૧૪) એ રાજથી મેટઉરે. (૧૫) મત ભેટી કે ચણુપુર કિણ થાપી. (૧૬) વલતઉ. (૧૭) મૂક્ય૩. (૧૮) ચુક્યઉં. (૧૯) કુણવિલિ. ૧૫ Page #579 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. પૂરાજા ૨, સુણિકરત દિવાજા રે; તતકાલ વાયા વાળાચઢતા રે; २ કટકીકરી ધાયા રૅ, ચંપાપુર આયેર, ૩ ૪ તપતેજસવાયા પુરવીંટી રહ્યો રે; ગઢરાઠા મંડયા છું, અભિમાન ન છેડયા ૨, O નિજન્મેલ ન ખંડ ૨ નૃપ સાહ્યો અડચે રે; ૫ G ૧૭ રણભૂમિકા ઝૂઝે રે, નાલગેાલા ઉડેરે, ૧ ગડગતાગય ગૂજે સેષ ન્તુ સલસલે ૨, સરણાઇ ખાજેર, સિલ્ડે સાજે ૨, ૧૪ સુરવીર વીરાજે ગાઉ ચાઉ લે રે; પહિર્યા જીનશાલારે, ઉમટ્યા મેહ કાલા રે, ૧૫ સિરટાપ તે ઝાલ ઝમઝમ ઝમકતા રે; ૧૬ ભાલા અણીયાલા રે, ઉછાલે પાલા રે, [આનંદ કાવ્ય ૧૭ એક સુભટ મૂછાલા ચાલે ચમકતા રે; (૧) ધાયરે. (ર) આયઉર્. (૩) સવાયઉ. (૪) રહ્યઉર્. (૫) - રાહઉ માંડયઉ. (૬) છાંડયઉરે. (૭) ખંડયઉ. (૮) સાક્ષર અડયરે. (૯) સુર. -લિ (૧૦) ઇ. (૧૧) ગડડતગયગૂડઇસેખસલસલઇ. (૧૨)વાજઇ. (૧૩) સિ’ધુ જસાજઇ. (૧૪)વિરાજઇ ઉંચા ઉબ્નઈ (૧૫)જબ જબ જખતા. (૧૬) ઉછાલર્ટ. (૧૭) ચાલઈ. ७ Page #580 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મેછ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. બાજે રણતુર રે, બહુ દલપૂરા ૨,_ એક એકથી સૂરા સુભટ સેહે સાથ રે; જામકાજલબકઈ છે, જાણે વીજલી ચમકે રે, તરવાર ઉઘાડી ઝબકે સેહે હાથ રે; ૮ વહિ તીર વિચાલે છે, પણ આવતા તાલે રે, વયર વાલે તે પાછો પિણ સાંસે નહીં રે; વિજનેજા ફરકે રે વિઢવાને લરકે રે, પગ એક ન સરકે પાછા તે સહી રે; મૂછે વલઘાલે રે, આગળથી ચાલે રે, ફેજ આવતી પાલે એ કે વારકી રે; ઈક પગ ન છોડે , નૃપ હેહિ રે, અણીએ અણીયે જેડ ફોજ મારકી રે; ૧૦ (૧) વાજઈ (૨) બેફ (૩) સાથમઈ. (૪) જિમ વીજળી ચમકાઈ. – રિ (૫) જબકઈ હાથમઈ. (૬) વહઈ. – લઈ. (૭) પણિ. (૮) ટાઈ. (૯) વયર વાઈરે તે પણિ પછઈ સાંસઈ નહીં. (૧૦) ફરકઈ. (૧૧) વિઢવાનઈ બરકઈ (૧૨) એકએક નઈસરકઈ પાછા તે સહી રે. – લઈ. (૨૩ આંગલિથી ચાલઈ. (૧૪) ફઉજ આવતી પાલઈ એક. (૧૫) એક. (૧૬) છોડઈ. (૧૭) હેડઈ. (૧૮) જેડઈ ફજિ. Page #581 -------------------------------------------------------------------------- ________________ R પડિત સમયસુ દર વિરચિત. છેડે મસ્તિમાજી રે, એન્ડ્રુ રા ગાજીરે, 4. નરહે ગુજ માણી સાલ્યા ક્રીમ કીયા રે; ૪ પ માર વે પુકારે રે, થાય વિરૂદ સભારે રે, આજ જય તનુ હાઈ બુજે પામી ૨૬ ૧૧ G ભાજન સાંસ લીધા રે, ગંગાક પીધા રે, . ભલા ભાજન કીધા તાજા ચરમા રે; રાણીરા જાયારે, આમ્હા સામ્હાધાયા રે, ૯ ઘણા અમલ ખવાયા ચાડી સૂરમા રે; ઈક કાયર કંપે, ચિુદ્વિસ લ ચ"પેરે, ૧૨ મુખ હાહા જપે કિણુ દિસ ભાગસ્યાં રે; [માનંદ કાવ્ય. ૧૩ ૧૪ સૂરવીર તિબ્રૂકે રે, હાંસે રજૂ કે રે ૧૫ સુખકૂકે આવે આજ લટાપટ લાગિયાં રે, ૧૩ ૧૨ (૧) ખેડઈ આતસ. (ર) રહેષ્ઠ. (૩) વાજી. (૪) બાપુ કારઈ. (૫) રઈ. (૬) યઈ. (૭) ભાજણ સુસ ફ્રીધા. (૮) કુતખી યુરિ. (૯) ખવરાવ્યા ચડે સૂર. (૧૦) એક. (૧૧) કંપઇ. (૧૨) મુખજ પઇ. ઢાના દ્વિવકિણિ દિસિ ભાજિત્યાં. (૧૩) ટુઇ. (૧૪) ઉસેરણબ્રુક'. (૧૫) મુખિ કંઈ આવક આજ. Page #582 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા હુ ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઇ, સંગ્રામ મડાણા રૅ નહિં કે તિહાં સ્થાણેા ૨, 3 રાયણા સમજાવે એન્ડ્રુ રાયને રે; હતી વાત થાડીર થઈ કલેશની કાઢી રે, ૪ ન સકે કેાઈ છોડી એ સમાયને રે; ૫ સિંધુડે રાગેરે સુષુિ સૂરિમા નગેઇ રે, અતીમીઠી પણુ લાગે ઢાલ એ સાતમી ૨, સમયસુંદર ભાખે હિવ વિડતારાખે રે; i ર પદમાવતી પાછે કુણુમતિ સમીરે. ઢાલ ૮ રાગ સિંધુઆસાઉરી. ચેતન ચેન કરીયે, અહુની ાંત, ૧૭ ૧૧ ઝુદ્ધ સુણ્યા પદમાવતી રૅ ગુરૂણીને પૂછ વિચાર આવીતિડાં ઉતાવલીરે હા મતિહેાઇ સહારા રે - ૧ ૧. (૧) હ્રયઉ, (૨) તિસ્યઉં સ્યાણુē. (૩) રાણુઉ સમજાવઈ એક રાય ના. (૪) નઇ. (૫) સિંધુડઇ રાગઇ. (૬] ભાખઈ. (૭) વિતા રાખેષ્ઠ. (૮) પાખઇ (૯) સિંધુડä. (૧૦) યુદ્ધ સુણ્યઉ. (૧૧) કહેઇ 'd. ૧૪ ૧૫ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૬ થ. ૪ પંડિત સમયસુંદર વિચિત [આને કામ. ધન પદમાવતી ભાંજે વૈરવિરેરે લાભ થયે ઘણે દધિવાહન પ્રતિબો રે આંકણી. ૨ ધ. પ્રથમ ગઈ પદમાવતીરે કરકને પાસ કહિ કિમ ઝૂઝે બાપપુર રાજ રહિયા વિમાસેરે. ૩ ધ તે કિમ રાજા પૂછીયેરે સાધવી કહ્યો સરૂપ; તઉ પાછા પગને વઈરે અતિ અભિમાની ભૂપરે. ૪ ધ. ચાલીને ચંપા ગઈ રે પહુતી નિજ આવાસ દાસી દીઠી સામિની આવી મિલી સવપાસે રે ૫ ધ. પ્રણમીને રાઈ ઘણું રે એહ અવસ્થા દેષિ દધિવાહીને પણ આવી રે દીઠા સાધવી વેશે રે ૬ છે. રાજા પાય પ્રણમી કરી ૨ પૂછે ગર્ભની વાત એહ તુઝ અંગજ જેહસું રે જુદ્ધ કરે દિનરાતે રે ૭ ધ. રાજા અતિહષત હુવેરે મિલવા સામહે જાઈ કરકંડૂ પણ બાયના રે પ્રણને ભકિતસુ પાયે રે ૮ ધ. (૧) ભાંજ્યઉવયર, (૨) થયઉ ઘણા. (૩) નઈ પાસિ (૪) ઝઈ. – મ્યું. (૫) રહ્યઉ. – સે. – ય૩. – ઘઉ. - સ્વ. (૬) ઉપિણ પાછ૩ – દઈ. (૭) નઈ. (૮) નૃપ. – સિ. – ઈ. (૯) સવિ. – નઈ - ણિ – યઉ. - ઠઉ– છીગરભ – કરશે. (૧૦) હરષિત થય૩. – હ્મઉ – ય – ણિ – નઈ. - માઈભગતિ. Page #584 -------------------------------------------------------------------------- ________________ માધિ માં છ] . ચાર પ્રત્યેક યુધ્ધ ચાપાઇ. પછસાકરિ આણીયે રે પ્રગટયા માનપૂર; ઘરઘર રંગ વધામગ્રા રચ’પાનગર સંન્શ રે; ક ચણુપુર ચંપાતાં રે દેસ તણે એ રાજ ૫ F દધિવાઙન દીક્ષા ગ્રહી રે સાર્યા આતમકાજો રે ૨૦ ૫૦ કરકડૂ પરણી ઘણી રૅ પ્રમદા તિષ્ણુપ્રસ્તાવ રાજલીલા સુખ ભોગવે ૨ પુશ્યતણે પ્રભાવે ૨ ૧૧ ૧૦ સિંધુને આસ્યા મિલીર પુણ્યતણા કુલ એડ આઠમી ઢાલ રસાલ છે ૐ સમયસુંદર કહે એડ્ડા ૨ ૧૨ ૫૦ હા. હિવ કરક પૂરાયને ગેાકલસ બહુ G એકદિન ચાલ્યે દેખા કહેવા લાગ્યા . એમ .. ૧૧ સુન ગાકલ એક વાડે વરસુપે ઇસુ સુદ્ધ એની માના એડને પિવરાવે તુ દુધ ૧૨ પ્રેમ (૧) ર૩. (૨) યઅે. (૩) ય૩---ી. (૪) સ્તનઇ એ. (૫) ખ્યા. (૬) સાધ્યા—વિ-વ-તયુ. (૭) પરસાદે? (૯) સિંધુડ) - છ-સુઈ નઈ-હ્યું-ય૩-ખ. (૯) લાગ૩. (૧૦) સુગ્રી-ડ૩. (૧૧) સપેદ્રસ-નઉ-નઇ. (૧૨) ધવરાવ દુધ. * Page #585 -------------------------------------------------------------------------- ________________ th પંડત સમયસુંદર વિચિત વિલ જળ એક મોટા હુવે તવ બીજી પણ ગાય દહીને દૂધ પાવજે જમ અહુ મોટો થાઈ ઈમ કહી નૃપ પાછવચ્ચેા ગોકલ કીધા તેમ વૃષભ જુવાન થા સખલ રાખ્યો ન રહે કેમ 3 તીષા સીંગ સુકુંડલા ઊંચા કુંભી શુલ ૪ ૫ ગલકમલ જાડી સખલ જાને જોઈએ ઊભ મારું વુસે મલપતા નિબલ વૃક્ષણને તત્ત ઉચાકુબ દલાલતે ત્રાડુકે મયમત્ત ઇકદિન વલી નૃપ આવીયે સુંદર મા સડ રાજાને અચરજ થયા છે એ એ બલ પડ ૉલ ૯ રાગ તોડી અન્યાશ્રી. સુનીસર ભલઉ એકાઈ, વલિ કરકડું આવીયેાજી ગોકલ દેખણુ હેત પૂછ્યા રાજા ગાકલીજી વલી બલદતે કુંતરે. (૧) મોટાઉદ્ધૃવઇ-ણિ–ઇ- નઇ–જો – ૮૩–૭૩–વર્ષો, ગોકુલિક ધઉ. (૪) થયઉ-પ્રયÎ- હુઇ-ક-સ, (૫) જાડુ (૬) જોયઇકુંભ. (૬) ર૦૩ –સમાં ~ તેવું – નઇ-ચપ્પુ છે. તદ્ઉ (૮) દેખાય છે. . તઉ. નઇ. ~ વિ. થયૐ. -- ૫૩. છી, (૧૦) બલવંતખલ, [આનદ કાવ્ય. 1 (૩) તણ . તિ. (૯) થિ. -- વઇ. – ૩ – શ્રમ ~ ગુ – ર. - Page #586 -------------------------------------------------------------------------- ________________ માધિ મો. 91 ચાર પ્રત્યેક યુદ્ધ ચાયા. જીવડા એ સંસાર અસાર કરક ડૂ ઇમ ચિતવેજી સાથે જીનધમ સારરે ' તિન અવસર ખુઢો થયેજી માંડયૐ નામ કહાય જરા પુરી થયા જાજરોજી ઉઠનકા નહિ આયુરે २ ગથ્થા પથે જાઇ લ્યેાજી મૂકી બેઠો ઘાટ ૩ સડ પડું ઘટ્ટી જતાજી પડ્યો કરે અરરાટર કર જોડી કહે ગોકલીજી એડિજ અલદતિ કાર્ય નૃપ ચિતે બુઢાપણેજી એહુ અવસ્થા હાઇર આગ ચાર ભય જલ ઘણા ગય તે અનરથ મૂલ વાર ન લાગે વિનસતાજી ધર્મ ખરે અનુકૂલરે તરૂ પંખી મેલે સાજી કુટુ ંબ તિો કહિવાય જાએ તે ગતિ તૂનૂઈજી સાથે ધમ સખાઈરે માતપિતા ખાંધવ સુતાજી અંતેર નિજ હુ ચધરમ. આંકણી ૨ જી ઉશે. ૬૭ ૐ છે. ૪ .. સ્વારથ વિન હૂિર્તે સહૂજી ત્રિર્ડે નોંડુ જીનધરે ૮ જી. (૧) મુદ્રૐથયઉ, ઉ. ર૩. ૫. (૨) અઇથાટ (૩) સાયઉપડયઉ ટીજતઉ. (૪) પાયૐ કઇ અડાટ. ઈ. તઈ -- ઈ. – ચારના ગઇ ૨૩. લ સ. ઉ. ww (૫) જાયઇ. + ઇ 6 . Page #587 -------------------------------------------------------------------------- ________________ * પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. ડાભઞણી જલખીંદુજી જીમ પાકો તરૂ પાન અથિર એવુ તિમ ઉખાજી થિર નિશ્ચલ ધર્મધ્યાનરે ૯ જી. જરા કરી અતિ જાજરી॰ કાચા માટી ભંડ કાયા રોગ સમાકુલીજી જીનધમ એક અખંડરે જોવન જાએ એરમેંજી જાણિ નદિના વેગ ૩ રાખ્યો ન રહે કેતુનાજી ધમ રહે દૃઢ એકરે Y ઈમ સહુકા જગ કારમેજી કે નહિ રાખનહાર ૫ સાચા એક સંસારમેજી જીનધમ એક આધારરે. ૧૨ જી. ઢાલ ૧૦ રાગ ધન્યાસરી. ચંદનનગરી દ્વીપતીજી-એહની. ૧૦ જી. ૬ તાને ધન્યાસિરીજી નવમી ઢાલ એ રાગ સમયસુંદર કહે સાંભલોજી જીમ ઉપજે વઈરાગરે. ૧૩ જી. ૧૧ જી. C ઇસ વૃષભથી પ્રતિભૂજ્ગ્યા વિલ કીધો મસ્તક લોચ રાજદ્વિ તૃજિમ પરહરી અતિ ભલો આ લોચ ૧ sj. ૩. કુઉં. ખૐ. ચૐ. (૧) જાવઇજોરમઇ. નઙે, (૨) રાખ્યઉનરઇ-હેન. (૩) ઉપજઇ નહાયવિવેગરે (૪) રિમ૩. (૫) સાચકે એહ. સંસારમઇ. નઇ (૬) રસાલ. - લઉ. – જઈ (૭) ઝિયઉ (૮) કીયઉં – કિ. રિ. (૯) ભલઉએ હતું. Page #588 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મા ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ અતિ ભલઉએ આ લેચ, મુનિવર વગેરે કરકંડ સાધુ સુસુદ્ધ પહિલે પ્રત્યેક બુદ્ધ મુ. આંકણી તતકાલ ઓ મહુપતી દેવતા રીધે વેસ વયરાગે સંયમ આ ઘઈ ભવકજનનઇ ઉપદેશ છે. ૨ મુ. કરકેતુના ના કહું એક જીભ ગુણ વખાણ એકઠા ચારે થાઈસ્યઈ એહખંડ ચઉથે જાન એ નં. ૩ મુ. ગચ્છવડા ખરતર ગુરૂવડા જનચંદ જુગ પરિધાન '* ? જનસિંહ સૂર સુજસ ઘણું જસદીયે અકબરમાન જ.૪ મુ. આગરે શ્રાવક દપતા શ્રીમાલી નઈ એસવાલ શ્રી વિમલનાથ પરસાદથી અતિસુખી ચતુર ચઉસાલ. અ. ૫ મુ. સંવત સેલેસઠ વલિ માસ ફાગુન સાર એ પ્રથમખંડ પુરો થયે સિદ્ધિગ ને બુદ્ધવાર સિ. ૬ મુ. (૧) થઈ. – લઉં. – ઘઉ. – મુહ. - ઘઉ. (૨) આયંe. (૩) બારમન – ઈ. (૪) એ ખંડ ચઉ થઈ જાણિ (૫) જુગહપ્રધાન – રિ(6) . (૭) જમુદાઈ. - રઈ. પ્ર. (૮) લઈચઉસઠઈ. - 9 (૯) પુરઉયયલ – એ – નઈ. - શિં Page #589 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. આનંદકાવ્ય. એ પ્રથમ શિષ્ય શ્રીપૂજયના ગણિ સલચંદ મુનિંદ તે સતગુરૂ સુપસાઉલે મુજ સદા સુખ આનંદ મુજ૦ ૭ મુળ એ ઢાલ મ દસમી ભણી ધન્યાસિરી એ રાગ ગણું સમયસુંદર ઇમ ભણે શ્રીસંઘ સુજલ સુભાગ શ્રી.મુ છે સર્વગાથા ૧૮૭ લેક રરપ છે છતી શ્રી પ્રથમખંડ કરકરાજાને સંપણ ૧ બ્રાહમીલિપિ પ્રણને વલી અક્ષર રૂપ વિચાર ભગવતિ સૂઈ ઘુરભણી શ્રીસહમ ગણવાર સુહ નામ રાજા ભલે બીજો પ્રત્યેકબુદ્ધ તસુ બીજો ખંડ એલચ્છુ મીઠે મિશ્રી દુધ સાવધાન થઈ સાંભલો મૂકે કચપચ વાત કાચ તી કિરકીત સહુ કેપિવે નિવાત (૧) સુગુરનઈ સુપસાઉલઈ. (૨) એ ભણુ ઢાલદસમીભલી. – થઈ. – સે. – મું. (૩) વિસાલ. – મું (૪) દુરઈ – ગુ. - ભલઉ. -- ઉ. - જઉ. - લિસું - લઉ. કઉ. – ઈ – દી. Page #590 -------------------------------------------------------------------------- ________________ મહાધમ છે ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ૭૧ હાલ ૧ રાગ વેલાઉલ, કનક ચાર મનકઉ પારઉં, એની ઢાલ. જંબદ્વીપ મેરૂ દક્ષિણ દિસિ ભરતખતર અતિસારરી માઈ ના ન જ કરે જય નાર્મ હરિકલ પંકજ ભાણુરી માઇ ગુણ મણિમાલા નયણ વિસાલા ગુરુમાલા પટરાણીરી માઈ ૨ ર૦ હાવીચ જીમ પદક વિરાજે તિમ તીડાં દેશ પંચાલરી માઈ નગર કંપલા જાણ નગીનો રદ્ધ સમૃદ્ધ રસાલરી માઈ ૩ રાવ દેશ વિન કિડાં દંડ ન દીસે લોકને સબલ અસારી માઈ વિવિગુ નહિં અને તાણે ક્ષય ડાટ વિના મારી માઈ ૪ રા. સર્ષ વિના નહિં કે દે જીભે અસિવિણ નહિ દહ મૂઠિરી માઈ માહોમાંહે ન ઘઈ ક કેડને ધનુષવિના નિજ પુઠિયા માઇ ૫ રા. બંધ નહીં મારી વેણી વિણ સારા વિણ નહિ મારી માઈ તર્ક વિના નહિ વાદ નગરમાં પુત્ર વિના નહિં નારીરી માઈ.૬૦ દાન વિના કે વ્યસન ન દીસે ધર્મ વિના નહિં લેભરી માઈ ન્યાયનિપુણ રાજા ધરમી જન સુંદર નગર સ ભરી માઈ ૭ રા. (૧) ક્ષેત્ર. – ઈ. – માં. - સઈ. (૨) સકલ લેકનઈ. – શું - ભ૩. -- હિ - ન - મહેિ – ઈ - સઈ. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાય રાગ વેલાવલિ પહલી ઢાલે બે બે અર્થ વિચારી માઈ સમયસુંદર કહે સમલે કહિ સભા મજારમાઈ ૮ ર૦ હાલ બીજ. રાગ ગઉડી. રામચંદકે બાગ ચંપા મારી રહ્યોરી એ રાગ. એક દિવસ જયરાય કહે તભીરી કહે અધકઈ કઈ મોથી અવરતણીરી ચિત્રસભા અતિચંગ રાજા તાહિરહેરી અધિકારી બેલાય રાજા હુકમ કરેરી તુરત બોલાયા એડ ધરતી રાંગ ખણીરી વેગ મ લ વાર રાજા ચુપ ઘણુરી ચત્ત * વાળ વાળ, વાળ માતા, सेदाणं गरयाणं, पामराणं भुजाणं ॥ ' (૧) ઉલ – પહિલી ઢાલઈ. (૨) બિબિ અરથ – હઈ. (૩) રામચંદકે બાગ ચાંપલે મઉરિ રહ્યા ડેરી. એહની ઢાલ. (૪) પન્નgઈ. – હિ. (૫) રાજન નહીંતાહરઈ – ઈ (૬) કરઈ - વ. (૭) ચN. + ચાલુ પ્રતિ પાઠાંતરવાળીનું ૫ણ – મઈ. Page #592 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મી છ ચાર પ્રત્યેક બુદ્ધ પાઇ. ૭૩ ખણુતાં પાંચમે દાહ દીઠ મુકટ ભરી સર્વ રતનમય સાર તેજ પ્રતાપ નિલેરી દઉડ વધાઈ દી રાજા જય હરખ્યોરી - આ તિણ ઠામ નિજ નયનહી નિરખ્યોરી ૫ વાજા વાજં તુર બાહિર મુકટ લીરી ધિ અતિ ભલાદાન જન તે પ્રકટ કચેરી ડે દિન તતકાલ ચિત્રસભા ની પનીરી અનુપમ અચરિજ ભૂત ઇંદ્રસભા દીપતીરી શુભ મહુરત શુભ ચોગ તાસુ પ્રતીઠ કરીરી ઉચ્છવ કીધ અનેક કીતિ જગ પસરીરી તે ચિત્રસભા મજાર સિંહાસન ઉપરેરી બૈઠ શ્રીજયરાજ મસ્તક મુકટ ધરેરી જયરાજા મુખિચંદ પ્રતિબિબે મુકેટે રીલેક મિલ્યા લખકડો નામ દુમુહુ પ્રકટેરી ૧૦. (૧) દીઠ ઉ મુગટ ભલ ઉરી. – ભલે (૨) ઉડી. (૩) અતિ હરખ્ય૩. – ઉ. - મિ. (૪) નયણુઈ નિરખ્યઉ. – યા. – જિ. - ગ. - ઉ. – ઘ૩. (૫) બહુ. – ણ – ગ – યઉ. -- છે – રઈ. (૬) બઈઠ8. – ય (૭) માથઈ – ગ. – ઈ. (૮) ખ. (૯) મુગટીરી. (૧૦) પ્રગટય૩. – હઈ. – રઈ. - મિ. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. ગઉડી રગ રસાલ બી જી ઢાલ કહીરી સમયસુંદર કહે એમ સુણતાં સસ સહીરે ૧૨ ઢાલ ૩ જી. કામણગારારે લેક એહની ઢાલ. મુહ ના રાજાઘરેરે ગુણમાલા પટરાણી રે અનુક્રમે સાત બેટા જણ્યારે સાતે સજ્જ સુજાણ. આકણ. ૧ કામિની તૃપ્તિન પામે કેમ, ઢ લીધી મૂકે નહીં પગપગ નવ નવા પ્રેમરે કામની તૃપતિ ન પામેરે ૨ જનમથી માયા મેલવેરે સીઈ ઘરને સૂત્ર તુલડીએ રમતી કહે છે એ મુજ પતિ એ પુત્ર રે ૩ કાંઇ દેહ સમારે દીન પ્રતેરે સીખે જ્ઞાન વિજ્ઞાન અણખ અદેખાઈ કરેરે ગાએ ગીત ને ગાનરે ૪ ક. આરાધે કુલદેવતારે વિનતિ કરે વારેવાર ગેરી ગણ ગેરી મેરે ભલઉ હોઈ ભરતારે ૫ કાંઇ – જાઈ – કઈ. - ગિ. (૧) લવી. - ન - કહઈ. (૨) જમાઈ. – તઈ. – ખઈ. – રઈ. (૩) ગાય છે. – નઈ - ઈ. – કઈવારવાર. (૪) ગઉરીરમાં. (૫) ડેઈજઉં Page #594 -------------------------------------------------------------------------- ________________ માદાધ મા 9] ચાર પ્રત્યેક યુધ્ધ ચાપાક. પરણી પણ રહે પૂછતીરે વસીકરણ એક ત 3 કમ ភ្នំ પ્રિયા વસિકરૂ ર્ પુરૂ મનની ખાંત રે ૬ ક .. સુખ પામ્યા ભરતારનાર તક પણ વાંછે નારિ G પુત્રપખે કહે કામણુંીરે કાંઈ સિરજી કરતાર રે ૧ Aa પુત્ર પ્રણાલુ પ્રેમસુ રે વહુ દેખું ઇકવાર ગોદ ખેલાતુ પાતરારે સલ કરૂં અવતારરે બાલક પીડા ઉપર પ્રાગતે સૂર ૧૧ ૧૨ ખેત્રપાલ ભમતી રહેર ઢાલે તેલ સિધુરો પુત્ર પ્રમુખ સુખ સંપનારે તપણિ જીવ ઉદ્દેગ ગુણમાલા રહે ઝુરીરે પુત્રી ન પાઇ એકરે ૧૩ - ચારી ન બાંધી આંગણેરે તારણુ આવી ન જાન ૧૪ પ પાઇસ તુ જમાઇ ન પાંખીયારે તઉ જીવે કીણુ ગાનરે ૧૧ કાં રહેઇ. (૧૩) પામી. ઊ. ઇ (૧) પશુિહઇ. (૨) એકાંત . (૩) મહો – પ્રયા૩. (૪) સારૂં. (૫) ખ`તિ, (૬) ૐ. (૭) ન. (૮) પુત્રનઈ વાંd, (૯) પાહિ કહે કામિની. -- કાંસ, (૧૦) પરણાવઉં – એ વ રા. જઇ. (૧૧) પ્રાય་ઊગત ક્ષે. હઈ. (૧૨) ઢાલઇ. દુષ્ઠ. (૧૪) પુ - દ યરી. પિ ખીરે. (૧૫) વર્ષ A - - – - નદ ઊ. ૭ ક. - ૯. હૂં છું. ૧૦ કાં Page #595 -------------------------------------------------------------------------- ________________ છેક પંડિત સમયસુંદર વિરચિત. [આનંદકાવ્ય હાથ મુકાવણ હાથી કે ઘોડા કે ગામ જમાઈને ન દીધ દાયર તઉ ધન કેહે કામરે ૧૨ કાંઇ ઘણુતણ સગલી નારિને સહજ ઉદાર જુએડ પુત્રથકી પણ વાલહેરે નવલ જમાઈ ડરે ૧૩ કાંઇ દિવસે રાણી દુબલી પ્રીતમ પૂ ભેદ શ્રણમાલા કહે ગલગલી પુત્રી એક ઉમેદર ૧૪ કાંઇ માંડયા છણા માનણારે દઉ દેવાલે જાઈ બહુ ઉદ્યમ કરતાં થકારે કિનમેલે પુત્રી થાઈરે ૧૫ કાવ્ય - કલ્પવેલ માંજર ભલીર દીઠી સ્વપન મઝાર બહુ જતને બેટી થઈર રાણી હરખ અપારરે ૧૬ કા રૂપે તમારી રૂડીરે મદનમંજરી નામજવન આવી જેરમેરે સકલકલા અભેરામરે ૧૭ કોઇ સમયસુંદર કહે ઈમભીર ઈણ પરિ ત્રીજી ઢાલ ગુજરાતી લેક પૂછજે તે કહસે તતકાલરે ૧૮ કાં (૧) દાઈજઉ. (૨) કેહઉ. – ઘ -- ન. (૩) સદારઉણિ (૪) વાલહઉ. – સઈ (૫) પૂછય૩ – હઈ લઈ. (૮) ઉડીધા. (૭) કિણિમેલિ – ય. – લિ. – રિ. (૮) સુપન – રિ. – પઇ - ૧ -મઈ (૯) કહેઈમઈ. (૧૦) પછિજો. (૧૧) કહિસ્ય. Page #596 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ માં શું ચાર પ્રત્યેક બુદ્ધ ગોપાઇ. . ઢાલ ચઉથી.. રાગ ભૂપાલની. તિણ અવસર ઉજથનીરાય ચંડમોતન નામ કહીય કરવાહે વાર જેહને તેજ પ્રતાપ સબલ તેહને ૧ ચંડવોતન આગલિ કૃત વાત કહે ઈક અચિરજ ભૂત નગરી કપિલાને જે ઘની તેહ તાણી મહિમા અતિ ઘણી ૨ પ્રગટ મુકટરતન અમિરામ દુમુહ થયે જ્યનૃપને નામ કિણહી રાજાને આજ નહી એડવે મુકટ જાણો સહી છે ચડપ્રદ્યોતન અતિ લોભી મુકટ લેણ ઉપર મન કીયે મૂક ત તે કારજસિદ્ધ વિનાશ કાળે વિપરિત બુદ્ધ ૪ દૂત જઈ કહે દુમડનેસ મુકટ હમતિ કરે કલેસ ચંડપ્રદ્યતન તણુએહ જોગ રતન કહીજે સબલા ભોગ ૫ (1) ઉજેણે – હઈ – નઉ. – નઉ. – ઈ (૨) કહઈ એક અરિજ (૩) કપિલ્લા નઉં ઘણું. (૪) આજ મહિમા ઘણી. (૫) - યઉ. – ય૩ –- નઉ, (૬) રાજાનઈએ. – વઉ. – ણે – યઉ. (૭) મૂક્યઉકારિજ દૂતતિણિસિદ્ધ. – લઈ – દ્ધિ – હઈ. – કરઈકિલેસ. (૮) નઈએગ્ય – જઈ – પણિ. Page #597 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુદર્ વિરચિત [આનદકાવ્ય. તુમહેશય પણ નહીં પાધરા વલતો વચન કહે આકર મુજપણુ વઠ્ઠલ એહ ખેલ તુજ સામીના રતન અમાલ ૬ હાથી એક અનલિગિર નામ અનિભીરૂ રથ અતિ અભિરામ ૪ શિવા નામ રાણી અતિભામ લેાહ ધ રાજાના હૃત્ત. ૫ એ ચારે ઘઉં મુજ ઈકવાર પીઅે કહ્યુ મુક વિચાર દ્ભુત જઈ કહે સગલા ખેલ ચડપ્રદ્યોતન કૂખ્યા નિટાલ i સગે ચડ્ડી ભણી ભૂપાલ ચડભડતાની ચથી ઢાત્ર સમયસુંદર કહે ડિવ સ’ગ્રામ કરસ્યઇ પણ રહિઁસે નિડ માન ૯ ઢાલ પ કડકાની, રાગ રામગીરી. ભઈ મંદોદરી દૈત્ય દસક ધ સુણિ, એહુની દાળ. ચઢયા રણુ ઝુઝવા ચંડપ્રદ્યોત નૃપ, ચઢતરા તુરત વાજા વાયા: સુભટ ભેટ કટક ઝટ મટિક લેલા થયા વડવડા વેગીયા વેગધાયા. ૧ચ. (૬) ર૭. તઉ. (૨) કહ્યુઉ -- આકરઉ. (૩) પણ વલ્લભ છઈએ ખેાલ. (૪) અદ્ભુત. કલા. (૭) કૂઉ. (૮) રાગ ણિરહસ્યઇ. ઉ. વા - એ - - નૐ”. (૫) પાઇલિક રસ્યાં. (૬) ભયઇ. કહે . રિ ૯) રહેઇ સઇ. મિ. e ― જઈ - Page #598 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મે ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. અથ ગજ વર્ણન. સીસ સિંધુરાયા પ્રબલ મદ પૂરીયા,ભમર ગુંજર ભીષણ કપિલ સુડિ ઉલાલતા શત્રુ રલ પાલતા, હાથીયા કરત હાલક હલેલા રચ. ઘંટ વાજે ગલે રહે એકઠા મિલે, મેઘ કાલી ઘટા જાણિ દીસે, હલતી ઢાલને સીસ ચામર ઢલે મત્તમાતંગ રહે ભર્યા રીસે ૩. હાલતા ચાલતા જાણિકરિ પર્વતા ગુહિર ગંભીર ગરજર કરતા ચંડોતરાજા તણે કટક લાખ દે હસ્તિ મદવારિ ઝરતા કચ. અથ અથ વર્ણનં. દેશ કાર કબજે કાબિલ તણું ખેત્ર ખુરસાન સંધા સુચંગા અચલ ઉત્તરપથી પવન પાણી યથા ભલભલા કચ્છિ તેજી તુરંગા પચ નીલડા પીલડા સબજ કેબેજના સતડા રંગિ કવિલાકિહાડા કિરડીયા કાલુયા ઘુંસરા દૂસરા હાંસલા વાંસિલા ભાગજાડા ચ. પવનવેગ પાખર્યા કે આગે ધર્યા ચાલતા જાણિ ચિત્રામલિખ્યા એહવા અશ્વ ઉણિરાજ તણે ટક શસહસ પાંચ સંખ્યા ચ અથ પાયક વર્ણન. સિર ઘરે આંકડા બાહિ પહરે કડા ભાજણું પરતરા બોલ ચાલ્યા એકથી એકડા કટક આગલિ ખડા સૂરવીર વાંકડા સુભટપાલા ૮ચ (૧) ટાલનઈ – લઈ. - રહઈ – સઈ. – ઈ – મઈ ૭ (૨) સૂધામ (૩) ડા - સ -- ડિ – ગઈ – તણઈ. (૪) મઈ પ્રગટ પંચલાખ – રઈ - ક (૫) પહિરઈ (૬) પાએ - ઈ – . – ઈ – રઈ – રઈ - હૈ – તિ. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પંડિત સમયસુંદર વિરચિત. આિનંદ કાવ્ય. ધબલ કાંધલ મૂછાલ જિન સાલિયા લેહમય ટેપ આપ ધારા પંચ હથિયાર હાથે લઈ બાથે મિડઈ ભીમસમ ભલભલા પાલિડારા ૯ તરતર કસઘરા અભંગ ભટ આકરા સહસ્ત્ર ધાર સંગ્રામથુરા ચપ્રત રાજા તણે એહવા સાતકેડિ સાથિ પાયસ્ક પૂરા ૧૦ ચ૦ અથ રથ વર્ણન. નિજ નિજે નામ નેજા ધજા ફહરે ઘર ઘર નિસાણ વાજા જાહેસણું કીયા લાખ બે રથ કીયા સાથે ચંડપ્રદ્યોતરાજા ૧૧ચ. ચાલીયા કટકદલ જાણિ ચક્રવત્તિકા ઘુસરી ધૂલિ ઉડિગય લાગી સમુદ્રજલ ઉછળ્યા સેષ પણિ સલસયા ગુહિર ગેપીનાથકી નીંદ ભાગી ઈદ્ધમૈ ચંદ્ર નગેન્દ્ર પણ ચમકીયા લકગઢ પલ તલા જડાયા સબલ સીમાલ ભૂપાલ ભાજી ગયા ચંડuત રાજા ના રાયા ૧૩ચ. આવી ચડત ઉતાવ દેશ પંચાલરી સીમમા દુમહરાજન પિણ દઈ દમામા ચડશે આવી સામ્યોએ મન ઉછાહે ફેજ ફેજે મિલી ભાટભટ ઉછલી સબલ સંગ્રામ ભારથ મંડાણે ભલભલા અભંગ ભડ ભૂપ ભૂપે ભિડ્યા સુભટ સુભટે અદ્યાદેખી ટાણે (૧) લીયા – મઈ – નઈ ણિ (૨) વસિકીયા (૩) પલી (૪) આયા. - ઉ. (૫) વલઉં. (૬) ચડ્યઉં. (૭) સાહ્મ અડયા - gઉ, - શુઉ. – ગુ. Page #600 -------------------------------------------------------------------------- ________________ મહેધ માત્ર છ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. મુકટ પરભાવિ રાજન જ મહું કટક પ્રગટ જસ પહુ વાગે, કાછ લંપટ સટ્ટા કૂડ કપટી નિપટ ચડપ્રદ્યોત રાજાના ભાગે. ચ૦ નાસતે ભાજતે ચંડગત નૃપ ઝાલિ કર બેડીયા માંહિ દીધો, કભાજી સૈદિસ ગમે તેનો ધર્મજય પાપક્ષય વચન સીધઉ.૨૦ દુમહુરાજાને આયે ઘરે આપણે કહે ઈહાં રાજિ પંચ રાતિ પડખે રામગિરિરાગ નઈ ઢાલ એહ પાંચમી સસયસુંદર ભણે જાતકડખે ઈક દીન ચંડપ્રદ્યોત નૃપ મદનમંજરી દીઠ, કામ રાગ વિહવલ થયે લાગે રંગ મઠ. ચિંતાતુર બઈસી રહ્યઉ ન કરે ભજન પાન નિસાસા નાખે ઘણુ ઘરે મંજરી ધ્યાન. દુમહ કહે રાજન કહુ કિમ ચિંતાતુર આજ; કામાતુર રાજા કહે મૂકી સગલી લાજ, કામી વ્યાધી કોપી મદ પીધે ભરપૂર મરતે નર એ પાંચ જજ લજજા છેડે દૂર. (૧) છત્યઉ. (૨) કટકમઈ. (૩) વાગી. (૪) ભાગઉં. – તઉ. - ધઉ. (૫) ગયઉ તેહનઉ. – ખ – ય૩. (૬) કહઈ. (૭) પડખેઉ. - ઈ – ખઉ. (૮) થયઉ. - ગઉ. – રઈ – ખઈ – રઈ. – હઈ. (૯) કહ૩. (૧૦) કડાઈ – ઉ. (૧૧) પીધ9 1 મરતઉ. (૧૩) છોડ. Page #601 -------------------------------------------------------------------------- ________________ આનંદ કાવ્ય, ૫ પંડિત સમયસુંદર વિચત. મુબંને વાંકે જીવતે તે પુત્રી પરણાલિ, નહિ તરિપૈસસિ આગને વેદન એ ન ખમાય. પુત્રી પરિણાવી તુરત દુમહ લહિયે પ્રસ્તાવ, પ્રારથીયા પહિડઈ નહી ઉત્તમ એહ સભાવ. દીધો સબલો દાય સંત સુવિલેસ, ચંડ પ્રદ્યતન રાયને સંપ્રેર્યો નિજ દેશ. ઢાલ ૬ હી. રાગ—રઠી. જંત્રીરી ઢાલ. હિવે તે દુમહ નરિંદ નિજરાજ પાસે નિરહું, ઇંદ્રધ્વજ ઉછવ આયે રાજા ઢઢશે વાજા. સહુકો લેક મિલિ મિલિ આવે ઇદ્રવજા અધિક બનાવે, વરસા વરસે એ રીત રાજા પરજ કરે પ્રીતિ. ૨ (૧) મુજ નઈ વાંછટ જીવતઉ. (૨) ત૬ –– ઈ. (૩) આગિમઈ. (૪) માં. (૫) લઘુઉ. (૬) દીધઉ સબલઉ દાઈ જઉ. (૭) વ્યઉ – નદ. (૮) ડયઉ – લઈ – યઉ (૯) ઢંઢેરફ વ જાય. (૧૦) વઉ. (૧૧) બાવ. – સઇ - કરઈ. – ૩ – ઘઉ – ત૬ – રિ - ઘઉ. – કઇ – જઈ - નઈ – ઈ - ન. Page #602 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ માત્ર ૭ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઇ. ઉચે ઈદ્રિધ્વજ કો દીપ પટ ઉપર રે, વારૂ ચિત્રામ વિચિત્રિ રણકે ઘર સમભિન્ન દીજે યાચકને દાન ગાજે ગીત ને ગાન, નાનાવિધ વાજિંત્ર વાજે નાદે કરિ અંબર ગાજે ૪ વલિ નાટક પડે બત્રીસ પખંતા પૂજે જગીસ, ઈમ સાત દિવસ સુવિચાર ઉછવ કીધે અતિસાર. પ પૂનમ દિન પૂછ અચી સુવિશેષ ઘણો ધનખરચી, સહુકે લેક મંદિર પહુતો મનમાંહે અતિ ગહિંગહતો.. ઈદ્રધ્વજની છડી ઢાલ એ સેરઠ રાગ રસાલ, સમયસુંદર કહે સુણે એહ વૈરાગ્ય ઉપજયે તેહ. ૭ ૨. ઢાલ ૭ મી. રાગ કેદારે શ્રેણિકરાય હું અનાથી નિગ્રંથ એહની દેસી. એક દીવસ સજા આવી પછી ઇંદ્રવજ તેહ, મલમૂત્ર માંહે પડયે સ હોહા કુણ અવસ્થા એહ. ૧ * હવેના પાઠાંતરો ભીમસિંહ માણેકે છપાવેલ ચાર પ્રત્યેક બુદ્ધ રાસની પ્રતિમા સમજવા. (૧) વાજઈ – દઈ – જઈ - પડઈ – જઈ. (૨) ઘણું - હ – ઠી (૩) જેહ. (૪) સડી – રિ. Page #603 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય રેવડાકાર એહ સંસાર બહુ દુઃખ તણે ભંડાર છે. આંકણી માણસ પગે મરદીજતે ભજતો કીચ ભંડાર, ઈમ દેખિ રાજા ચિંતવે અહે અહે અથિર સંસાર ૨૦ ૨ કારમી સભા દેહની પારકે પુદ્ગલે હેઈ, હાથથી ઉતારી મુંડી જીવ ભરતનરેસર ઈ. ૨૦ ૩. કારિ રૂપ સંસારને મત કર ગર્વ ગુમાન, વિણસતાં ખિણ વેલા નહીં જે સનત કુમાર. ૨૦ ૪ કારિમી રિદ્ધિ સંસારમેં ખિણમાંહે ખુટી જાય, ચંડાલ ઘર ચાકર રહ્યો પાણુ આ રે હરિચંદરાય. ૨૦ ૫ કારમો રાજ સંસારમેં દીસતા સુખ એક વાર, સભૂમિને બ્રહ્મદત્ત ગયા સાતમી નરક મઝીર. ૨૦ ૬ કારિમો સગપણ માતનું દષ્ટાન્ત ચુલની જોઈ, નિજ પુત્રને બાલણ ભણી આગ દીધી ઈમ ન કરે કે ૨૦ ૭ કારમે સગપણ બાપનું કે કનકરથ અનર, આપણા અંગજ છેદી જ્ઞાતાસૂત્રે એડ આર. ૮ કારિમુ સગપણ બંધુનું જે હુય વિચાર તે ભરત બાહુબલ ભડયા એકેકને દીધા પ્રહાર. ૨૦ ૯ (૧) મઝીર – મું – માં. (૨) લગાર – એમનવતિ - માં – રે – મું – માં (૩) બેસે. – મું. (૪) મો. (૫) એકએકનેરે. Page #604 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા છ] ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઈ, કારમુ સગપણ પુત્રનું કાણિક કીધા પાપ, શ્રેણિક કઠ પિંજર દીયે નિતનાડીર મરાયે બાપ. ૨૦ ૧૦ ૧ કારમે સગપણ કામિની મારિયા નિજ ભરતાર, રાયપÅણી સૂત્રમે જોવા સૂરી કતા નારિ. કારમું સગપણ કતનુ પતિ મારકા દૃષ્ટાંત, ભરતા મર્યો આપણે માસનાખણુરે ગઇ એ કત. ૨૦ શ્ કારમે સગપણુ કતને નલ કાર્ય સમલ અન્યાય, વનમૈ દમયંતી તજી હાહા અમલા રહી વિલલાય. ૨૦ ૧૩ ૫ કારિતું સબંધ મિત્રનુ મારિયા પતરાય, મિત્રદ્રોહ કીધો ચાણિકઇ નંદરાજ ક્રીયા કહેવાય. ૨૦ ૧૪ કારમું સગપણ્ સનું સુભૂમ રામ પ્રકાર, ૨૦ ૧૧ નિક્ષત્રનિર બ્રાહ્મણ કરી જીણુ પૃથવી એકવીસવાર. ૨૦ ૧૫ સંસાર સગલા કામેા જીવ જાણે તું એ મ, સ્વાર્થવિન વિટ્રુડે સહુ એક વિહડે નહીં જીનધ. ૨૦ ૧૬ વૈરાગ ઋણપરી આવીયા દ્ધિ તજી તૃણુ જીમ તેણ, વેસ ક્રીયા સાસનદેવતા વ્રત લીધે। દુમુહનૃપેણુ. એ રાગ કેદારે કહી સાતમી ઢાલ રસાલ, ૨૦ ૧૭ २ ગણિ સમયસુ ંદર ઇમ કહે માહરી વજ્રના હુઇ તિનકાલ. ૨૦ ૧૮ Ifa. (૧) નાનુિં. (૨) હૈાજ્યા. જ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. ઢાળ ૮ મી. રાગ-ધન્યાસિરી. શીલ કહે જગડું વડું. એ દેશી. દુમડુ નામ મુનિવર નમું બીજે પ્રત્યેક બુધેરે, પ્રતિબુધે ઇંદ્રવજા થકી સંજમ પાલે મનસુદ્ધો. ૬૦ ૧ સંવેગ મારગ આદર્યો વિચર્યો વલિ દેસ પ્રદેસરે, ભવિક જીવ પ્રતિબંધવા આપે ધર્મને ઉપદે રે, દુવ્ર ૨ ગુણગાતા મન બહિગહે સુણતાં ચિત હર્ષ અપાર રે, ચઉખડે એકઠા હુસ તિહાં ગાઈ ગુણ વિસ્તારરે. સંવત સેલ ચાસક સમે ચેત્રવદિ તેરિસ શુક્રવારે, બીજે ખંડ પૂરો થયે શ્રી આગરાનગર મઝારે. ૬૦ ૪ વડે ગચ્છ ખરતરૂ તણે ગુરૂ યુગપ્રધાન જિનચંદો રે, શ્રીજિનસિંહ સુરિસરૂ પ્રતાપે બે સૂરજ ચંદોરે. ૬૦ ૫ સકલચંદ સુપસાઉલે એ પૂરે કીધે ખરે, સમયસુંદર કહે સંઘને સદા તેજ પ્રતાપ અખંડેરે. ૬૦ ૬ ઢાલ ભણી એ આઠમી ધાસિરી રાગે સોહેર, સમયસુંદર કહે ગાવતા નરનારી મન મેહેરે. ૬૦ ૭ ઇતિ શ્રી દ્વિતીયખંડ મહાયને સંપૂર્ણ. Page #606 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મા છે ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. અથ તૃતીય ખંડ પ્રારંભ: મૂલમંત્ર સમરૂ સદા પંચ જિહાં પરમિડ, બાવન અક્ષરમાહિ તસુ તિલક મુકટ સિરદિઠ. હિવ ત્રીજોખંડ નમિતણે જોડણ લાગી બુદ્ધિ, ચિત્તવિત્ત પામ્યા પછે પાત્ર મિલે તે સિદ્ધ. સાધુ તણું ગુણ વર્ણતા કરતા નિમલ દેહ, ગંગાજલ માહિ ઝીલતા કિમ રહે તનની ખે. સાધુકથા સહજે ભલી અધિકઢાલ રસ એહ, વિચ વિચ મેવા મચરકે સકર મિઠાઈ તેહ. સાધુ ચરિત ગુણતાં થકા મુગતિતણું ફલ હોઈ, ગરથ ન લાગે ગાંઠરે તે સુણ સહુ કે. ઢાળ ૧ લી. ગાંગા મસુરા થારી મૃગલી, એ દેશી. જબુદીપ સુહામણે બેત્ર ભરથ રસાલ, દેસ અવતી દીપતે કેહ પડે ન દુકાલ. ન૦ ૧ નગર સુદરસણ અતીભલે બહુ રિદ્ધ સમૃદ્ધ, વારૂ વસે વિવહારિયા દેસ દેસ પરસિદ્ધ. ન૦ ૨ ઊચા મંદીર માલીયા ઊચા પરસાદ, દંડ ઉપર ધજ લહિ ઘડે કરે સ્વર્ગસું વાદ. ન. ૩ (૧) સખર. (૨) સુણતાં. Page #607 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. અતેકર જાણિ અપછરા ઈ મૂકી આણિ, દૈત્ય થકી ડરતે થકે નિર્ભય ઠામ જી જાન. ન. ૪ કિહાં કિણ રાજા સભા જુડી મુહતા પરધાન, સેઠ સેનાપતિ મંત્રની બેજાને ખાન. ન૦ ૫ કિહાં કિણિ છત્ર ધરાવતા બેઠા ભૂપાલ, હુકમ ચલાવે આપણે માને બાલ ગોપાલ. ૧૦ ૬ કિહાં કિણ ભૂપ આગલિ ભલા વિ જેઠી માલ, હુંસિયાર રહે હિવરામલા વાહે વલિ ગાલ. ૧૦ ૭ કિહાં કિણ સુંડ ઉલાલતા ઝરતા મદવારિ, સુંદર રીર સિરીયા એ કરનાર. ન. ૮ કિંહાકણિ ઘડા જુલમતી સેવન જડિત પલાણ, ભલા તેજી વઈ હીંસતા દિસે દીવાણ નવ ૯ કિહા કિણ વલિ પાયક લડે સાહે હથિયાર એકવાટે ઘા એકને ઇક ટાલનહાર. ન- ૧૦ કિહાંકણિ ઘડીયાલે ઘડી વારે વારંવાર, કાલ જનાવે લોકને રહિ હુસયાર. ન- ૧૧ હિાંકણી વલિ નવતતણા બાજે નિસાન, ધર્મકરે જિણવર તણે લેકને કરે જાણ. ન. ૧૨ (૧) વઢે જેઠીમલ્લ. (૨) તાજા. (૩) જાગો રે જાગે ધર્મ કરે. -- - -- WWW Page #608 -------------------------------------------------------------------------- ________________ મહોદધિમિ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૮૯ કિહાંકિણ કનક રૂપાણી પડે વિહાં ટેકસાલ, ગંજ ખાના ઉપરે રહે બહુ રખવાલ. - ન- ૧૩ કિહાં કિણ વૈઠા સ્તરે કાજી કેટવાલ, ઝગડે ભાંજે લેકને ન થે લાંચ વિચાલ. | ન૦ ૧૪ કિહાં કણે દેસી કાપડા, વેચે પટકુલ; જેમ તેમ સાટું મેલવે, દલાલ વાતુલ ન- ૧૫ કિહાં કિશુ વૈઠા જોહરી જવાહર લેઈ જોઈ, મેતી માણક લાલડે, લાભ પામે ઈ. ન- ૧૬ કિહાં કિણ માંડ કંદોઈએ સૂખડી બહુ ઓટ, ગૂંદવડા પડાવડા દીઠા ગલે દાઢ. ન૦ ૧૭ કિહાં કિણ સખરા સુરહીએ એવા ચએલ, મહમહતા માંડ્યા ઘણા મેગરેલ કુલેલ. ૧૦ ૧૮ કિહ ઘટા રણકે દેહર જિનબિંબ વિચિત્ર, શ્રાવક સ્નાત્ર પૂજા કરે કરે જન્મ પવિત્ર. ન. ૧૯ કિહાં કિણ સાધુને સાધવી બૈડા પાસાલ, ઘે ભવિયનને દેશના વાંચે સૂત્ર રસાલ. ન૦ ૨૦ કિહાં કિણ આંક ભણે ઘણા નેપાલે બાલ, છવાઈ મુખ કહે ઘડે તતકાલ. ૧૦ ૨૧ હા. (૧) ભલા. (૨) વલી. (૩) ભલે. Page #609 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય કિહા કાછ મુલ્લા પઢે કિતેબ કુરાન, કિહા વલી બ્રાહ્મણ વેદીયા ભણે વેદ પુરાન. ન. ૨૨ કિહાં બાજાર બાજી પડે કિહાં ગીત ને ગાન, કિહો પવાડા ગાઈએ કીડાં દીજે દાન ન. ૨૩ કિહાં ભલી નગરી નાયકા બેઠી આવાસ, હાવભાવ વિશ્વમ કરી પાડે નર પાસ. ન. ૨૪ કિહ વલી મોતી પેઈએ ફટકની માલ, કિહાં પરવાલી કાટીએ હિંગલુ હરિયાલ. ન. ૨૫ કિહાં ધાનના ઢિગલા માંડીયા કિહાં ખંડના ગંજ, કિહાં ઘી તેલ કૂડા ભયા કિડાં કાષ્ટને પંજ. ન. ૨૬ ચારસી ચિટા ભલા ભલા પિલિ પ્રકાર, ભલા બાજાર ત્રિપલીયા ભલા સકલ પ્રકાર. ન. ૨૭ નગર સુદર્શણ વર્ણવ્યા એ પહલી ઢાલ, સમયસુંદર કહે હિવ કહું તિહાં કુણ ભૂપાલ ન. ૨૮ ઢાળ ૨ જી. નયન સલૂણીરે ગોરી નાગીલા એ દેશી. મણિરથ રાજા રાજ કરે તિડાં લઘુબંધવ જુવરાજ રે, જુગવાહૂ ઘર ભારજા કરે અનુપમ કાજ રે. (૧) ગાઈ. (૨) મેં – ટી – ના. () જુગબાહુ રાજા ઘરે. Page #610 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મિત્ર નું ચાર પ્રત્યેક બુદ્ધ ચેપાઈ. હા સીલ સુરંગીરે મયણરેહા સતી રૂપે રંભા સમાન રે, વિનય વિવેક વિચારે આગલી ચઉસઠિ કલા સુજાન રે. સી. ૨ ન્યાય વિનાન વિચક્ષણ ગુનિલે ચંદસ પુત્ર નિધારે, જુગ બાહૂ રાજાને અતિઘણું મયણરેહાને માનજે. સી. ૩ દેવ તઉ અરિહંત ગુરૂ સુધા યતી કેવલ ભાખીત ધમરે, સૂધે સમકિત પાલે શ્રાવિકા ભાંજે મિથ્યા ભમર. સી. ૪ જીવ અજીવ પ્રમુખ નવતત્તના જાણે ભેદ વિચાર, પુન્યવંત પાલે અતિ નિર્મલા શ્રાવિકના વ્રત બારશે. સી. ૫ અસન પાન ખાદિમ સ્વાદિમ ભલા પ્રાસુક સુદ્ધ આહાર, વસ્ત્ર પાત્ર આખધ ભેખધ કરી પડિલાભે અણગારજે. સી. ૬ મૂખ પૂનમને જાણે ચંલે મૃગલોયણુ અણીયારે, નાસકા દીપસિખ જિમ દીપતી કેકિલ કંઠ રસાલરે. સી. ૭ રાજહંસ જિમ ચાલે મલપતી કેસરિ સમ કટિલકરે, સરસ વચન ચતુરાઈ ગુણ ઘણા એક નહીં કે વકરે. સી. ૮ એક દીન દીઠ મયણરેહા તણે એહવે સુંદર રૂપરે, કામરાગ ભેદ્ય ચિતભીતર ચિતવે મણિરથ ભૂપરે. સી. ૯ મયણરેહા ગેરી મિલવા ભણું કરું કે દાય ઉપાય, કામગ ઈસુ વિષ્ણુ ભગવ્યાં નિષ્ફલ જન્મારે જાયર. સી.૧૦ (૧) નાણ વિનાણ. (૪) પુત્ર પ્રધાન રે. ... Page #611 -------------------------------------------------------------------------- ________________ * પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. મયણરેહાને મૂકે લેટર્ણ ભલા ભલા ફલનેં ફૂલરે, ચીર પટેલા ચરણ ચુનડી આભણે બહુતાંમૂલરે. સી ૧૧ મયણરેતા લેઈ સગલે ભેટશે જાણે જેઠ પ્રસાદ, રાજા જાણે મનમા સહી લાગો પ્રીત સવારે. સી. ૧૨ પ્રાર્થના કીધી તીણ એકદા સતી રહી દ્રઢ ચિત્તરે, મયણરેહા મણિરથ રાજા ભણી ઘઈ ઉપદે પવિત્તર સી.૧૩ રાજા માત પિતા સરીખા કહ્યા પ્રજાતણા રખવારે, આપ અન્યાય જુ કરે એહ હૈ કિહાં કરે પુકારરે. સી.૧૪ ભલી નારીને પાંચ પિતા કહ્યા રાજા સુસ સેરે, લાજે રાયણે પ્રતિ બોલતાં જન્મપિતાને જે રે. સી. ૧૫ સીલરતન જન્મ કિમ ખંડીએ જોઇને ચિત્ત વિમાસરે, ઈહભવ અપેજસ વધે અતિઘણું પરભવ દુર્ગતિ વાસ.સી.૧૬ જુગબાહૂ ભાઈ તુજ આંતભલ મુજમાથે ભરતારરે, જેઠ વિચારી જે એની કિમ લોપીજે કારરે. સી. ૧૭ સતી વચન સુન રાજા ચિંતવે માન કરી રહ આજરે, જુગબાહુ બંધવ માર્યા વિના સરસ્ય એહ નહીં કાજ રે સી.૧૮ (૧) અતિ બહુ મૂલરે. (૨) કરી નૃપે. (૩) દીય. (૪) આપારરે. ૫) લાછમરિમેં પ્રીસેં. (૬) જનમ. (૭) સતીય વયણ સુણ (૮) નીનેટ. Page #612 -------------------------------------------------------------------------- ________________ મહાધમે છ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ૯૩ બીજી હાલ ભણું મે એવી પ્રણ પડુત્તર સારરે, સમયસુંદર કહે હિવ તમે સાંભલે ગત અધિકારરે. સી. ૧૯ હાલ ૩ જી. સગુણ સનેહી મેરે લાલ વિનતિ સુણે મેરે કંત રસાલ એહની દેસી. ઈકદિન મયણરેહા તિન અવસર નિસમર સૂતી આપણે મંદિર. સુપન પેખે પુનમચંદા જાગત પ્રગટય પરમાનંદા. ૧ ચંદ સુપન મનમાહે ધરતી ચાલી નિજ પ્રિયુ પાસે નિરતી, રાજપુંસ જિમ લીલા કરતી ઠમઠમ અંગણું પગલા ધરતી. ૨ આપણ પ્રિઉને પાસે આવે કેમલ વચને કંત જગાવે, મયણરેહા બેલી અતિ મીઠે ચંદસ્વપન સ્વામી મ દીઠ. ૩ સુંદર સેલકલા સંપૂરણ તાપ સંતાપ તિમર ભરચુરણ, ગગનમંડલથી તે ઉતરતો દીઠ વદન પ્રવેસ કરત. ૪ હતણ ફલ કહુ મુઝ સ્વામી હું પૂછ તુઝને સિરનામી, વનિતા વચન સુની કૃપહરખે કહે પ્રિ સ્વપન ભલા સૈનિરખે. ૫ સુપન એડીજ તણે અનુસાર પુત્ર હસી પરધાન તુમારે. તહિત કરી રાણી ઘર આવે સુખ ભગવતી કાલ ગમાવે. ૬ ત્રીજે માસ ઉપને ડેહલે ગર્ભવતીને એડજ સેહલે, જાણે જીણવર પૂજા કીજે સાધુસમીપ વખાન સુની. ૭ ઉત્તમ દાન સુપાત્રે દીજે ઈણિપરિ લખમી લાહો લીજે, ઉત્તમ ગર્ભ તણે પરિભાવે માતા ઉત્તમ ડેહલા પાવે. ૮ ૧) ચિત્ત, (૨) ભરતિ. (૩) તુમને. (૪) ભલે અનિ. (પ)એહ - રે. Page #613 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. અધમ ગજઉ પેટે આવે માનઈ ઈટ લહાલા ભાવે, સાધકરે માટી ખાવાની ચોરી પિસે રાત્રે છાની. ૯ ભલા ભલા ડેહલા ઉપના જેહ મયણરેહા પૂરાણા તેહ, ત્રીજી ઢાલ કહી એ સાર સમયસુંદર કહે સ્વપન વિચાર. ૧૦ ઢાળ ૪થી. ખૂબખરાની દેસી. તિpઅવસર સેહામણે આ માસ વસંત સુરંઝા ખેલણ. રસિયા ખેલે બાગમે ગાઈ રાગ વસંત. સુ. ૧ વઉલસિરી જાઈ જાઈ કંદ અને મચકુંદ. ચંપક પાડલ માલતી કુલ રહિયા અરવિંદ મરૂઉદમણુઉ મેગરે સબક્લી બનરાય. એક ન ફૂલી કેતકી પિઉબીન હરખ ન થાય. આંબા મઉ અતિભલા માંજરિ લાગા સાર. કેયલ કરે ટહૂકડા ચિહુદિસ ભમર ગુંજાર જુગવાહૂ રમવા ચલ્ય મયણરેહા લેઈ સાથ, બાગમાહિ રમ રંગસું ડફવાજે નિજ હાથ. નિર્મલ નીર ખંડોખલી ઝીલે રાજ મરાલ, પ્રમદાનું પ્રેમે રમે નાખે લાલ ગુલાલ. ભજન ભક્તિ યુગતિ ભલી કરતા થઈ અવેર, રાત પડી રવિ આથમે પ્રસર્યો પ્રવલ અંધેર. (૧) હુંસ. છે છે એ છે જે છે એ છે Page #614 -------------------------------------------------------------------------- ________________ * - અ. ૮ * * * * મહોદધિ માટે ] ચાર પ્રત્યેક બુદ્ધ ચેપ, નિધિ ઠામ જાણી રહિયે રાતિ બાગ મઝાર, કેલીપર સુતે નૃપ થડે પરિવાર. ચાથી ઢાલ પૂરી થઈ ઝુંબખડાની જાતિ, સમયસુંદર કહે હિવ સુણે રાતહુસે જે વાત. યુ. ૯ ઢાલ પમી. જબૂદીપ મઝાર એહની. અવસર જાણી ઈંદ્ર એ દેશી. હિવ મણિરથ અનરશ્ય ચિત્તમાહ ચિંતવે અવસર આજ ભલે મિએ, એક શેડો પરિવાર બંધુ બાહિર રહીયે રાત તિમરભર વન ભલેએ. આજ જાઉ વનમાહિ મારિ સહોદર મયણરેહા મંદિર ધરૂએ. ભેગવું ભેગસંજોગ મનવંછિત સુખ મયણરેહા ધરણી કરૂએ. ૨, ઈમ ચિતવિ મનમાંહિ વનમાહે ગયે પૂછ્યું મણિરથ પાહરૂએ, કહુ કિહાં બાંધવ મુઝકિમ બાહિર રહીયે હુ આ રક્ષા કરૂએ. ૩ કેલીહરે ગયે રાય કબકિસસંભ્રમ જુગબાહુ ઉભું થયે એ, પ્રણમ્યા બંધવપાય રાયવચન સુણ દુશમન ભય દૂર ગયે એક ચલતું નગર મઝાર વન રહસ્યા નહીં ઈમ કહે અવસર અટકાએ, દીધે ખડગ પ્રહાર છેદી કંધરા જુવરાજા ધરતી ઢલ એ. પ ન ગિણે બાંધવ પ્રેમ ન વિણે અપજસ પરભવ પણિ નવિ ગિણ્યાએ, ન ગિથે પાપ અક્ષત્ર ન ગણે પરદુઃખ મણિરથ નિજ બંધવ હ એ. ૬ Page #615 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. પાડી ખૂબ પુકાર મયણરેહા નિજ હાહા અનરથ કુણ કીએ, ધાયા પહરૂ લેક પૂછ મણિરથ કિણ પ્રહાર પાડી દીએ. ૭ કહે મણિરથ પાપિષ્ટ માહરા હાથથી પડતે ખડગ જાણે નહીએ, અંગત આકાર સહુ જાણ્યા ઈમ નુપ અનરથ કીધો સહીએ. ૮ કામ થકી બહુ કલેસ કામથકી બંધ કામથકી અનરણે ઘણાએ, સમયસુંદર કહે એમ ઢાલ એ પાંચમી હિવ કહું કામવિટંમણાએ. ઢાળ ૬ ઠી. રાગ સારંગ. પ્રાણુપીયારે કાં તજી એ દેશી. ધિગ પિગ કામ વિટંબણા દેખે નહિં કામ છે રે, કામ થકી અનરણે ઘણા પૂરવ સુણિ પ્રબંધે છે. ધિ. ૧ રાવણ સીતા અપહરી કીધે ભૂંડે કામે રે, લકાગઢ લુંટાવી દલસિસ છેદ્યા રામે રે. ધિ. ૨ આદ્રકુમાર મુનિસરૂં મૂકી સંજમાં ભારે રે, શ્રીમતી સુખ ભગવ્યા વર્ષ ચાવીસ અપાશે રે. ધિ. ૩ પાંચસે નારિ જિને તજી કનવૃષ્ટિ કરી જેણો રે, વેસ્યા વચન વિલાસથી ચુક્યા શ્રીનંદખેણે રે. ધિ. ૪ વેહરણ વેલા પાંગુ અરહુન્નક સુકમાલે રે, શાખ બેલા ગેરડી તે લુવા તતકાલે રે. ધિ. ૫ (૧) મન ચંચલ સદા. (૨) છેલ્લા દસ સિર Page #616 -------------------------------------------------------------------------- ________________ તત મહેદાંધોિ. ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. સિંહ ગુફા વાસી જતી ગયે નેપાલે દેસે રે, રતનબવ કી લેણે કણ કણ સહ્યો કલેસેરે. ધિ. ૬ આવાઢભૂત મુનીરૂ બહુવિધ લબધે ભંડારે રે, ભુવન સુંદર સુંદરી નટવીસ કી ખારે છે. ધિ. ૭ પેટ પિઝામિસ પ્રારથે શ્રવણ સેકા પેટે રે, સાધુ સબલ તપસી તે કામ વિટંખે નેરે. ધિ. ૮ ચિત ચુક રહિનેમને ચરમ સરીરી જેહેરે, ગુફામાંહી રાજલ તણે દેખ ઉઘાડી દેહ રે. ધિ૯ સાધુ હુતો ફૂલવાલો વેસ્યા દુબધે જે રે, શુભ પડાચે જીનત અનરથ કી એ રે. ધિ. ૧૦ સાવિ વિણ સુકમાલિક મૂકી મસાણ પાસે રે, સારવાહ નું ઘર કીયે ભગવ્યા ભોગવિલાસે રે. ધિ. ૧૧ દવદંતી દેખી કરી ચુક્યા નલ અણગાર રે, ચેલણા રૂપદેખી ચ વીર તણે પરિવારે રે. ધિ૧૨ ભૂલે પુત્ર પ્રજાપતિ અહિલ્યા ભૂલે ઈદે રે, જનની સો જાહણ ભુલ્ય ભગની સું અહિદોરે. ધિ. ૧૩ ઈમ અનેક જોગી જતી ચકા કરમ વિશે રે, તિમ ચુકે મણિરથ ઇંડાં મયણરેહા રૂપ દેખેરે. ધિ. ૧૪ . (૧) મહામુનિ (૨) બુદ્ધિ. (૩) સુ ઘર બારે. (૪) દમયંતી. (૫) યુકે. Page #617 -------------------------------------------------------------------------- ________________ ટ૮ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. છડી ઢાલ પુરી થઈ કહિયા કેતા અધિકાર રે, સમયસુંદર કહે ધનતિકે પાલે સીલ ઉદાર . ધિ. ૧૫ હૃહા. હિવ મણિરથને પાહરૂ જેર નગર લે જાય, નિરત કરી ચંદજસતણું વૈદ્ય તિણે વન ધાય. ચંદજસ પિણ આ તિહાં કરતે મુખ આદ, ગાબડથી બંધાવતા નૃપતિ થયે નિષ્ફદ. અંગ ઉપની વેદના રૂધિર વિમૂઢા ખાલ, ખિણમાંહે લેાચન મિલ્યા વાચ રહી તતકાલ. મરણ સમય જાણીકરી મયણરેહા બહુમાન, મન દ્રઢ કર મધુરી સ્વરે ધર્મ સુણાવે કાન ઢાલ ૭મી. બનજારાની દેશી. મેરા પ્રીતમ તું સુન ઇકમારી સીખતું મન સમાધિમાહે રાખજે મારા જીવનજી, તું ખામે સગલા જીવ તું ખામે ચોરાસી લાખ મે. ૧ મે, તું મક્કરે રાગને દ્વેષ તું શત્રુ મિત્ર સરિખા ગિણે. મે તું દેજે કરમનૈ દસ તું અંતરંગ વયરિહશે. મે ૨૦ થારે દેવ એક અરિહંત તું ગુરૂસુ સાધ હીયડે વહે મો. થારે કેવલભાખિત ધર્મ સમક્તિ સૂધે સરદયે ૩ મો. (૧) છે. (૨) વાલમજી. Page #618 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મ. છ ચાર પ્રત્યેક બુધ પાઈ. ૯૯ તૂ દસદષ્ટાંતે જાણુ એ મનુષ્યતણે ભવ દેહલો. મે૦ ૪૦ જે એણે ભોં કીજે પુણ્ય, તો પરભવ સુખ સોહલ; મેટ તું પનરે કરમાદાન વિલિ પાઉ અઠારે પરહેજે. મેં તું સુકૃતકિયા અનુદ તૂ દુકુતકીયા પરહા કરે. મે પામે થારે મારગ છે અતિક્ટર તૂ સંબલ સાથે ઘાલજે. મેટ થારે પઘપગ ચેરને ધાડ તૂ તેહથકી સંભાલજે. મે૬ મે તૂ પરગ્રહ આરંભ પાપ તૂ ત્રિવિઘ ત્રિવિધ કરી પરહરે, મેવ તેની અંત અવસ્થા એહ તું ધરમે દઢકરજે હીયે તું સરદ હજે મનસુદ્ધતિ નેચઉવિહાર અણુસણદી,મે. એક સાચે શ્રીજિન ધર્મ થારે અવર સહ અસ્થિર છે, મે. તે મરનતણે ડરે માન તું ઈ જગત કુણ અમર છે .મે. તું સરખું કરે રચાર અરિહંત સિદ્ધ સુસાધુજે મેરુ વલિ કેવલિભાખત ધમ એ શ્યારે આરાધજે. ૯૦ તું ધ્યાન ધરે નવકાર જિમ કાજ સરે પ્રિયુ તાહરે. મેં એ સંસાર અસાર તું મેહ મ કરજે મારે. મે૧૦ મે ઈમ મયણરેહા ઉપદેશ તે સાચે સગલે સરદહ્યો. તવ જુગબાહ સુભધ્યાન ચવાને સ્વરગે ગ. મ. ૧૧૦ એ સાતમી ઢાલ રસાલ જુગબાહુ સરણ તણી, મો. ગણિ સમયસુંદર કહે એમ હવે મયણરેહા વાત છે ઘણી મે ૧૨. પિતા મરણ જાણ કરી ચંદસ કરે પુકાર, આંખે બિહુ આંસૂ ઝરે કરે વિલાપ અપાર (૧) ભય. (૨) જુવરાજ. (૩) તે કાલ કરી પરભવ લહ્યો. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પંડિત સમયસુંદર વિરચિત. મયણુરેહા ઇમ ચિંતવે ધિગ ધિંગ માહુરો રૂપ, ઋણુથી અનરથ ઉપને માર્યો પ્રતમ ભૂપ. મતિ મારે મુજ પુત્રને મણિરથ માહુરે કાજ, સીલરતન રાખણ ભણી જાઉં કિસમિસ ભાજ, સમઝાવી સુતસાર, ઈમ મનમાંહે ચિંતવી નિસભર ચાલી એકલી પૂરવિદસ સુવિચાર. ઢાલ ૮ મી. સાધુ મ જાએ પરઘર એકલે એહની, મહનગારારે નદિખણુ નાહલા, એ દેશી. નિસભર ચાલીરે મયણુરેહા સતી એકલી અખલા નારી, પૂર્વક્રિસ સામ્હીરે મન સાંકતી પછઠી અટવી મઝાર. મણુરેહારે નિસિચાલી એકલી રાણુ સોલ રતન, કિડાં જઇ કાજ સમારૂ જીવને કરૂ વલિ કેાટ જતન મ૦૨ ખરે મધ્યાને સરવર પેખીયે લીધે તિહાં વિશ્રામ, કુલ કુલ ભક્ષણ કર પાણી પીયે સૂતી કદલી ઠામ મ૦ ૩ સાગારી અસણુ મુખ ઉચમાં રાત પડી તતકાલ, સીંહ વાઘ ગૂજે બીડામણા ખેલે ખડુલા સ્કાલ આધી રાતે પેટ પીડા થઇ જાયે પુત્ર પ્રધાન, સુભલક્ષણુ પૂરણ ગુણ નિલો સુંદર રૂપ નિધાન તનકબલ નામાંકિત મૂડીવીટી બાલસરીર, સતી સરાવર પ્રસાતે ગઈ સુચી કરવા નિજચીર. (૧) (કણા સિ. – ૧૩ [આનદાત્મ્ય. મ ૪ મ પ સ ૬ Page #620 -------------------------------------------------------------------------- ________________ મહેદી મો૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. વસ્ત્ર પેઈને પૈઠીં સ્નાનને તિણવેલા દુરદત, પાંણિમાહી થકી ગજ નીસર્યો જાણે કાલ કૃત્યંત. મ૦ ૦ તિણગજ સુંડા દંડ ઝહી કરી ઉછાલી આકાશ, દેવગ દીઠી વિદ્યારે એ એ રૂપ પ્રકાસ મ૮ પડતા ઝાલી તિણ વિદ્યાધરે કરતી કેડ વિલાપ, વૈતાઢપર્વત તે લેઈ ગયે પિણ મનમાહે પાપ. મ. ૯ મયણરેહા કહે સુણ ઈક વિનતી મુઝ મન દુઃખ અનેક, તે દુઃખ કહિતા ફાટી પડે હીયે તઉ સુણ દુઃખ તું એક. મ. આજ રાતે વનમહ મ જ બાલક પુન્યપવિત્ત, કેલહરિ મૂકીને હું ગઈ સરવર સ્નાન નિમિત્ત. મ. ૧૧ જલહાથી ઉછાલને તું ગ્રહી પણિ બાલક કુણુવાત, વિન ધવરાયાં મરત્યે ટલવલી કે કે કરસે ઘાત. મ. ૧૨ તિનથી મુઝને પહુતીકર તિનવને અથવા બાલક આન, પ્રારથીયાં ઉત્તમ પહિડે નહી જન્મ સફલ તસુ જાન મ. કહે વિદ્યાધર કામાતુર થકે જૈ મુઝકરે ભરતાર, તઉ તું વચન કહે તે હું કરૂં વિચિ સાખી કરતાર. મ૧૪ આઠમી ઢાલ સતી સંકટ પડી દુઃખમાહે વલી દુઃખ, સમયસુંદર ભાખે વિન ભેગવ્યાં કરનત નહિં મુખ. મ૦૧૫ વલતે વિદ્યાધર ભણે સુન સુંદર સસને, દેસ ગધારમાંહે ભલે તનાવહપુર એહ. (૧) પિઠિવલી. (૨) કૃતાંત. - - Page #621 -------------------------------------------------------------------------- ________________ S પંડિત સમયસુંદર વિરચિત. આનંદકાવ્ય. વિધાધર રાજા તિહાં મણિગ્નડ મહિમ નિવાસ, પટરાણી કમલાવતી મણિપ્રભ હું સુત તા. ૨ દક્ષણ ઉત્તર શ્રેણિની રાજ રિદ્ધિ સવ છોડી, મુઝ પિતા સંજમ લીયે મેહ તણે દલ મેડિ. ચારિતી ચારણ શ્રમણ કરતા કરમને સૂડ, કાલ્ડ ઈહાં આવ્યું હું તે વિહરત મણિચૂડ. ૪ હિવે તે નંદીસર ગયે પ્રતિમા વંદન કાજ, તસ સમીપ જાતે થકે મઈ તું અપહરી આજ. વાત કહું વલી તાહરી પુત્ર તણી અભિરામ, માન બોલ તું માહુરે પૂરે વિંછિત કામ. વક તરંગે અપહેર્યો મિથુલાનગરી રાય, તિણ બન દીઠે તાહરે પુત્ર અને પમ કાય. ઘરઆણી રાણી ભણી દીધો પુત્ર પ્રધાન, પંચદ્યાય પાલી જતે દીનદીન વાદ્ય વાન. પ્રજ્ઞસી વિદ્યા કહ્યા પુત્ર તણે વિરતંત, ભેગવ ભોગ સંજોગ તું મુઝસો મન એકત. હું તુઝને છોડું નહીં હિવ તું મેરે હાથ, તેન ધન જેવો રૂપને ફલ ભેગવ મુઝ સાથ. ઢાલ ભી. તું ગીયા ગિર સી હરહે એ. રાગ-માલવી ગેડી. ઈમ સુણું વચન સરાગ તેહના સતી ચિંતે એમણે સવલ સંકટ પડી હું હિલ સીલ રાખો કેમરે. Page #622 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મિ૭] . ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ ૧૦૩ મયણહા સીલ રાખે પડે સંકટ જેણરે, નિમતે પરભાત ઉઠી નામ લીજે તેણરે. મ૦ ૨ મે કઈ કરમ કહેર કીધા ઉદય આયે તેહરે, આપદા પડી આપદ અછ ન આવે છે. મ૦ ૩ હું અનાથ અજ્ઞાણ અબલા કાંઈ ન ચાલે છે, સીલ રાખણ ભણી ભાખ કરૂં એક નિહેરરે મગ ૪ સતી ભાખે સુન વિધાધર નંદીસર લેજાય રે, પછે માનીસા વચન તેરા જેરે પ્રોત ન થાય મ પ ઈમ સુણી હર્ષિત હવે ખેચર ર દિવ્યવિમાન રે, સતી સાથે લઈ ચાલ્યા નંદીસર અસમાન રે મ ૬ તિહાં જઈ જિનવર બિંબ વંદ્યા રિષભાનન વધમાન રે, ચંદ્રાનન વારિખેણ નામ ધનુષ પાંચસઈ મારે મ ૭ મણિચુડ-મુનિ વદિ ઐઠા બેઉ આગલ આવશે. ચારનાણી વાત જાણી ચુત લીયે સમઝાવેરે. મ૮ કરોડ મણિચડ કહે સુણ સતી ખમે મુઝ અપરાધરે આજથી તું બહીન મેરી બુઝચ્ચે ઈણિ સાધરે. મ. ૯ તું કહે સે કરૂં કારજ બહિન દેહિ આદેસરે, સતી કહે તે સર્વ કીધે જાત્રા પુન્ય વિસેરે. મ. ૧૦ સતી સીલ રહ્મા અખંડત ગયે સંકટ દૂરરે, ઢાલ નલમી સમયસુંદર ભણે આનંદપૂર. મ. ૧૧ મયણરેહા મુનિવર ભણી પૂછઈ પ્રણમી પાય, વાત કહો મુઝ સુત તણું ભગવન કરે પસાય. (૧) તાહરું. (૨) પંચશત – ય. (૩) પ્રભ. ૧ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પંડિત સમયસુંદર વિચિત. [આનંદ કાવ્ય કહે મુનિવર સુન શ્રાવિકા પૂરવભવ વિરાંત, જિમ તુઝ અંગજ અવતર્યો તિમ તુઝ કહેસુ અંત. ૨ ઢાળ ૧૦ મો. તિમરી પાસે વલું ગામ એહની, . ચેપાઈ. જબૂદીપ પૂરવ સુવિદેહ પુખલાવતી વિજયા ગુણગેહ, તિહાં મણિરણ નગર ઉદાર ગઢ મઢ મંદર પિલ પ્રકાર, ૧ ચકવતિ પદવી ભગવે રાય અમિતજસા નામ કહિવાય, તસુ ઘર પુષ્પવતી પટરાણી અદભૂતરૂપા જાણે ઈંદ્રાણી ૨ તહને પુત્ર બે પુણ્ય પ્રમાણ પુસેન રતનસિંહ ચતુરસુજાન, ચકાસી પૂરવ લાખનું રાજ પાલી સાર્યા આતમકાજ ૩ ચારિણ શ્રમણ જતીની પાસે દીક્ષા લીધી ચિત્ત ઉલ્લાસ, લાખ સેલા પૂર્વ વરસાંસીમ તપ સંજમ કીધા નિસીમ. ૪ બે પહુત બારમે દેવલોક પુન્યતણ ફલ પામ્યા રેક; સામાનિક દેવતા કહિવાય બાવીસ સાગર ભોગવે આય. ૫ તિહાંથી ચવીને ઘાતકીખંડ ભરતમાંહે હરિબેણપ્રચંડ અર્થચકી રાજા અભિરામ સમુદ્રદત્તા તસુ ભારજાનામ. ૬ (૧) પુ૫. (૨) મન. (૩) સેલ પૂર્વ લખ. (૪) જપ. (૫) તે. (૬) પહેતા. (છ) તસ. – મ. Page #624 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો૰ ૭] ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઈ. તેહને પુત્ર થયા સુપવિત્ત સાગરદેવનઈ સાગરદત્ત; ૧ २ આરને જિન દ્રઢસુવ્રતસ્વામિ તાસ પાસ મુનિ થયા સ્ક્રુિતકામ. ૭ ૩ ત્રીજે ન થયા વિજલપાત ખેડુ સાધુતા થયે ઘાત; ઉપના સાતમે સ્વર્ગ આવાસ સતરે સાગર લીલવિલાસ. નેમિસરને તિનપ્રસ્તાવે કૈવલિ મહિમા કરવા આવે; પ્રશ્નકરે કટુ જગ આધાર કહાં થાસ્ય સ્વામિ અવતાર ૯ ભગવત કહે છેંણુ ભરતમઝાર મિથલાપુરી અલકા અવિતાર; ૬ ૧૦૫ જયસેન રાજાના સુવિવેક પુત્ર હુસ્યું વિš માહે એક. બીજો નગર સુદરસન જેહ મયણ·ા સુત હાસ્યું તેડુ; ઇમ સાંભ લગયા દેવતા ઈ {નજ દેવલાકે હરખત હાઇ. ૧૧ અનુક્રમે સુર સુખભેાર્ગાવસાર એકતણા મિથુલા અવિતાર; જયસેન વનમાલા હુશ્ન હુંસ પુત્ર પદ્મમરથ કુલ અવતરું. ૧૨ જયસેનરાજા દીક્ષા લીધ રિદ્ધિ પદ્મમથ પુત્રને દીધી; પુષ્પમાલા પટરાણીસુ રંગ ભોગવે રાજા સુખ અલગ. ઇકદીન અપહેર્યાં વક્રતુરંગનૃપ અટવી પડચે જાણે કુરંગ; તિહાં દીઠા તુઝ અંગજ એડ પૂરવભવતણા પ્રગટયા સને. ૧૪ (૧) તસપાસે. (૨) સાધુ. (૩) વિધાત, (૪) સાગરાગે. (૫) સ્વામિઅન્ન, (૬) મથુરા – એ – થિ. ૧૩ Page #625 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્યબલક ઉચે લીધે જામ પૂઠે લસકર આયે તામ; ગાજચઢ રાજા મિથુલા આ પુત્રજનમજિમ રંગ વધાયે. ૧૫ બીજતણે જિમ વાઘે વ્યંદ મયણરેડા તુઝ પુત્ર આનંદ સતીચુર્ણ હરખી તતકાલ સમયસુંદરભણે દસમીઢાલ. ૧૬ ૧ દુહા. જે હવે મુનિવર ઈમ કહે તે હવે એક વિમાન; નભથી નીચે ઉતર્યો તેજે તરિણ સમાન. જય જય શબ્દ સુઉચ્ચરે અપછર આનંદપૂર; ઘમઘમ ઘમકે ઘુઘરી વાજે વાજંત્ર દૂર. નિર્મલ ફટક રતન મઈ નાટક પડે બત્રીસ મણિ મુકતાફલ જાલકા સભમાન સુ જગીસ. તિન વિમાનથી નીસર્યો દેવ દિવ્ય આકાર, કાને કુંડલ ઝલહુલે ઉર મુકતાફલ હારસતી તણું તે દેવતા પહિલાં પ્રણમે. પાય, સાધુ ભણું વાંકે પછી બેસે આગલિ આય. હાલ ૧૧ મી. જે જીવ જિનધમ કીજીએ એહની દેશી. મણિપ્રભ વિપરીત વંદના દેખી કહે એમ, તુમ સરિખા પણિ દેવતા કહુ ભૂલો કેમ. ૧ - જે. (૧) કહે. (૨) ભાણ (૩) સમુચ્ચરિ. – પિડ. – લિ. (૪) તેણે. Page #626 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મા છીં ચાર પ્રત્યેક યુદ્ધ ચેાપાઇ. ધમ તણા ઉપગાર માટે સંસાર, પરહિત જાણિજિકે કરે મન તે નરનાર. રાજનીત ધમ નીતના સુર કહિયે જાણુ, તે પણ લેપે રીતને કુણુ ચાલે પ્રાણુ. સુન પરમાથ સુર કહે વિધાધર રાય, નગર સુદર્શનના ધણી મણિરથ કહિવાય. યુગમાહુ બધવ હતા તેને યુવરાજ, રમવા ઉદ્યાને ગયા સગલા લેઈ સાજ. મિશુરથ ભાઈ મારી વયાણુ સંબંધ, ખડગ પ્રહાર દીયો ખો છેઘો તસુ ખંધ, કંડ ગતિ પ્રાણુ આયા થકા નિજાયો જેણ, કાજ સમાર્યા તેહના મયણુરેડા એણુ. ધર્માં મ` સમઝવીયા મૂકાવ્યા કોષ, અણુસણુ પણ ઉચરાવાયા દીધા પ્રતિબંધ. કાલકરી ગયા. પાંચમે દેવલોકે તેહ, ઇંદ્ર સમાનીક સુર હવા દેવતા હું એહ. ધર્માચારિજ મારે મયણરેહા જાણુ, પહેલી કીધી વંદના ઉપગાર પ્રમાણ. તેહુથી જનધમ પાંમીયે ઉપગારી સાઈ, ધરમાચારજ આપણે તેડુને તે હાઈ. હા. છે. જ. કા. - જી. ધેા. – બ્યા. ” ૧૦ : ૧૦૯૭ --- ૦૨ દ ૫૦ ૭ ૧૦ ૮ ૫૦ ૧૦ ૧૦ ૧૧ યુ. all. Page #627 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. તિનક જીનસાસને કહા પ્રતિકાર, માતપિતા સે ધમને કિ જિન ઉપગાર. - ધ. ૧૨ વિદ્યાધર મન ચિંતવે મેં જાયે મમ, તાં દુઃખ પામે જીવો ન કરે જિનધર્મ. ધ. ૧૩ દેવ કહે સાંભલી સતી તું સામિણિ મુઝ, મયણરેહાં તુમુજ પ્રિયા કહુ તે કરૂં તુઝ. ધ. ૧૪ મુઝને પ્રિય સુખમોક્ષના તે તઈ ન દેવાય, પણિ એકવાર તું પુત્રને પાસે લઈ જાય. આંખે પુત્ર દેખી કરી મન આણી ઠામ, કાજ સમારિસ આપણું ઢીલ નહિ ધર્મ કામ. ઘ૦ ૧૬ હાલ ભલી ઈગ્યારમી કહ્યો પર ઉપગાર, સમયસુંદર કહે હિવ કહું આગલો અધિકાર. ૧૦ ૧૭ ધ૦ ૧૫ ઢાળ ૧૨ મા મોરે મન મેહ્યો ઈણ ડુંગરે એહની. મરૂદેવી માતાજી એમ ભણે એ દેશી, મનડે ઉમા શૈો મિલવા પુત્રને મયણરેહા કહિ ઈમરે, સાંજલિ સુરવર નારિને પુત્ર ઉપરિ બહુ પ્રેમરે. મ૧ મેં જનમીને વન મૂકયારે સ્નાન કરાવિયા ન સાહિરે, ઉર ધરી નવિ ધવરાવીયારે ખાંતિ રહી મનમાંહિ. મ૦ ૨ આંખ ન આંજી અણુયાલડી અર્ધચંદ નવિકી ભારે, હે જાણું નવિ દુલરાવિગેરે અંગજ મુઝ સુકુમાલ. મ. ૩ - ણિ - છે. જયાં – ણસ ૩ મું - એહ. Page #628 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માત્ર ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. નિજરભરી નવિ જોઈએરે મુઝ ટી દેવ વિહરે, જલવિન માછલી તલવાર મુઝ ઘણે પુત્રને મેહેરે. મ૦ ૪ મયણરેહા મિથુલાપુરીરે સુર પહુતી કરી આંણરે, જિહાં નમિમલિજણવરતણું જન્મવ્રત કેવલનાણશે. મ. ૫ પ્રથમ જુડા દેવહુરે પછે ગઈસાધવી પાસરે, પાયકમલ પ્રણમી કરારે આગલ બેઠી ઉલાસરે. મ૦ સાધવી ધર્મ સંભલાવીયેર આવીયે પરમસંવે રે, સુરકહે ચલે નુપમદિરે પુત્ર દેખાડું તુઝ વેગ. મ. ૭ મયણરેહા કહે માહરેરે પુત્ર નહિ પ્રતિબંધરે, બિગ ધિગ મેહની કર્મનેરે હું થઈ મુઢમતિ અંધરે. મ૦ ૮ પુત્રની મેહની મિ તરે અથિર કુટુંબ પરિવારરે, જિનધર્મ એક સખાઈયેરે અવર સંસાર અસારરે, મ૦ ૯ તું હિત જિમ સુખ તિમ કરેરે હું વૃત લેસું હિત કામરે, મયણરેહાને પ્રણમી કરીરે સુર ગયાં આપણે ઠામરે. મ. ૧૦ સાધવી પાસે સંજમ લોરે મયણુહા અભિરામ, તપ જપ કઠણ કૃયા કરેરે સાધવી સુવ્રતા નામ. મ. ૧૧ બારમીઢાલ પૂરી થઈને મેહની કરમ અધિકારરે, સમયસુંદર કહે હિવ સુણે પુત્રને કૈણુ પ્રકારરે. મ૦ તિર્ણ બાલક વધતે તિહાં શત્રુ નમાડયા જેણ, નામ યથારથ આપી કુંમસ્તણે નમિ તેણ. - ચ નુંરે – રે –લું - ચાલ. (૧) લિયોર- ઠિ (૨) કરિઆ – તાં Page #629 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. આઠ વરસને તિણે કીયો સકલ કલા અભ્યાસ; અનુક્રમે વન આવિરું મૃગ નયણું દ્રગ પાસ. ૨ વંસ ઈક્ષાગે ઉપને રૂપવંત ગુણવંત, સહસ એક આઠ કન્યા પરણાવી અતિકાત. નિજ નારીસૂ પરિવ અપછરસું જિમ ઈંદ, કામગ સુખ ભોગવે પામે પરમાનંદ. હિવે તે રાજા પદમરથ નમિનઈ દઈ રાજ, દિક્ષા લઈ મુગતું ગયે સાયો આતમા કાજ તે પણિ મણિરથ પાપી નિજ બંદવને માર, તિશ નિસ અહિ ડ મૂવે ન ગયે નિરધાર. ૬ ચંદજસરાજ વાપી મિલ મુહ તે પરધાન, પાલે રાજ પદુરસ્ય દિનદિન વધે વાન. છે ઢાલ ૧૩ મા, જેગનારી દેસી. એક દિવસ નમ રાજને હાથી છૂટ્યો અતિ મદમસ્ત થકે, આલાન થંભ ઉપાડી નાખ્યા મારે માણસ દેઈ ધકે. ૧ હદે. જાએ લેક દદિસ ભાગા બહતા પેટ પડયે ધ્રુસકે, સકલ ગેડે સુખ નઈ કેડે કે તેને ઝાલી ન સકે ૨ હઝ. વિધ્યાચલ અટવી ભણી જાત નગર સુદર્શન સીમ રહ્યો હાંસી. ચંદજસા નૃપ સેવકે દીઠે આપના ભૂપને આઈ કો. ૩ હાંઆ, .. (૧) અત્તર. – કંત. – મેહે. (૨) અધિકે. Page #630 -------------------------------------------------------------------------- ________________ મહેદધિમાણે ચાર પ્રત્યેક બુદ્ધ એપા. ૧૧ ગંદજાતૃપ ઝાલી આ બધે ગજ દરબાર રહે. હાં દ. ફિરતા દૂત દેખી મન હરખી નમિરાજાભણી જાય કહ્યો. ૪ હાં . નમિરાજ નિજ દૂત મૂકીને ચંદજપે ગજ માંગે. હાં જ.. ચંદજસપિણ સબલે રાજા કહ્યો તે તેને નવિ લાગે. ૫ હાં ન. વલિ કહી રતન લિખ્યા નહિ નામે સબલો તે નૃપ ભાગવે. હાં. નૃ. સૂર નઈ બીરતીકે જગ સાચા છલબલકર અરિયણ ભગવે દહાં જે. દૂત વચન સુણ નમતૃપ કોગે સીંહ વગાંસ્યા કેમ ખમે. હાં કે. અષ્ટાપદ ગરજારવ કાપે કિમકર વરષાકાલ સમ ૭ હાં કા. તુરત પ્રયાણ ભંભા વજડાઈ મેઘાડંબર છત્ર ધરી. હાં છે. હયગય રથ પાલક દલ મેલી રાજા ચા કટક કરી. ૮ હાં ક, ચંદજસા પિણ નમિ આગમસુણ સેન લેઈ સાહે ચાલ્યું. હાં સા. નગરથકી બાહિર નીસરતે પ્રથમથી અપસુકને પા. ૯ હાં અ. મંત્રિ પ્રધાન વચન સુણિ રાજા પોલજડી પુરમાંહિ રહ્યો, હાં મા. નગરવીંટીપ ચિહુદિસપરદલનાલિગેલા કહે ગઢવિગ્રહઉ.હાં.ગ. સુત્રતા સાધવો સુણ મનચિંતે હામતિ મનુષને ક્ષય હોઈ. હાં ક્ષ. બંધવ બેહુ મહેમાંહિ ઝુકી જાયે મતિ દુર્ગતિ કઈ. ૧૧ હાં હૃ. ગુરૂનીને પુછીકરી સુત્રતા પ્રથમ ગઈ નમિને એલે. હું પદપંકજ પ્રણમીકરી પૂછ કેમ આયા કહ્યો નૃપ બેલે. ૧૨ હાં . સુન રાજાન વિષય વિષસરિખા કારમી રાજને રિદ્ધિ તેહ. હાં રિ. તેનેકાજ સંગ્રામે માંડયે આપણા બાંધવ સાથે એહ ૧૩ હાં સા. કહિ બાંધવ કિમ તે મુઝ હેઈ સાધવી ભેદ કહ્યો સઘલે. હાં ક. મહાઅભિમાની તે નમિરાજામિલન તેહન જાયે સબલે ૧૪ હન. - પાસે. – વાસે. – અતિ. તે Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય બારી દિસ પયઠી પુરમાહે રાજમંદર અંગણ આઈ હાં અ. દીઠી ચંદજસા આવંતી ચરણકમલ પ્રણમ્યા ધાઈ. હાંપ્ર. ૧૫ સજન સબંધી સગલા આયા નયણે નીર પ્રવાહ ઝરે હાં પ્ર. કહુ સાધવી તુમ સંજમ મારગ દુકકર લીધે કેણ પરે હાંક. ૧૬ ચંદજસા કહે કિમ મુઝ બાંધવ સાધવી વાત કહી સગલી, જિન સેતી તું યુદ્ધ કરે અબ બાંધવલું કર રંગરેલી હાં ર. ૧૭ ચંદજામિલવા ભણી ચાલ્યા નમિ સાહે આઈ પગ લાગે હાં પ. એડ બંધવ મિલિયા મનરંગે લોક તણે મન ડર ભાગો હાં ડ. ૧૮ નમિરાજાને દેસ અવવંતી રાજ દેઈ વૈરાગ ભજી હાં હૈ. ચંદજસા ગુરૂ પાસ દીક્ષા ગ્રહી કારમી રાજની દ્ધિ તજી હરિ.૧૯ નમિરાજા ભેગ મિથુલા પુરી નગર સુદર્શન રાજ બેઈ, સમયસુંદર કહે સુણો ચતુરનર તેરમી ઢાલ એ ચિત્ત દેઈ હાંચિ.૨૦ ઢાલ ૧૪ મી. ભાવનરી દેસી. હો રાજ બેડું રૂડીપરિ રહ્યા સુખ ભોગવતા સુવિશેષ, દેહ દાઘ જવર ઉપના હો ન મિટે પીડ નિમેષ. ન. ૧ હે કમોથી નવિ છૂટેરે કઈ વિષ્ણુ ભગવ્યાં રે, હો કડૂઆ કર્મ વિપાક. હે દાહિ છ માસી તન દહ ત રહે જાણે અગનિની ઝાલ હે સહન સકે નમિ વેદના ન.હે ભેજન તજે તતકાલ ભૈ૦૩ - જુ. – તે. - છે તુજ. - રે. – ડિ. Page #632 -------------------------------------------------------------------------- ________________ મહેદાંધ મૈ છ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ૧૧૩ વડા વડા વૈદ્ય બેલાવાયા છે. રે. હે પૂછયા બેકરજે, હે લાલચ લેભ દાખાડીયે, દે. હે દુખ દેવે મુઝ મેડ. દુ. ૪ હૈ ઔષધ ભેષધ તુમ કરે નુ. હે કરે કાઈ દાય ઉપાય. હે વૈદ્યકલા કાંઈકેલ કે. હે જિકર દાઘવર જાય જિ. ૫ હે વૈદ્ય કહે રાજન સુને રા. હે હમ તે ન સાજો થાય, હે પણિ એક તષતિ ઉપાય છે રે હે બાવન ચંદન લાય. બા ૬ હે સહેંસને આડ અંતે ઉરી અં. હે દીઠ દાઘજવર તાપ, હે કે કેહની ન ધે વેદના હૈ. રેહો વનિતા કરે વિલાપ. બ. ૭ હે આખા બિહું આંસુ ઝરે રેહે ઊભી પ્રીતમ પાસ, સ્નાન માજન ભજન તજ્યા રેહે અબલા થઈ ઉદાસ અ.૮ હે ભરભર કનક કલડા રે હે ઘસઘસ ચંદન લાય, હે નારિવિલેપન તનુ ઘસ રે હો ખિણુ ખિણ કરે વિલાપ બિ. ૯ હ બલકે ચુડી સનાતણું રે હો સબદ સુહાવે ન કાન, હે ચુડી ઉતારે આપણું રે હો પ્રમદા પ્રેમ પ્રધાન. પ્ર. ૧૦ હે સગલા વલય ઉતારતા રે હે એકેક રખે મંગલીક, હે વાલિસેને જે બાપ રે હે તેડે કાન અલીક તે. ૧૧ હે વલય કલાહલ કિમ રહિયે રે હે રાજા પૂછે નિજ નારી, ભેદ સુણે મિથુલા ધની રે હે ચિતે ચિત્ત મંઝાર ચિ. ૧૨ હે એકાકીપણે અતિભલે રે હે બહુ જણ મિલ્યા બહુ દુઃખ, હો ચક્રવત્તિને તે સુખ નહીં રે હો જે મુનિવરને સુખ. જે. ૧૩ (૧) અમહેં ને સાધુ નર થાય. – નહિ. Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. હે એકલે આવે છવડો રેહો પરભવ જાએ પણ એક, હિ. કુટુંબ સહુકે કારિ રેહે વારૂ ધર્મ વિવેક. વા. ૧૪ હે પરભવ જાએ એકલે રેહે સાથે કર્મ સખાય, હે પુજે શુભગતિ પામીએ રેહે પાપે દુર્ગતિ જાય. પા. ૧૫ હે જીવ છે એક સાસ રેહે દર્શન નાણુ સપન, બાહ્ય સંજોગ અસારતા રેહે પુત્ર કલિત્ર ધન ધાન્ય. પુ. ૧૬ હે સ્વારથીયે સહુ કે મિત્યે રે કે નવિ રાખણહાર, હે પીડ ન ભૈ કે પારકી રેહે એ સંસાર અસાર. એ. ૧૭ હે વલિ મનમાહે ચિંત રહે જે મુઝ વેદન જાય, હે તૈ હું રાજ તજી કરી રેહા ચારિત જો ચિતલાય. ચા. ૧૮ હે એહ મનોરથ મનધરી રેહે નિસભર સૂતે નમિરાય, હે સુપન દીઠે રાત પાછલી રેહે આનંદ અંગ ન માય. આ. ૧૯ હે મેરૂ ઉપર સુર ગજ ચઢયે રેહા દીઠે આતમરૂપ, હિ ઝબક જાગે ગઈ વેદના રેહે હરખત હુ નમિભૂપ. હ. ૨૦ ઔષધ કે લાગ્યું નહીં લાગે ધર્મ ઉપાય, હે ઢાલ ભલી એ ચિદમી સમયસુંદર ગુણ ગાય. સ. ૨૧ - દહા. નમિરાજા ચિત ચિંતવે અહો સુપન અતિસાર, પહિલે કિહાં દીઠે હુ મૈ કિણહી અવિતાર. ૧ - મલ્યુ = ડિ. (૧) એમ ચિતવિ. Page #634 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મિg] ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૧૧૫ જાતીસિમરણ ઉપને દીઠા સુરભવ તેથ, મેસિખર આયે હું તે હું જિન મહિમા જેથ. ૨ પ્રતિબુદ્ધો રાજાનમી ત્રીજે પ્રત્યેકબુદ્ધ, ભાવત ચારિતીયે ભલો સંવેગી મનસુદ્ધ. પાટ થા નિજ પુત્રને રાજરમણિ સવિ છડ, માયા મમતા પરહરી નમિ પહુત વનખંડ. ઈક પરીક્ષા આવીયે કરિ બ્રાહ્મણને રૂપ, નમિરાજા વૈરાગીયે દેખુ કણ સરૂપ ઇ. ૧ ઢાલ ૧પ મી. બે બંધવ વંદન ચાલ્યા એ દેશી. ઈદ્ર કહે નમિરાયને હેત કારણ પડિચઉરે; એહ અર્થ શ્રવણે સુણી પ્રન પડુતર જેરે. મિથુલાનગરી મંદરે સબલ લાહલ આજે રે; દારૂણ દીન દયામણા કિમ સુણીયે રિખ રાજેરે. નમિરાજા કહે ઈંદ્રને હેત કારણ પડિચઉરે; એડ અર્થ શ્રવણે સુણી ન પડુતર જેરે. મિથુલાનગરી વન હતો વૃક્ષ મરમ નામે રે, ઈ. ર. - ચાય – થિ - હ. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પાંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય, પૂલફૂલ છાયા શાભો બહુ પંખી વિશ્રામ રે. ૪ ઈ. તે તરૂ વાય કંપાવી તિણ પંખીના વૃદે રે; હીન દીન દુઃખીયા થકા ઘણે કરે આ રે. પ ઈ, અગનીએ મિથુલા બેલે મંદિરને નહિ લેખ રે; એહ અંતેર આરડે એકવાર ફિરિ એ રે. સુખસમાધિ જીવુ વસું કાન નહિ કિન તાઈ રે, મિથુલાનગરી દાઝતા હમને બલ ઈહાં કાંઈ રે. ગઢ ગેપુરકરિ અરગલા અટ્ટાલ પણ ખાઈ રે, યંત્ર શતશ્રી સજી કરી ક્ષત્રી તું પછે જાઈરે. સરઘાનગરી છે સજી ઉપસમ હૈ પરકારે રે, સંવેગ રૂપ ગપુર સજ્યા તપ ભેગલસા રે. સબલ કિમાડ સંવર તણા ખાઈ યંત્ર અટલે રે, એ વિહે સબલા સજ્યા વિહે ગુપતિ વિસાલે છે. ઈ. ૧૦ બીરજ ધનુષ ચઢાવીયે સમતિ પ્રત્યંચા ચાઢી રે, ધીરજ મૂડ કાઢી ગ્રડી સત્યસું વીંટી ગાઢી રે. ઈ. ૧૧ બારભેદ તપ બાસું કર્મ કંચુકને ભેદી રે, મુનિ આતમરૂપ શત્રુને જીપે જિનમત વેદી રે. છે. ૧૨ ઊંચા મંદર માલીયા વડી વર પરસાદે રે, નવા કરાવીયા પણ પછે તજે પરમાદ રે. ઈ. ૧૩ – ખણે. - મ. - રસપ્રાકા. Page #636 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મા ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૧૧૭ મારગ વિચ ઘર તે કરે જે મન ધરે સદેહે રે; નિચ્ચે મુક્તિ ભણી ચ તસુઘર સાસરે તેણે રે. ઈ. ૧૪ લોહાર તસ્કર બુરા ગંઠી છેડી નિવારી રે, નિરુપદ્રવ નગરી કરી હુઈ જે પછે વ્રતધારી રે. ઈ. ૧૫ એહ અન્યાય ઈહાં ઘણો મિશ્યામતિ દંડ દીજે રે, વિન અપરાધી બાંધીએ અપરાધી મૂકી જે રે. ઈ. ૧૬ વલિ સીમાલ ભૂપાલ જે માને નહિ તુઝ સિખ્યા રે, તે સવિ આણી આપણે તઉ પણે લેજે દિક્ષા છે. ઈ. ૧૭ જે રણ ઝુઝે એકલે દસ લાખ વેરી જીપે રે, કઈક જપે આતમા તે તે અધીકે દીપે રે. ઈ. ૧૮ યાગ કરાવી અતિઘણુ માહણ શ્રમણ જમાડી રે, દિયે કનકાદિ દક્ષિણ વ્રત લેજે રિદ્ધિ છાંડી રે. ઈ. ૧૯ જઉ કેઈ દસ લાખ હૈ માસ માસ ગેદાને રે, સંજમ અધિકે તેહથી દાન વિનાય પ્રધાને રે. ઇ. ૨૦ કઠિન ગુહાશ્રમ પાલતાં સમરથ નહિ તિણ નાસે રે, પિણ પિષધવ્રત પાલતા રહિ તુ ગૃહસ્થાવાસે છે. ઇં. ૨૧ ડાભ અણુ ભેજન કરે માસ માસ જે બાલે . સાધુ તણું કલા સેમી અર્થે નહી તિણ કાલે રે, ઈ. ૨૨ કનક રજત મણિ મતીયે ભરી ભૂર ભંડારે રે; સંજમ પણિ લેજે પછે ક્ષત્રી વર નિરધાર રે છે. ૨૩ – વસ – તુ - ભા. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પંડિત સમયસુંદર વિચત. [આનંદ કાવ્ય.. પર્વત કનક રૂપા તણું મેટા મેરૂ પ્રમાણે રે; વાર અનંતી પામીયા ન થઈ ત્રિપતિનિ ત્રાણ રે . ૨૪ કામ ભોગ લાધા થકા એ અચિરજ જે છેડે રે; પશ્ચાતાપ હુર્ત્ય છે અણહુંતા નૈ ગેડે રે છે ૨૫ કામ અસી વિષ સારસા સાલ સમા દુખ ખાની રે; વાછત કામ અણકામતા દુરગતિ જાએ પ્રાણી છે. ઈ. ર૬ ક્રોધ અગતિ પામીયે માન અધમગતિ હાઈ રે, માયા સુભગતિ પ્રતિ હણે લેભ થકી ભય દેઈ રે ઈ. ૨૭ ઉત્રાધ્યયનથી ઊધર્યા પ્રશ્ન ઉત્તર અભિરામે રે; પનરમી ઢાલ પૂરી થઈ સમયસુંદર હિત કામ રે; ઈ. ૨૮ ઢાળ ૧૬ મી. આંબે માર્યો હે જિન તણો. રયણ કેતારે માઈ ઝલમલા એ દેશી. બ્રાહ્મણ નઉ રૂપ ફરિઉ આપ પ્રગટ થયે ઈદ; ચલત કુંડલ આભર્ણ થકે પ્રણમે પાય અવિદ. ઈ. ૧ ઈદ્ર પ્રશંસા ઈમ કરે ધન ધન તું રિખ રાય; તીન પ્રદક્ષણ દઈ કરી પ્રણમે વાર વાર પાય. ઈ. ૨ અહો તે ફોધ દ્વરે કીયે અહે તે જીત્યે અભિમાન; અહે તે માયા મમતા તજી અહ લેભ તન્ય અસમાન; અહો તે આજવ અતિ ભલે અહીં તે માદવ સાર. (૧) સાખિા . Page #638 -------------------------------------------------------------------------- ________________ મહાધિ મો॰ ૭] ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઇ, ૧૯ મહા હૈ સાધુ ક્ષમા ભલી અહા હૈ મુત્તિ પ્રધાન ઈં. ૩ ઇષ્ણુ ભત્ર ઉત્તમ પૂજ્ય તું પરિભવ હાઈસિ સિદ્ધ; પામસે સાધુ તું મુકિતના સાસતા સુખ સમૃદ્ધ. ધન કરગી તેરી સાધુજી ધન્ય પિતા કુલ ધન્ન; ધન માતા જિણે જનમાયા એડવા પુત્ર રતન્ન. હું બલિહારી રખ તાહરે તુઝ સમ અવર ન કાઇ; ચડતે પામે ચડયા સૌ નઇ સામન હાઈ. તું ધન તું કૃતારથ થયા સફલ કીચે અવતાર; રાજ રણિ સખ પિરહરી લીધા સજમ ભાર. ઇમ પ્રશંસા કરતા થકે ઘઈ પ્રક્ષા તીન; વલી કરે પદ વંદના ભાવ ભગતિસુલીન. સુભલક્ષણ પદ્મસાધના પ્રણમી પરમ ઉલ્હાસ, ચપલ ડલ સિર સેહરા ઈંદ્ર ગયા આકાશ, સાલમી ઢાલ સોહામણી ઇંદ્ર પરીક્ષા જાન5 સમયસુંદર કહે ત્યાંભલ્યાં જીવત જનમ પ્રમાણુ. ઢાલ ૧૭ મી. રાગ ધન્યાસી. અંસી વાજડા વીણા એ દેશી. મુનિવર પાય નમું પાયનમ્' નમિરાજ રિખરાય. મુ॰ મિરાજા સજમ લીયે ચઢતે મનપરણામ, મુ (૧) ઉદાર દેય. અતિ. . ૪ ઈં. ૫ . . ૭ . . ઇં. ૪. ૧૦ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પંડિત સમયસુંદર વિચિત [આનંદ કામ્ય. મુ ૨ ચઉથખંડ ચિહ્' સાધના ચિગુણ ગાયસિ અભિરામ, મુ॰૧ ઈંદ્ર પ્રશંસા ઈમ સુણી હાંઇ કીધા નહીં હુંકાર, મુ॰ ત્રીજો પ્રત્યેકબુદ્ધ એ ક્રમે' કર્મ કરે વિહાર. વિમલનાથ પરસાદથી શ્રી ઉગ્રસેનપુર માંહિ મુ ગણ્યેાગચ્છ ખરતર તણા નિ દિન અધિક ઉછાડુ. યુગપ્રધાન ગુરૂરાજીયા શ્રીજિનચંદ્ર મુનિ, મુરુ સકલચંદ સુપસાઉલે મુઝમન પરમાનંદ. ત્રીનેખડ પૂરો થયે નમિરાન્ત અધિકાર. ૩૦ સતરમી ઢાલ સુહામગ્રી સમયસુંદર સુખકાર. કૃતિ શ્રી નમિરાજાધિકાર તૃતીયખડ સંપૂર્ણ શ્રી નિર્ગીઇ ચતુ પ્રત્યેક બુદ્ધ વૃત્તાંત ચતુર્થ ખંડ. દુહા. સીમધર સ્વામી પ્રમુખ, વિહરમાન જિન ત્રીશ, જ્ઞાન દિવાકર દ્વીપતા ચરણુ નમું નિસદીસ. વલી પ્રમુ’ અસિ આઉસા મૂલમ`ત્ર નવકાર, ધરણિધર પદમાવતી સુર પદ પામ્યા સાર. સેત્રુંજ્ય ગિરનાર ગિરિ શ્રીસમેતસીખર ગીરદ, આખુ અષ્ટાપદ નમું એ તીરથ આણું. સુ ૩૦ ૪ મુ॰ પ્ Page #640 -------------------------------------------------------------------------- ________________ મહાદાજ મા. બે ચાર પ્રત્યેક બુધ ચોપાઈ. દાન શીલ તપ એ ત્રિણહે ભાવ ભલે તે ચંગ, તિર્ણકારણ કહું નિગઈ ચઉથ ખંડ સુરંગ. રા૦ ૨ - ઢાલ ૧ લી. સાષન શિખન એલણ એ દેશી. જબૂદ્વીપ સુહામણે લાખ જન માન, દક્ષણભરત તિહાં ભલો દેસ મગધ પ્રધાન. રાજકરે સિંહરથ તિહાં રાજા પરચંડ, વયરી રાય નમાડીયા પરતાપ અખંડ. પંડરવર્ધનપુર અતિ ભલે બહુ સિદ્ધિ સમૃદ્ધિ ભૂરમણિ ભાલે તિલે સગલે પરસિદ્ધ. રા. ૩ ઈક દિન રાજા ભટણે આયા અવ દેઈ; ઉત્તર પંથના ઉપના દેખે સહુ કે ઈ. રા. ૪ રાજા રાજકુંવર થયા બેક અસવાર, નગર થકી બાહિર ગયા ઉગાન મઝાર. રા. ૫ રાજા અશ્વ ડાવી કહિ જોઉ વેગ; પવનવેગ જિમ ઊડી લીને ઉગ. - ત્રણે – મ – ચોજણ. (૧) ગંધાર. - . - ઢો. (૨) કેહવો. (૩) લાગે ઉદ્વેગ. Page #641 -------------------------------------------------------------------------- ________________ રા. ૭ ૧૨૨ પંડિત સમયસુંદર વિરચિત આિનંદ કાવ્ય. જિમ જિમ વાગ કાઠી ગ્રહી તિમ તિમ ચઢી રેસ; અટવીમાંહી લેઈ ગયે અડતાલીસ કેસ ઢીલી વાગ મૂકી તિહાં થાકે ભૂપાલ; વસિક્ષિત ઉભે રહિયે ઘડે તતકાલ. રા. ૮ વક માણસ વિણ એવા સમઝાયા ન ઝાય; લાલ પાલ માને નહિ આપું પાધરા થાય. અશ્વ લેઈ તરૂ બાંધીએ એકાકી રાય; પ્રાણવૃત્તિ કરે આપણી ફલપુલે ખાય. ઉચે ગિર ઉપર ચઢ વસિવા નિવાસ ભૂપ એકસત ભૂમી દેખે આવાસ. રા. ૧૬ તિહાં બેઠી એક કન્યકા દેખે દિવ રૂપ, એ ઐ અદભુત લવણિમાં ચમક્ય ચિત ભૂપ. રા. ૧૨ કન્યા ઉઠ ઉભી થઈ દી આદરમાન; સિંહાસન બેસણુ ઠ માન વિણ ત થાન. રા. ૧૩ યતઃ બૂર બુલાવણું બેસણે બીડે બે કડ; જિણ ઘર પાંચ બઆ નહીં તે ઘર દૂર છોડ. રા. ૧૪ નયણે નયણે બેઉ મિલ્યાં ઉપના કામરાગ; ચતુરાં ચમક લેહર્યું ચિત જાયે તે લાગ. રા. ૧૫ - - . - . (1) ફલકુલ. – . – છું. - બા. - છે. = છું. - હ. Page #642 -------------------------------------------------------------------------- ________________ માધિ મા છ] ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઇ. યતઃ નયણુ પ્રદારસ નયણુ રસ નયણે નયણુ મિલ ત; અણુાણ્યાસુ પ્રીતડી પહિલા નયણુ કરત. ૧ સુન્ન તન મન ઉલસીય કુમરીને દેખી, २ પ્રેમ જણાવે પાછલો તિષ્ણુ સેતી કા હ. હા. જેણે દીઠે ક્રોધ ઉપશમે, વાધે અધિક સને; પૂરવભવ સંબધના, તિક્ષ્ણ સેતિ કાઇ ને. ઋણ દીઠે પ્રેમ ઉપસમે જાગે ક્રોધ ફ્લાય, વૈરભાવ કે પાછલો તિક્ષ્ણ ઐતિ કહિવાય. ઢાળ રાજા કહે સુણ કન્યકા એકાકી કેમ, અટવી માંહે રહે ઇંડાં નવ જોવન પ્રેમ. કહે કન્યા ભૂપતિ ભણી વિનતિ અવિધાર, પહેલા પરણુ તું મુઝને પછે કહિશ વિચાર. છ અને ભોજન ભલા સાહિમ મગસીસ, નવલ જે આવતા એ વિસવાવીસ, ઇમ રાજા મન ચિંતવી ફ્રેડુરા માંહે જાય, જિન પ્રતિમા પૂજા કરે પ્રણમે પ્રભુ પાય. મેહ. (૧) ઇલ્લસ્યાં. સ. ૧૯ ૧૨૩ સ. ૧૭ રા. ૧૮ ૧. ૧૯ રા. ૨૦ તન. (૨) સંભ્રમ સુવિશેષી, રા. ૨૧ - Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પતિ સમયસુંદર વિચિત તે કન્યા પરણી તિહાં ગાંધર્વ વિવાહ, રાતે સૂતાં રતિ રંગસુ એક ઘર માંહિ. ઉઠિ પ્રભાતે મેઉ જણા લિ દેવ જીહાર, એંઠા રાય સિહાસને આઘે' નિજ નારિ. પહિલી ઢાલ પૂરી થઈ પરણી અગન્યાત; ૧ સમયસુંદર કહે હિવ સુણ્ણા નારીની વાત. ગા હા. નારિ કહે પ્રીતમ ચુણા મુઝ સબંધ સમૂલ, ભરતખેત્ર માંડે નગર ક્ષિત્ર પ્રતિષ્ટ અનુકૂલ. ઇકદ્દીન રાજાને હુવા સભા ચિતરવા રાગ, સકલ ચિતારા તેડીને વિહેંચી દ્યે સમભાગ. ચિત્રાંગદ ઇક ચિત્રકર નિદ્ઘન વૃદ્ધ સરીર, ચિત્ર સભા નિત ચીતરે પિણુ મનને ક્લિગીર. २ ઢાળ ૨ જી ઉપસમ તરૂ છાયા રસ લીજે એ દેશી. ૩ કાલ લાગ્યું કેતા ચિતરતાં પૂરા કામ ન થાયજી, ચિત્રાંગઢ ચીતારા કેરે પુત્રી એક કહાયજી [આનંદ કાવ્ય. (૧) કુમરીની: ક્ષત્રિ. રા, ૨૨ રા. ૨૩ શ. ૨૪ ૧ મા. (૨) દસ ભાગ. (૩) Page #644 -------------------------------------------------------------------------- ________________ માધિ મેન નું ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૧૫. કનકમંજરી ચતુર વિચક્ષણ સકલ કલા ગુણ જાણજી, વેધક વચન અધિક ચતુરાઈ અદભુત રૂપ જુવાનજી. ક. ૨ એક દિવસ ચીતારા પુત્રી લેઈ ભગતે અહારજી, રાજમારગ રેકી તિણ અવસર ખેલતે અસવારજી. ક. ૩ તે અસવાર ગયે અતિ રે તવ તે આવી તેજી, પિતા તવ તેહને મૂકી દેહની ચિંતા હેતજી. ૪ ક. નિવરી ડી તિણે ચીતારી મણિ કઠ્ઠિમ સુપવિત્તજી; વાનાણું વારૂ રીતરિયે મોરપિચ્છ સુવચિત્તજી. ક. ૫ તિર્ણ અવસર રાજા તિહાં આયે જાણે સાચે મોરજી; ઝાલણિકાજઝબકિ કરિ વાહ્ય ભાગે નખ અતિજોરજી ફ. ૬ તાલી દેઈ હસી ચીતારી વાહ્યો મર્મને બેલજી; ત્રિડું પાઈ ગડગતથ માં ચોથો મિલે અમેજિ . ક. ૭ વચન સુણી વિલખે થયે રાજા પૂછે કહી કુણમંચજી; કનકમંજરી કુમારી હસ્તી સઘેલા કહે પ્રપચજી. ક. ૮ બાપ ભણું ભેજન આણતી દીઠ પુરૂષ મે એકજી; રાજમારગ ઘડે કોડ તમે નહી વિવેકજી. ક. ૯ દયાભાવ નહીં તે માંહે મૂઢ ન જાણે એમજી; વહુ બેટી બૂઢીને બાલી ચાલે મારગ કેમ જી. ક. ૧૦ એક મૂરખ તે પુરૂષ જે પાયે બીજે પાયે એહજી; (૧) – આવતી રોકી. (૨) જવું. (૩) ભજન મૂકીને. – ત્ર. – ભાંગા. (૪) એ પેહેલો પાયો. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. જિણે મુઝ બાપ ભણી ચિત્રસાલા સરિખી વેચી તેહજી. ક. ૧૧ બહુ પરિવારે બીજ સીતારા મુઝ પિતા અસહાય; અતિ નિરધન બૂઢ કિમ તેહને સરિખે કામ દેવાયજી.ક૧ર મુઝ પિતા ત્રીજો હૈ મૂરખ ભેજન વેલા વિવાદજી; દેહ ચિંતા ઊઠીને જાએ સીતલ કિસે સવાદજી. ક. ૧૩ સીતલ અત્ર જનમ પુત્રને કરસણ દહ્યો કુવાય; વયર વિરોધ સગાસું ચારે સ્વાદ નહી કહવાયજી. ક. ૧૪ ચોથે મુરખ તું રાજેસર જિણે આ મન ભમજી; મિર કિહાં આવે ઈણ ઠામે જાણે નહી એ મર્મજી. ક. ૧૫ એ એ રાજન તુઝ ચતુરાઈ એ ઐ બુદ્ધિ અપાર; ઘણા દિવસથી જોતાં મિલિયા મૂરખ પાયા ચાર. ક. ૧૬ વચન ચાતુરીરં રાજા રં દેખી રૂપજી; ગતિ મતિ આકૃતિ અતિ રં કુમરી એહ અનુપજી. ક. ૧૭ ચીતારી નૃપને ચિત ચેરી પહુતી નિજ આવાસ; રાય તણે ચિત ચટપટ લાગી પ્રેમ બંધન મૃગ પાસજી. ક. ૨૮ ચિત્રાંગદ ચીતારા પાસે મંત્રી મૂક્યા રાયજી, કનકમંજરી કન્યા માંગી તું મુઝને પરણયજી. ક૧૯ હું નિરધન તું છત્રપતિ રાજા કિમ થાયે વિવાહજી; રાજા આપિઠીયા ધન બહુલા ચિત્રકર એ ઉછાહુજી. કરા ૨૦ (૧) હશે. (૨) હીન. (૩) મતિધૃતિ. – કી (૪) થશે. Page #646 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મેર | ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ૧૭ શુભ મહુરત તે પર રાજા કનકમંજરી નારિજી, મેટે મહિલ દીયે રહિવાને બહુ દાસી પરિવારજી. ક. ૨૧ રાજાને બહુ અપછર સરખી રાણી રૂપ નિધાનજી, આપ આપણે વારે તે આવે નૃપમંદિર બહુ માનજી. ક. ૨૨ તિણે સર્વે વારો નિવાર્યો નવપરણીતને દીધજી, કરિ સિંગાર ગઈ પિયુ પાસે દાસી સાથે લીધજી. ક. ૨૩ રાજા રાણી બે મિલીયા હએ હરખ અપારજી, સમયસુંદર કહે ઢાલ ભર્ણ એહ બીજી બહુ વિસ્તારજી. કવ ૨૪ પૂર્વસંકેત તિન મદનિકા પ્રશ્ન કરે બહુમાન; સ્વામિનિ અચરિજ સારીખે કહિ કેઈ આખ્યાન, 9 કહિ રાણી સુણ મદનિકા ઉતાવલી મતિ થાય, એકવાર રાજા સુવે કહસ પછે વિગતાય. રાજાને અચરજ હ કિસી કહે એ વાત, સૂતે કપટ નિદ્રા કરી સુણિ વામા ઝિમ રાત. હાલ ૩ જી. ગિરધર આવેગો એ દેસી–રાગ જ પતશ્રી મદનિકા પૂછે હે સખી અબ કેહિ કાઈ બાત, રાજા પિણ સુનતે નડી રાત ખુસીમાડિ જાત. (૧) સિગાર. (૨) બેહુમલયાં - ખું. હ. – (૩) પછી સુવિચાર. (૪) થયું. (૫) લે. (૬) કહે કથા તું કાંઈ. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પંડિત સમયસુંદર વિચિત મારી અિિન એ કહિ કાઇ અચરજ ખાત, મુઝમન અધિક સુહાત રંગ ભતાં રાત. મે॰ રાજા તણી રાણી કહે સુણુ એક નગર વસ’ત, તિહાં નગરશેઠ વસે ભલે, ધરમી ને ધનવત, તિન શેઠ મંડાયે દેહરો એક હાથ ઊંચા તેહ, તે માંડે માંડયા દેવતા ચઉત્થાતસુ દેહ. મદનિકા પૂછે સ્વામિની એહ વાત તેમ મનાય, ૧ ક્રિમ એક હાથની દેહરી ચૈહત્ય દેવ સમાય. રાણી કહે સુણુ હે સખી અમ ઊવ આવે મુઝ, વેધક છે તે આવજે કાલ કહેશેા હું તુઝ. મદનિકા નિજ મંદિર ગઇ નપ થઇ ચટપટ ચીત, બીજે દિન વારા દીયે ચીતારીસા બહુ પ્રીત. તિણ સંગ્ઝ પૂછી તે કહે સુણ સખી મૂઢ ગમાર, એ વાતના અચરજ કસા ચતુર્ભુજ દેવ મુરારિ ઇંક વલી કથા કહે સ્વામિની હું' કરૂ` એહ અરદાસ, રાણી કહે રાજા સુણા કપટ નિદ્રા કરે આસ. કિણુ રાયે ચાર ગૃહી કરી મનુસ તે મૂકી કરી વાહી ઘાલીયા પેટી માંહિ, નદી તે પ્રવાહ. ન્ય ચું (૧) ચઉદ્ઘત્થા. સુ [આનંદ કાવ્ય. મા૦ ૨ મા ૩ મા૦ ૪ મા૦ ૫ મા દ મા ૭ ૦૮ મા॰ ૯ Page #648 -------------------------------------------------------------------------- ________________ મોદધિ એ છ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. તે નદી વહેતી ગઈ કિણ નગર પાસે મંજુસ, આવતી દીઠી બિહુ જણે લાધુ જાણુ સ. મે ૧૦ મંજુસ મુદ્રા બોલતાં નસયા તસ્કર તેહ, પૂછીયે દિન કેતા થા ત્રીજે દિન મુઝ એહ. મે ૧૧. ત્રીજો દિન કિમ જાણીયે સ્વામિની કહિ સુવિચાર, ભેંસને દહી જમે ઘણે આવે ઉંઘ અપાર. મે૧૨ તિણે તોજે દીન વારે દીયે નૃપ થઈ સુણવા ટાંપ, સુણ સખી ભેદ એડ તેહને તેજર આવે તાપ. મ. ૧૩ વલિ મદનિકા પૂછે કથા નવ વધુ કહે અધિકાર, કિણ રાય ઘાટ ઘડાવી તેડાવ્યા બહુ સોનાર, મેરા ૧૪ ભયહરા મેહ તે ઘડે દીપતી જોતિ સંઘાત, માહ માહે પૂછ્યા થકા એક કહે અમરાત; ૦ ૧૫ તિહાં નહિ સુરજ ચંદ હૈ કિમ રાત જાણે એણ, ટીંડેર ભજન ભખ્યા નિદ્રા આવે તેણ, મે ૧૬ તિણ ચઉથે દિન વારે દી કુણ હેત એહને હેઈ, ચીતારી કહે સુણ સખી રાત હું સેઈ. મો. ૧૭ સુણ વાત એક સુહાવણી ગુરૂ લહ્યા લાડુ ચાર, એક પ્રથમ ચેલાને દીધા બીજે બીજાને સાર. મે ૧૮ તીરે ચેથાને દીયે ઈક આપે કીધે ભક્ષ; કડિ તુરત જઉ ચતુર છે તે જે કેટલા સિગ્ય. મ. ૧૯ (૧) લાઘજાણ્યું - જે. –થ – કહેતેહ (૨) તરી. (૩) ચંદ્રમા. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પડિત સમયસુંદર વિરચિત. મા૦ ૨૩ કરોડી સ્વામિનિ વીનવુ' એ ભેદ સુઝ સમજાય; ખાધી ખટાઈ અતિઘણી નયણે નિર્દ ભરાય. પાંચમે ટ્વીન વારા દીયા રાણિ ભણે અભિરામ; તેહને ચેલા ત્રિણ હુતા ચથા ત્રીજાના નામ. વિલે કહી રાણી સુણુ સખી ઉતંગ મંડપ એક; તસુ ઉપરને નીચે રહે ઉત્તમ પખી અનેક. અંક ઉપરલા નીચે મિલે તક એહુ સરખા હાઇ; નીચલા એક ઉપર મિલે તેા તે બિમણા જોઈ. કહિ સખી તે કેતા હુંતા ૫ખીયા તિષ્ણે પરસાદ, હું મૂઢમતિ જાણેા નહીં કહુ મુઝ કરીયે પ્રસાદ. સુઝ ઉંઘ આવે અતિ ઘણી દિવ રમી પાસા સાર, જઉ ચતુર છે તે આવજે કાલે કહિરુ વિચાર વલિ છઠે દિન વારા દીયા રાય ચિત્ત લાગી ચેપ, અખકહું તે ચેાજ ચાહુંહે સીસ ભરાવું લી ખુંપ. મા૦ ૨૬ તે સાત ને પાંચે હુવા પખીયા ઉપર નીચ, નિજકત સૂતા સાંનલે આંખ બેઠુ નિજ મીંચ. મા॰ ર વલિ ચતુર ચીતારી કહે ત્રિણ ચાર ચારી કીધ, ભંડાર ફાડયે કેહના સાનઈયા બહુ લીધ. તે સાનૈયા સાંતી કરી તસ્કર ગયા સખ ભાંગ, એક ચાર આયે એકદા લેઈ ગયા ત્રીજો ભાગ. મા૦ ૨૫ २ મા૦ ૨૮ ૩ [આનંદ કાવ્ય. મા ૨૦ મા૦ ૧ મા૦ ૨૨ મે મા૦ ટક - (૧) કહિ રાણી સુષુરે સખો. (૨) વાતજ તાહરી – ઉં ~ ખું– યુ. (૩) સંતાડી – વિ ૨૪ Page #650 -------------------------------------------------------------------------- ________________ મહેધ મો. ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ બીજે પિણ ત્રીજે વટે એક અધિક લેઈ જાઈ, ત્રીજે સેવ રહ્યો ગ્રહો યિહુને સરિખા થાઈ. મો. ૩૦ કહિ સેનિયા તે કેટલા દુર થકી હુંતા તેહ, કાલિ આવઈ કહસ્ય વલી આજ મુઝ દુખે છે દેહ. મે. ૩૧ સાતમે દિન વારે દીયે નૃપ વધુ ભેદ કહેય; સેનઈયા ષટ તે હંતા હિવ તું લેખે લેહ. મા. ૩૨ સુણ ઊંટ વન ચરિવા ગયે એક વૃક્ષ મેટે દીઠ, લાંબી ગાબડી ખપ રહો અપડિ ન સકે નીક. મા. ૩૩ કોપ ઉઠ તે ઉપર કર ગયે મલને મૂત્ર, ઊંચા તસ ઉપર ઈસી વાત પડે કિમ સૂત્ર. મેર ૩૪ કહી સખી કેતુક એહ ઘણે, નહિ કહું આજની રાત, પ્રીતમ સેતી પ્રેમની કરણી છે બહુ વાત. માત્ર ૩૫ આઠમે દિન વારે દીયે પ્રીછો ભેદ સુરીત, વૃક્ષ હેતે તે માહતી જીરણ કૂપની ભીત. મો. ૩૬ બાર વરસેં પ્રીતમ મિલ્યા પદમની પુસલીમાહિ, મેટા મુક્તા ફલ દીયા કરવા નારિ ઉછાહ ૦ ૩૭ તિણે નારિ તે નાખી દીયા કિમ કયા પ્રીયુસું રેસ, આજ અમલ પ્રીઉ ખવરાવીયે કહિ ન શકું પડે સે સ. મ. ૩૮ નવમે દીન વારે દી તે કહે રાણું તા. કરક તે તે રાતાં થયાં કીકી ઠવિ મુખ સ્વામ. . ૩૯ (૧ કે – ૮ (૨) તા. (૩) મુજ કેતુક ઘણું – વી. (૪) ભેદ - બી. Page #651 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ ક. માનિની મન માંહે ચિંતવે સુઝ હતી મોટી આસ; ગુંજાફલ પ્રિઉડે દીયા નંબક માલ નહિ તાસ. મ. ૪૦ સુષ્ણ ભૂપ પંડિત પૂછીયા ગયા બાલ માહે દેઈ, પૂછે કહુ કેતા રહ્યા જ અછે ઈહાં કેઇ. ૦ ૪૨ ઈક કહે પંડિત દસ રહ્યા બીજી કહે રહી એક, ત્રીજો કહે સઘળા ગયા કહિ સ્વામિનિ સુવિવેક. મા. ' આજ આંખ ફરકે દાહણ કહિતા ન આવે ઘાત, ચિંત જનાવે સેકની મતિ કાંઈ ઘાલે ઘાત. મે૪૩ દસમે દિન વારે દી સણિ કહે સુણ દાસી, એક શ્રાવણને ભાદ્ર બિહ ગએ ગયા દસ માસ. . ૪૪ વલિ સુણ સખી એક કામિણી કારજ વિચારી કીધ, પરદેસે પિઉડે ચાલતાં સેલડી હાથે દીધ. મે ૪૫ ચાલતે હેતે લાભને તે પિણ ન ચાલ્ય ગામ, નહિ કહું અબ નિચેતણે જપ અરિત નામ. મ. ૪૬ ઇગ્યારમેં ઢિન વારે દીચે રાણી કહે છે આમ, સેલડીને જીમ ફલ નહિ તિમ તસુ નિષ્ફલ કામ. મે ૪૭ સુણિ નારિ એક ચતુર હતો નિજ ચડી ગૃડ ઉનંગ, સીંહને રૂપ લિખે તિહાં કહિ કારણ કુણ ચંગ. . ૪૮ એ મર્મ કહે મુઝ સામિની મુઝ ન ઉપજે છે માસ આજ જીવ ભુખા કલમલે વ્રત કીધે ઉપવાસ, મેહ ૪૯ (૧) મુજનું જાફલ કઉદીયાં - મુ – કા (૨) બહુ ગયા બારે માસ. – મેં (૩) ભગવત. (૪) ઉંચી ચડી. નિસ. Page #652 -------------------------------------------------------------------------- ________________ મહાદિલ મા . ચાર પ્રત્યેક મુખ્ય ચોપાઇ ખારમ્ નિ રાણી કહે વિરહણી એ અભિપ્રાય, સીંહુ દેખ મૃગવાહન ત્રહે તઉ વેગી રાત જાય. મા૦ ૫૦ સુણી નારી એક ઉંચી ચડી વીણું વાટે કેમ, પણિ આજ હું... કહિંસુ નહીં પ્રિયસુ ખેલણ પ્રેમ. મા૦ ૫૧ તેરમેન વારા ઢીયા અતિરસીક તે રાજન; તે ભેદ પટરાણી કહે મનિકા સુન સાવધાન. મા પર ૧ २ ચંદ્રમા વાહન મૃગલે નારિના પ્રિયસ્ નેહ; જઉ નાદ વેધે નિવ ચલે તઉ વાધે નિસિ તેવુ. મા૦ ૫૩ ઇમ નવ નવી અચરજ કથા નિત્ય કહીએ છે માસ, ચીતારીયે ચિત રજીયેા પ્રીતમ પાડયે પાસ, પહેરી બીજી પદમની વસ કીયા નવલી નારિ, મા ૫૪ ఫ్ ચતુર નાર કલા ખરી તે વિસે કરે ભરતાર. મે ૧૫ અતિ ચતુર ચીતારી રમે આપણા પિઉને રંગ, એ ઢાલ સુણતાં તીસરી સમયસુંદર મનરંગ. હા. સલંક મિલી વિ તેહની ખાલે ભાવે તેમ, અણુખ અદેખાઈ કરે વિલિ મનચિંતે એમ. ઋણી ચીતારી વિસ કીચે હમ સામ્હે દેખે નહીં (૧) મિરગોા. (૨) પિયુસુ અહે હમારા નાહિ, કહુ અખ કીજે કાહિ - એ તે જે - ૧૩૩ મા ૫૬ સ - છે. Page #653 -------------------------------------------------------------------------- ________________ પંડિત સમયસુંદર વિરચિત. રાજ કાજ છેડી કરી છાંડી નારિ કુલીન, ચીતારાની પુત્રિકા તિસુ રાજા લીન. રુખી છલ છિદ્ર તેહના જઉ કાઈ ઘાલે ઘાત, કંત તણા ચિત ફેરવા તા ધસે વાત. ૧૩૪ [આનંદ કાવ્ય. હાલ ૪ થી. પૂર્ણ નઇ સુહાગણ ફડા સાથીએજી એ ટૂશી. ૩. ર હિવ તે ચીતારી નારી સ્ક્રિન પ્રતીજી આવી મધ્યાન આવાસરે, ઉરડામાંહે બેસી કરી એકલી કે નહ પાસજી. કરે રે ચીતારી નિંદા આપણીજી જીવને ઘઈ ઉપદેશરે, મુખ્યપસાયે પામી સંપદાજી મન અભિમાન મ કરેસરે, રાયના વસ્ત્ર આભણું તયાજી વિલ તજ્યા સાલ શૃંગારજી, આપતણા વેસ મૂલગેજી પહુર એડી તિણુ વાર૭. સીસ તરૂચા તણી રાખડીજી કાચની ઘડકલી કાનરે, ઊંગ્લીયા પીતલ તણાજી દોસતા સાવન વાનરે. નાક એસર મેાતી નાકનાજી તીલક ટીકીતા નાહરે, ાચ અકીકના મૂકૂડીજી કાચની કાંચલી ખાંડુર. સઉસરા બાંધ્યા ગલે ચીડીયેાજી કેસુડી વિઠ્ઠલી ગાલરે, હાર પહેર્યો હીયે સ`ખનેાજી વિચમે ગુજાલ લાલરે. છે. (૧) ટીકાતણું તાંતg. Jain Education.International * r ૩. ૩ ૩. ઠ ૩. ૩. પ Page #654 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ ૦ છે ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૧૩પ ઝાંઝર બેહું કાંસા તણાજી પીતલ વીછીયા પાયરે, પહેરણ છાંટને ચરણજી ઉઢણ લેબડી કાયર. ક૦ ૭ એહવે વેસ પહેરી કરી જીવને ઘઈ ઉપદેસરે, તૂમ કરે રિદ્ધ ગરવીજી તુમ કરે વલિ ક્રોધરે. કઇ ૮ એ સગલી રિદ્ધ રાયનીજી એ તુઝ મુલગ વેસરે, પુણ્ય પ્રમાણુ સુખ પામીયાજી મત કરે ગર્વતું લેસરે. ક૭ ૯ ગર્વ છેડે પિણ જઉ કયેજ હૈ તુઝને નૃપ એહરે, કઠે ઝાલી પરી કાઢસ્યજી તુરત દસ્ય ઈ તુઝ હરે. ક ૧૦ ઈણિયારે આતમ નિંદતીજી નિતી કમની કડિર, આપણાં પાપ ખમાવતીજી ભગવંત ભવથકી છડિરે. ક. ૧૧ સઉક સૂલી સરખી કહીજી પગને ઘોષે હીયે પૈસરે, જીવતી છિદ્ર જતી રહેજી મારઈ મુઈ ગલે સરે. ક. ૧૨ રાત દિન છિદ્ર જોતી થકીજી દેખી એહ પ્રસ્તાવજી, ભૂપને તેડ ભભેરીજી સઉને દુષ્ટ સ્વભાવ. ક. ૧૩ સુણિ પ્રિયા તે હમને તજી તેહ ચીતારી ધૂતારજી, તુઝ ભણી તેહ કામણ કૉજી માનજે સહી નિરધારજી. ક. ૧૪ (૧) પ્રતિબંધ. (૨) જીવ. (૩) ભેદતી. (૪) આવતીજી. (૫) નિશદિન છિક - સૂ. (૬) પિયુતે અહ્મ જેણે તુજને આપવ શકી છે. (૭) વિ–ણુ અપરાધ વિશેષ. (૮) તેડનું દુઃખ અન્નકે નહિછ પણ કુલક્ષય હુંતો દેખ. Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પતિ સમયનુ દર્ વિરચિત [આનંદ કાવ્ય નૃય કહે વાત કિમ માનીયેજી અવગુણ ગુણુ કરી દીઠજી, ૨ અમ્ડ નયણે દીખાડસ્યાંછ તર્ક પણ માનિસ નીડજી. ક૦ ૧૫ એસ આવાસ મધ્યાનમૈજી મંત્ર સાધન કરે નિત્યજી, નિત કરવા નર મૂકીયાજી તે કહે વાત એ સત્યજી. ૩૦ ૧૬ તઉ પિણુ રાય માને નહિજી આપ રહીયેા પરછિન્નજી, નિજર દીઠી આપે। નિતીજી વચન સુણ્યા નિજ કન્તજી. ૩૦ ૧૬ એ વિતત જાણી કરીજી ચિતવે ભૂપ એડ ધન્તરે, એડવી રિદ્ધ પામી કરીજી ગવ કરે નહિ મન્તરે. અધમ અંતે ઉરી માહુરીજી એડુને દૂષણ દેઇરે, સઉકને દૂરજંણુ સારીખાજી ગુણ તજી અવગુણુ લેયરે. ક૦ ૧૯ અહા અહે. એડની ચાતુરીજી અહા અહેા ધર્મ જતનજી, ઉત્તમ એડ અંતે ઉરીજી રાણી માંહિ રતનજી. રાયને મન સુપ્રસન્ન થયેોજી ચીતારી કરી પટરાણીરે, અવર અંતેઉરી અવગણીજી પુન્યતા ફૂલ જાણીજી. ક૦ ૨૧ ચઉથી ઢાલ પૂરી થઈજી ચતુર ચીતારી ચરિત્રરે, સમયસુંદર કહે હિવ સુાજી ધર્મ વાત વિચિત્રજી. ૭૦ ૨૨ દહા. વિમલચંદ કેંણુ અવસરે આચારજ પદ ધાર, અનુક્રમે આયા વિહરતા સાધ તિણે પરિવાર. ૩૦ ૨૦ ૧ (1) કામણ કેમ કરે કાય, જીવથી અધિક મુજને ગણેજી, દુધમે પુરા મ જોય; કામણુનુ એન્ડ્રુ પારખુ’જી. (ર) જો અમે - નયણે દેખાડશું”. – તિ. ૩૦૧૮ Page #656 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ મા છે ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઇ. ૧૩૭ જીતશત્રુ રાજા આવી સાથે લેઈ પટરાણિ, પદપંકજ પ્રણમી કરી સુણી સાધુની વાણિ. રાજાને રાણું બહુ લીધે શ્રાવિક ધર્મ, દાન સીલ તપ ભાવના સદા કરે શુભ કર્મ. ૩ અંતકાલે તે એકદા અણસણ કરી અપાર, પટરાણી રાજા તણી પહતી સ્વર્ગ મઝાર, સિંહથી ચવી લેતાયગિરિ તેરણપુર અભિધાન, વિદ્યાધરે દઢશક્તિની પુત્રી થઈ પરધાન, નામ કનકમાંલા નિપુણ રૂપવંત રવિ જેમ, ભરજોબન આવી ભલી પેખત વાધે પ્રેમ. વાસવખેચર અપહરી ઈહાં મૂકી કરી ગેહ, પાણિ ગ્રહણ કરણ ભણી સજી સામગ્રી એહ. હાલ ૫ મો. મેઘમુનિ કાંઈ ડમડોલેરે એ દેશી. તિર્ણ અવસર તસ બાંધવ આબે કનોજ ઈષ્ણુ ઠામ, વાસવ વિદ્યાધરણું માંડ માંહે માંહિ સંગ્રામ. ૧ વાત સુણ પ્રીતમ મોરાહે કહું સઘલું વિરતંત તું ચતુર વિચક્ષણ કંત આંકણા એકેકને ઘાઉ દીધે સબલો બેઉ મ્યા તતકાલ, કનકમાલા બાંધવ દુઃખ કરતી બેઠી અબલા બાલ. વાળ ૨ - તીરતિ (૧) એણે (૨) એણે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પંડિત સમયસુંદર વિરચિત, આિનંદકાવ્ય. તિડાં વિતર વલિ આયે કેઈ કહિવા લાગે એમ, પરવજન્મ પિતા હું તેને તુઝ ઉપર્વે બહુ પ્રેમ. વા. ૩ તિણવેલા દઢશક્તિ વિદ્યાધર પૂઠે આયે સેઈ, અન્યરૂપ કીધું તે કન્યા તિણેસુર અવસર જોઈ. વા. ૪ કનક તેજ વાસવર તે કન્યા એ ત્રિરહે મૃત રૂપ, દેવામાયા કરી કીધી વ્યંતર દીઠા બેચર ભૂપ. વા. ૫ વિદ્યાધરે ઈમ જાણ્યા વાસવ મુઝ સુત માર્યો એહ, તિણ પિણ માર્યો તે વિદ્યાધર તિણ વલી કન્યા તેહ. વા. ૬ ધિગ ધિગ કામગ એહ અનરથ ધિગ ધિગ એહ સંસાર, વેરાગે દઢશક્તિ વિદ્યાધર લીધે સંજમ ભાર. વા. ૭ વ્યંતર માયા ફેર છવાડી તે કન્યા તિણ વાર, આપ આગલ બેટી કહે સઘલે બાંધવ મરણ પ્રકાર “ વા૦ ૮ સાધુ કહે કન્યા રૂપ ફેર્યો કિણે કારણે કહુ એહ, દેવ કહે સાંભળ તું મુનિવર ભજુ તુજ સંદેહ. વા. ૯ ક્ષિતિપ્રતિષ્ઠ નગરીને સ્વામિ જીતશત્રુ હું તે રાય ચિત્રાંગદ પુત્રી તિણે પરણી શ્રાવિકા સુદ્ધ કહાય. વા. ૧૦ અંતકાલ નિજ તાત ચીતા રાય દીય સંથાર, કાલ કરી વ્યંતર હું હા એહ મેટો ઉપકાર. વાવ ૧૧. ઈજ દિવસે આ ઈણ ઠાંમેં દીઠી દુઃખિણી બાલ, અધિક નેહ અવધિ કરી જાણે પૂરવ ભવ તતકાલ. વા૦ ૧૨ (૧) પુત્રી એહ – ક – કરી. (૨) જબ હુએ. (૩) નવકાર. Page #658 -------------------------------------------------------------------------- ________________ મહેદધિમે છ ચાર પ્રત્યેક બુદ્ધ પાઇ. ૧૩૯ મુઝ પુત્રી મતિ માર વિદ્યાધર જનક સંઘાતે જઈ, મેં વિગ અનસહિતે કીધી એ કન્યા મૃત પ્રાય. વા. ૧૩ મે વિપ્ર તાર્યો તું હિવ ખમજે મુનિવર મુઝ અપરાધ, તું મુઝરા ઉપગાર કી સુર ઈમ કહિ વિચર્યો સાધુ વા. ૧૪ વિતરદેવ વચન સમરંતી કનકમાલા શુભ ધ્યાન, ઇહાપોહ કરંતી પામ્યું જાતી સ્મરણ જ્ઞાન. વા. ૧૫ કનકમાલા કહે કુણ મુઝ હાસ્યઈ તાત કહે ભરતાર, દેવ કહે પૂરવ ભવ ભરતા હસે સિંહરથ સાર. વા. ૧૬ કિમ સબંધ હસ્ય મુઝ નિણર્યું સુપુત્રી સ સનેહ, વકસિત વાજી અપહરસે રાજા આવશે તેંહ. વા. ૧૭ ચિંતા આરત મ કરે પુત્રી સુખસું રહિ ઈણુઠામ, હું તુઝ પાસ રહીસ રખવાલે તાં લગ જ તુઝ કામ. વા. ૧૮ સુખ કીડા વ્યંતરસું કરતી કનકમાલા હું એહ, વ્યંતર કાલ્ડ ગયે મેરૂપરવત ચિત્યવંદન ભણી તેહ. વા. ૧૯ મુઝ પુજે કે તું આ કીધે તુરત વિવાહ, એહ સંબંધ કહ્યો કે સગલે તે પૂછયે મુઝ નાહ. વા. ૨૦ એહ સંબંધ રાય સુણતા પામ્ય જાતિ સમરણ સાર, પૂરવભવ દીઠા તિણ સંગલા આનંદ હર્ષ અપાર, વા. ૨૧ તિણ અવસર વ્યંતર પિણ આવ્યે કીધે નૃપ પરણામ, કનકમાલા સુરને કહ્યો સઘલે ઈમ થયે વીવાહ. વા. ૨૨ (૧) વ્રતને હેતુ. (૨) હેશે. (૩) નિજ.() અંગનમાય. (૫) તે. Page #659 -------------------------------------------------------------------------- ________________ પતિ સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય ચંતર સુર સિહરથશજાને સતે અત્યંત નવદિ આહાર માર્યો માસ સીમ એકતા વા. ૨૩ હિવ રાજા કહે સુણ તું સુંદર થઈ મુઝને આદેસ, મુજ વિણ સગલ વેરી રાજ મિલી ઉજાકે દેસ. વા. ૨૪ કનકમાલા કહે સુન પ્રીતમ તું તુઝ નગરી છે દૂર, પાલો જાતા દુઃખ પામસિ તું શૂઈ વિદ્યા ભર ભૂરા વા. ૨૫ પ્રજ્ઞપતી વિદ્યા તિણ દીધી નૃપે સાધી તિણુવાર, સુખ સમાધિ સિંહરથરાજા પિણ પહુતો નગર મઝાર. વા. ૨૬ નગરક થયા અતિ હરષિત વરત્યે જયજયકાર, સમયસુંદર કહે પૂરવ ભવની પાંચમી ઢાલ ઉદાર. વાહ ર૭ ઈમ તે રાજસિંહરથ દિવસ પાંચમે જાય, દિન કેતા * તિહાં રહે નવલ વધુ લપટાય. ૧ નગરપ્રતિ જાય ઈહ નૃપ રમવા સિહરથ રાય, તિણું કારણ તે લેકમે નિષ્ણ નામ કહાઈ અન્ય દિવસે તે નિષ્ણાઈ તિહાં પહુત પરભાત, કહિતા લાગે દેવતા સુણે રાજા ઈક વાત. ૩ સ્વામિ બેલાવા આવીયે હું જાઉ છે તેય, કાલ ઘણે લગચ્ચે તિહાં એડ દુઃખ કરચે એય. ૪ તિયું કારણ તું તિમ કરે છમ એહ સુખણી થાય, ઈમ કહીને શ્વેતર ગયે હિવ નૃપ કરે ઉપાય. ૫ (૨) ભવ્ય – પૂ – જન (૨). વિલાબ હસ્ય ઘણે. Page #660 -------------------------------------------------------------------------- ________________ મહોદધિ માટ | ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. રાજા નગર વસાવીને અતિ ઉચા આવાસ, ધનવંત લોક સાસુમી આનંદ હીલ વિલાસ. ઉતગ તેરણ ડિજી નાઝર બિઆ અનેક સ્નાત્ર મહોચ્છવ નવનવા એહવે નગર વિવેક. ૭ ઢાલ ૬ ઠી. અવતુમ આવઉહ એહની. રાગ મારૂ-સીમંધર સાંભળે એ દેશી. અન્ય દિવસ નૃપ નીસર્યો હય ગય રથ પરિવાર, મારગ માંહે દેખાયે અતિસુંદર સહિકાર. અથિર છે આ સંપદારે અથિર કુકંબ પરિવાર, નિગઈ નૃપ ઇમ ચિંતવેરે અથર સકલસંસાર. અ. ૨ લાગી માંજર મહકતી લાગી આંબા લુંબ, કેયુલ કરે ટહુકડા રહ્યા મધુકર રસ ગ્રુપ. અ. ૩ રાજા એક માંજર ગ્રહી નીસરૌં નિજ હાથ, ઈક ઈક ફલ ફુલ મંજરી તિમ ગ્રહી સગલે સાથ. અ. ૪ કષ્ટ ભૂત અબ કી ફલકુલ માંજર રોડ, સભા સગલી કારસી એડીજ મેટી ખોડ. અ. ૫ વલતે રાજા પૂછીએ કહ્યો કિહાં તે સહિકાર, દેખાડે અંગેલગૂ સુકે અંબઅસાર અ. ૬ (૧) વારૂ - હ - યુ. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર પત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. બે કિમ થયે એ વલિ પૂછયે તિન ભૂપ તે માંજર ગ્રહી તેહની સૈન્ય કયે એહ રૂપ. અ. ૭ એહ સરૂપ આબાતણે દેખી ચિતે રાય, હા હા અથિર ભા ઇસી ખિણમ ખેરૂ થાય. અ. ૮ અથિર જીવને આઉ ડાભ અણી જીમ એસ, અથિર રાજદ્ધિ સંપદા ઉત્તમ ન કરે સેસ. અ. ૯ અથિર જોબન નર નારિને જાણિ નદીને વેગ, અથિર કુટુંબ સહુકે મિત્યે પગ પગ અધિક ઉદેગ અ, ૧૦ અથિર રૂપ કાયા તણે ઈંદ્ર ધનુષ જિમ રંગ, અથિર માન રાજા તણે જાણે ગંગ તરંગ. અ. ૧૧ અથિર અનિત્ય અસાસતે એ સંસાર અસાર, ઈમ ચીંતવતા પામી જાતી સમરણ સાર- અ. ૧૨ રાજ સિદ્ધ છાંડી કરી લીધો સંજમ ભાર, દીધે સાસન દેવતા સાધુવેસ વિચાર. વડ વેરાગી નિગ્નઈ ચઉથે પ્રત્યેક બુદ્ધ, ગામ નગર પુર વિહરતે સંજમ પાલે સુદ્ધ. અ. ૧૪ છઠી ઢાલ પૂરી થઈ નિષ્ણાઈપની એહ, હિત ચારે એકદા હુસ્યઈ સમયસુંદર કહે તેહ. અ. ૧૫ ખિત પ્રતિષ્ટ નામ નગર ચઉમુખ દેઉલ સુદ્ધ, તે સમકાલ સમેસર્યા ચારે પ્રત્યેક બુદ્ધ (૧) માણસનું. Page #662 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મે. છ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. દૈવયેગે ચારે ચતુર ચારે દિસ બાર, પિઠા દેઉલ માહિ તે બેઠા આસણ સાર. પૂરવદિસ કરકંડ મુનિ દક્ષણ દુમહ મહંત, પશ્ચિમદિસ નિમિરાજ રિષ ઉત્તર નિગઈ સંત. ૩ મુઝ લાગે અસાતના આવે પૂડ પ્રતક્ષ, સાધુ ભગતિ કરવા ભણી થયે ચતુરમુખ જક્ષ. ૪ - - - - ઢાળ ૭ મી. માતાજી ધન તે નરનારી એહની દેશી. કરકંડુને બાલપણુથી ખાજ હુંતી અતિગાઢી, તિના કારણે ખાજે ખિણવા તેહ સિલાકા કાઢીરે. ૧ ચારે સાધુ મિલ્યા મુખમઈ ચતુર કરે ધર્મચરચા, જક્ષ કરે કરજેડી સેવા સાધુની પૂજા અરચાર. ચા. ૨ ખાજ બનીને તે સિલાકા વલિ રૂડી પરે સખી; દુમહસાધુ દેખીને બેલ્યા રહિ ન સકઉ સત ભાખી. ચા. ૩ રાજરિદ્ધ સગલી તેં છેડી છેડી સગલી માયા, એક વાત અયુગતી કીધી લાભ સિલિચું લાયારે. ચા. ૪ આંખમાહે રજ કેમ સમાવે અમૃતમ વિષ કેમ; તુઝ ઉતકિષ્ટ ચારિત માંહે એહ સિલાક તેમરે. ચા. ૫ દુમુહ સિષ સુણી નમિરાજા દુમુહ પ્રતે ઈમ ભાખે, રાજકાજ ચિંતા તું કરતા પિણ ડિવણા કા દાખેરે. ચા. ૬ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. તવ ગધાર મુનિસર બે સુણ નમિરાય મુનિ, સર્વ શેક છોડયા તે તે પિણ એક ન છેડી નિંદા. ચા. ૭. મોક્ષભણી ઉડશે તું મુનિવર નિંદા તુઝ નહીં જુગતી. આપણી કરણી પાર ઉતરણ જે કરતા તે ભુગતારે. ચા. ૮ કહે કરકંડૂ સુણ મુનિવર અહિત થકી જેવારે, હિતની વાત કહે તિવારી દેવું નહીં નિરધાર રે. ચા. - સાચી વાત કહી કરકંડ સઘલે મુનિવર માની, ચારે સાધુ ભલા ચારિતીયા કેઈ નહીં અભિમાની. ચા. ૧૦ પ્રત્યેક બુદ્ધ તણું ધમ ચરચા સાતમી ઢાલ રસાલ, સમયસુંદર કહે સાધુતાણા ગુણહિવે હું કહીસ વિસાલરે. ચા. ૧૧ ઢાલ ૮ મી. રાગ ગાડી. વાડી ફૂલી અતિભલી મનભમરા એ દેશી. ચારે છત્રપતિ રાજવી ગુણગિરૂવારે ચારે ચતુરસુજાન - સાધુગુન ગરૂવારે. ચારે સકલ કલા નિલા ગુ. ચારે અમૃતવાણિ. સા. ૧ ચારે સખ્યસુલખણા ગુ. ચારે રૂપ નિધાન. સારા યારે લીલા લાડલા ગુરુ ચારે પુરૂષ પ્રધાન. સા. ૨ (1) કહે તિણ નૈકે. Page #664 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઇ. મહેાધિ મો॰ છ] ચારે ન્યાય નિપુણ ભલા ગુ॰ ચ્યારે મોટા ભૂપ. ચારે ચિર પાલી પ્રજા ગુ॰ ચારે ઈંદ્ર સરૂપ. ચારે ચાર કારણ થકી ગુ॰ ચારે પ્રત્યેકબુદ્ધિ, ૧ ચારઈ લઇ વૃત સુદ્ધ. સા૦૪ ચારે સાધુને વેસ. સા સા પ સા સા ચારે રાજ રમણી તજી ગુ॰ ચારે જાતી સમરા ગુ॰ ચારે એકાકી રહે ગુ॰ વિચરે દેસ પ્રદેશ. ચારે પંચ મહાવ્રતી ૩૦ ચ્યારે પરમ ધ્યાલ. મ્યારે સુમતિ ગુપતિ દ્વારા ગુ॰ બ્રહ્મચર્ય નૃતપાલ. ચારે સીલગરથ ધરા ગુ૦ ચારે નિલ ગાત્ર. ચાર ઉતકૃષ્ટી ક્રીયા કરે ગુ॰ ચા૨ે ચારિત્ર પાત્ર. ચારે સ માયા તજી ગુરુ ચ્ચારે હૂવા નિગ્રંથ. ચારે મન્નુ મચ્છર તજ્યા ગુ॰ ચ્યારે સાધુને પથ. ચારે ઇંદ્રી વસ કીયા ગુ॰ ચારે જીત્યે લાભ. ત્યારે ચંચલ મન દુમ્યા ગુ૦ ચ્યારે છાંડી સેલ. ચારે ગુરૂ ક૨ે ગોચરી ગુ॰ સુઝતા થૈ આહાર. ચાર રસના રસ તન્મ્યા ગુરુ ઢેઢુ ઢીયે આધાર ચારે કરે આતાપના ગુ૦ ચારે કરે કાઉસગ્ગ, ચારે સીત તાવડ સહે ગુ॰ ત્યારે સહુ ઉવસગ્ગ. ન્યારે ચારિત ખપ કરે ગુરુ ારે નિમલ જ્ઞાન. ચારે તપ જપ આગલા ગુરુ ચારે ચિત્તધરે ધ્યાન. સા૦ ૧૨ સા (૧) ધર. ૧૪૫ સા સા ૩ સા સા સા ૭ સા સા૦ ૮ સા સાહ સા સા૦ ૧૦ સા૦ સા૦ ૧૧ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. ચારે સાધુ ક્ષમા ધરા ગુરુ યારે સમુદ્ર ગંભીર સાહ ચાર ગુણ મણિ રેહણા ગુ. જ્યારે સુર ગીરધીર. સા. ૧૩ ચારે તે જ સુરજ સમા ગુરુ ચારે સીતલ ચંદ, સાથે ચાર વૃષભ ધુરંધરા ગુરુ ચારે મેટા મુણિંદ. સા૦ ૧૪ ચારે સંખ નિરંજણું ગુરુ ચારે ગજ સેંડીર. સા ચાર ગગન નિરાશ્રિયા ગુ. ચારે ચરમ શરીર. સા. ૧૫ પ્યારે વાયુ તણ પણે ગુરુ અપ્રતિબંધ વિહાર સાવ ચારે સાયર જલ જિસ ગુસુદ્ધ હૃદય સુવિચાર. સા. ૧૬ ચાર પંકજ દલ જિસા ગુરુ નિરૂપ લે પનિસનેહ. આર. ચાર કુરમતીણું પરે ગુરુ ગુલિંદીય ગુણ ગેહ. સ. ૧૭ આ ખડગ વષાણુજ્જુ ગુરુ એક જાતિસુ વિત્ત. સાવ આરે ભારેડ પંખિયું ગુ. અપ્રમત્ત ઈક ચિત્ત સા. ૧૮ ચાર સીંહતણી પરે ગુરુ દીસંતા દુરપ્રસ્ય. સા ચાર વિહગ તણી પરે ગુ. વિપ્ર મુક્ત વર યક્ષ. સા. ૧૯ ઈમ અનંત ગુણ સાધના ગુ. મઈ કેતા કહિવાય. સા. સહસ જીભ સુર ગુરૂસ્ત ગુ. તઉ પિણ પૂર્ણ ન થાય. સા. ૨૦ ને કેતા એક એહ કહિયા યુ. સાધુતાણા ગુણ સાર. સા. વચન વિલાસ સફલ કી ગુન સફલ કીચે અવિતાર. સા. ૨૧ ધન્ય માતારિણે જનમીયાગુરુ ધન્ય પિતા કુલ વંશ સા. ધન્ય ધન્ય કણ સાધુની ગુઇંદ્ર કરે પરસંસ. સા. ૨ ચારે કેવલ પામીયા ગુરુ રે પહુતા સિદ્ધ. સારા ચાર અજરામર થયા ગુરુ લાગી અવિચલ રિદ્ધ. સા. ૨૩ Page #666 -------------------------------------------------------------------------- ________________ મહેદધિ મોછ ચાર પ્રત્યેક બુધ ચોપાઈ. ૧૭ ચારે એક સમયે ચવ્યા ગુ. જનમ થયે તિમ જાણુ. સા. એક સમય દીક્ષા ગ્રહી ગુ. તિમ કેવલિનિરધાર. સા. ૨૪ ઢાલ સુણતા આઠમી ગુ. તુટે કમી કેડિ. સાવ ચરણ નમે ચિહુ સાધના ગુ. સમયસુંદર કરજોડિ સા. ૨૫ હાલ ૯ મી. રાગ ધન્યાસિરી. રૂષભ પ્રભુ પૂછયૅ એ દેશી. નમીએ નિ...ઈ નામ પ્રસિદ્ધ સાધુ મુનિ ગાઈએ, ચિહું ખડેજા ધ્યાએ ચારે પ્રત્યેક બુધ્ધ મહામુનિ ગાઇએ. ગતા પરમાનંદ મુકતિ સુખ પામીએએ. ૧ ચારે ચઉગતિ દુઃખ હરઈએ તારણ તરણ સમ0. મ નામ જપતા જેહાએ જનમ હેવે સુયW. સેલસઈ પૈસઠમે એ જેઠ પુનમ દિન સાર. ચિથઉ ખંડ પૂરે થયે એ આગરા નગર મઝાર. મ. ૩ વિમલનાથ સુપરાઉલેએ સાનિધ કુસલસૂરીંદ. મટ ચારે બંડ પૂરા થયા એ પાયે પરમાણું. भ. ४ દેસ પરદેસી દીપતાએ નાગડ ગોત્ર શૃંગાર. મ શ્રીસંઘભાર ધુરંધરાએ ઉદયવત પરિવાર મ) ૫ મ0 (૧) નાણ (૨) બાસઠ. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. સૂરૂ સાહ ગુણે ભલાએ સંઘનાયક સુવિચાર તેહતણ આગ્રહ કરીએ કીધે ગ્રંથ અપાર. શ્રી ખરતરગચ્છ રા એ યુગપ્રધાન જિનચંદ. મ મ મe શ્રીજિનેસિંહસૂરિસરૂએ ચિર પ્રતાઓ રવિચંદ. મ૦ ૭ પ્રથમ શિષ્ય શ્રીપૂજન એ સકલચંદ મુણિંદ મ તાસુ સીસ વાચક ભણે એ સમયસુંદર આનંદ. ચાર પ્રત્યેક બુદ્ધના એ એહ ચાહ ખંડ. મ ચાર ખ વિસ્તર્યો ૐ જ્યાં વિતેજ અખંડ. સહુ કે, સાંભલતાં સુખ સંપદાએ ભણતા અધિક ઉલ્લાસ મટે દિન દિન સંઘ ઉદય ઘણેએ આનંદ લીલ વિલાસ. મ. ૧૦ ઇતિ નિગ્નઈ પ્રત્યેકબુદ્ધિ ચતુર્થ ખંડ સંપૂર્ણ ઇતિ શ્રી પ્રત્યેક બુદ્ધિયાકી ચિપઈ સંપૂણ. સંવત્ ૧૮૯૯ ફાગુણ શુદિ ૧૦ શનિવારે. (૧) સંધ. (૨) જિહાં. Page #668 -------------------------------------------------------------------------- ________________ ETU 1908 HEVORLAND